• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ભારતે ઈરાનના 183 સૈનિકો તથા એક યુદ્ધ જહાજને કોચીમાં શરણ આપી | iran warship …

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ભારતે ઈરાનના 183 સૈનિકો તથા એક યુદ્ધ જહાજને કોચીમાં શરણ આપી | iran warship …
4
VIEWS
Share on FacebookShare on Twitter



America Iran War : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા સશસ્ત્ર સંઘર્ષની અસર હવે હિંદ મહાસાગર સુધી પહોંચી છે. જ્યારે સમુદ્રમાં મિસાઈલો અને ટોરપીડો વરસી રહ્યા છે, ત્યારે ભારતે એક અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક નિર્ણય લઈને ઈરાનના વિશાળ યુદ્ધજહાજ IRIS લાવન (IRIS Lavan) ને કોચીના નૌકામથક પર આશરો આપ્યો છે. આ જહાજ પર સવાર 183 નૌસૈનિકો અત્યારે ભારતમાં સુરક્ષિત છે.

સમુદ્રમાં ભયાનક ખેલ એક જહાજ બચ્યું, બીજું ડૂબ્યું

આ ઘટનાક્રમ કોઈ હોલિવૂડ ફિલ્મની પટકથા જેવો રોમાંચક અને કરુણ છે. ઈરાનના ત્રણ યુદ્ધજહાજો આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યુમાં ભાગ લેવા માટે આ વિસ્તારમાં હતા. પરંતુ પ્રાદેશિક સ્થિતિ વણસતા તેઓ દુશ્મન દેશોના નિશાના પર આવી ગયા હતા.

IRIS લાવનની રક્ષણગાથા

ઈરાને 28 ફેબ્રુઆરીએ ભારતનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, તેમના એમ્ફિબિયસ એસોલ્ટ શિપમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ છે. ભારતે 1 માર્ચે માનવીય ધોરણે તેને કોચી આવવાની મંજૂરી આપી. 4 માર્ચે જ્યારે આ જહાજ કોચીના કિનારે લંગારાયું, ત્યારે તેના પર સવાર 183 જવાનોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

IRIS ડેનાની જળસમાધિ લીધી

કમનસીબે, જે દિવસે ‘લાવન’ ભારત પહોંચ્યું, તે જ દિવસે શ્રીલંકાના તટથી માત્ર 19 નોટિકલ માઈલ દૂર અમેરિકી સબમરીને ઈરાનના અન્ય એક જહાજ ‘IRIS ડેના’ પર ટોરપીડો છોડ્યો હતો. આ હુમલામાં 87 નૌસૈનિકોના મોત થયા અને જહાજ સમુદ્રમાં ડુબી ગયું હતું.

શ્રીલંકાનો પણ સહકાર

ઈરાનનું ત્રીજું જહાજ ‘IRIS બુશેહર’ એન્જિનની સમસ્યાને કારણે શ્રીલંકાના ત્રિંકોમાલી બંદરે આશરો લઈ ચુક્યું છે. શ્રીલંકન પ્રમુખ અનુરા કુમારા દિસ્સાનાયકેએ તેને ‘માનવીય જવાબદારી’ ગણાવી છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરનો પક્ષ: ‘માનવતા પ્રથમ’

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ‘ભારતની પ્રાથમિકતા હંમેશા સમુદ્રી ક્ષેત્રમાં કામ કરતા નાગરિકોની સુરક્ષા રહી છે. જહાજ પર અનેક યુવા તાલીમાર્થી નૌસૈનિકો (કેડેટ્સ) હતા. જો ભારતે સમયસર પરવાનગી ન આપી હોત, તો કદાચ આ જહાજ પણ અમેરિકી સબમરીનનો શિકાર બન્યું હોત. અત્યારે આ તમામ કેડેટ્સને ભારતીય નૌસેનાની સુરક્ષિત ફેસિલિટીમાં રાખવામાં આવ્યા છે.’

90 લાખ ભારતીયોની સુરક્ષા

જયશંકરે ટાંક્યું કે, ‘ખાડી દેશોમાં 90 લાખથી 1 કરોડ ભારતીયો વસે છે. જો સમુદ્રી માર્ગો અસુરક્ષિત બને, તો તેની સીધી અસર ભારતીય નાગરિકો અને દેશના અર્થતંત્ર પર પડે છે.’

ભારત માટે કેમ મુશ્કેલ છે આ સંતુલન?

ભારત અત્યારે બે પથ્થર વચ્ચેની સ્થિતિમાં છે. એક તરફ અમેરિકા સાથેની ગાઢ રક્ષણાત્મક ભાગીદારી છે, તો બીજી તરફ ઈરાન સાથેના સદીઓ જૂના મૈત્રીપૂર્ણ સંબંધો છે.

વ્યૂહાત્મક મૌન

‘IRIS ડેના’ ડૂબવા છતાં ભારતે સત્તાવાર રીતે અમેરિકાની ટીકા કરવાનું ટાળ્યું છે, જે દર્શાવે છે કે ભારત વોશિંગ્ટન સાથેના સંબંધો બગાડવા માંગતું નથી.

તેલની કિંમત

ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદે છે, જેના માટે અમેરિકાએ તાજેતરમાં છૂટ આપી છે. જો ઈરાન સાથેનો વિવાદ વધે અને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ થાય, તો ભારતની તેલ સપ્લાય ખોરવાઈ શકે છે.

શાંતિનું નવું કેન્દ્ર હિંદ મહાસાગર?

કોચી અને ત્રિંકોમાલી અત્યારે માત્ર બંદરો નથી રહ્યા, પરંતુ વૈશ્વિક સત્તાઓના સંઘર્ષ વચ્ચે ‘તટસ્થતાના ટાપુ’ બની ગયા છે. વેપારી જહાજોના વીમાના દરો આસમાને પહોંચ્યા છે અને યુદ્ધની જ્વાળાઓ વકરી રહી છે ત્યારે ભારતની આ ‘નૌકાદળ હોસ્પિટાલિટી’ મુત્સદ્દીગીરીની નવી મિસાલ પેશ કરી રહી છે.

IRIS લાવન કેમ કોચી આવ્યું? ટેકનિકલ ખામીના કારણે ઈરાને મદદ માંગી હતી.

કેટલા ઈરાની સૈનિકો ભારતમાં છે? કુલ 183 નૌસૈનિકો.

IRIS ડેનાનું શું થયું? અમેરિકી સબમરીને 4 માર્ચે તેને શ્રીલંકા પાસે ડુબાડી દીધું.

ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? માનવીય ધોરણે જીવ બચાવવા અને સમુદ્રી માર્ગો સુરક્ષિત રાખવા.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

Load More



America Iran War : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા સશસ્ત્ર સંઘર્ષની અસર હવે હિંદ મહાસાગર સુધી પહોંચી છે. જ્યારે સમુદ્રમાં મિસાઈલો અને ટોરપીડો વરસી રહ્યા છે, ત્યારે ભારતે એક અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક નિર્ણય લઈને ઈરાનના વિશાળ યુદ્ધજહાજ IRIS લાવન (IRIS Lavan) ને કોચીના નૌકામથક પર આશરો આપ્યો છે. આ જહાજ પર સવાર 183 નૌસૈનિકો અત્યારે ભારતમાં સુરક્ષિત છે.

સમુદ્રમાં ભયાનક ખેલ એક જહાજ બચ્યું, બીજું ડૂબ્યું

આ ઘટનાક્રમ કોઈ હોલિવૂડ ફિલ્મની પટકથા જેવો રોમાંચક અને કરુણ છે. ઈરાનના ત્રણ યુદ્ધજહાજો આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યુમાં ભાગ લેવા માટે આ વિસ્તારમાં હતા. પરંતુ પ્રાદેશિક સ્થિતિ વણસતા તેઓ દુશ્મન દેશોના નિશાના પર આવી ગયા હતા.

IRIS લાવનની રક્ષણગાથા

ઈરાને 28 ફેબ્રુઆરીએ ભારતનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, તેમના એમ્ફિબિયસ એસોલ્ટ શિપમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ છે. ભારતે 1 માર્ચે માનવીય ધોરણે તેને કોચી આવવાની મંજૂરી આપી. 4 માર્ચે જ્યારે આ જહાજ કોચીના કિનારે લંગારાયું, ત્યારે તેના પર સવાર 183 જવાનોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

IRIS ડેનાની જળસમાધિ લીધી

કમનસીબે, જે દિવસે ‘લાવન’ ભારત પહોંચ્યું, તે જ દિવસે શ્રીલંકાના તટથી માત્ર 19 નોટિકલ માઈલ દૂર અમેરિકી સબમરીને ઈરાનના અન્ય એક જહાજ ‘IRIS ડેના’ પર ટોરપીડો છોડ્યો હતો. આ હુમલામાં 87 નૌસૈનિકોના મોત થયા અને જહાજ સમુદ્રમાં ડુબી ગયું હતું.

શ્રીલંકાનો પણ સહકાર

ઈરાનનું ત્રીજું જહાજ ‘IRIS બુશેહર’ એન્જિનની સમસ્યાને કારણે શ્રીલંકાના ત્રિંકોમાલી બંદરે આશરો લઈ ચુક્યું છે. શ્રીલંકન પ્રમુખ અનુરા કુમારા દિસ્સાનાયકેએ તેને ‘માનવીય જવાબદારી’ ગણાવી છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરનો પક્ષ: ‘માનવતા પ્રથમ’

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ‘ભારતની પ્રાથમિકતા હંમેશા સમુદ્રી ક્ષેત્રમાં કામ કરતા નાગરિકોની સુરક્ષા રહી છે. જહાજ પર અનેક યુવા તાલીમાર્થી નૌસૈનિકો (કેડેટ્સ) હતા. જો ભારતે સમયસર પરવાનગી ન આપી હોત, તો કદાચ આ જહાજ પણ અમેરિકી સબમરીનનો શિકાર બન્યું હોત. અત્યારે આ તમામ કેડેટ્સને ભારતીય નૌસેનાની સુરક્ષિત ફેસિલિટીમાં રાખવામાં આવ્યા છે.’

90 લાખ ભારતીયોની સુરક્ષા

જયશંકરે ટાંક્યું કે, ‘ખાડી દેશોમાં 90 લાખથી 1 કરોડ ભારતીયો વસે છે. જો સમુદ્રી માર્ગો અસુરક્ષિત બને, તો તેની સીધી અસર ભારતીય નાગરિકો અને દેશના અર્થતંત્ર પર પડે છે.’

ભારત માટે કેમ મુશ્કેલ છે આ સંતુલન?

ભારત અત્યારે બે પથ્થર વચ્ચેની સ્થિતિમાં છે. એક તરફ અમેરિકા સાથેની ગાઢ રક્ષણાત્મક ભાગીદારી છે, તો બીજી તરફ ઈરાન સાથેના સદીઓ જૂના મૈત્રીપૂર્ણ સંબંધો છે.

વ્યૂહાત્મક મૌન

‘IRIS ડેના’ ડૂબવા છતાં ભારતે સત્તાવાર રીતે અમેરિકાની ટીકા કરવાનું ટાળ્યું છે, જે દર્શાવે છે કે ભારત વોશિંગ્ટન સાથેના સંબંધો બગાડવા માંગતું નથી.

તેલની કિંમત

ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદે છે, જેના માટે અમેરિકાએ તાજેતરમાં છૂટ આપી છે. જો ઈરાન સાથેનો વિવાદ વધે અને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ થાય, તો ભારતની તેલ સપ્લાય ખોરવાઈ શકે છે.

શાંતિનું નવું કેન્દ્ર હિંદ મહાસાગર?

કોચી અને ત્રિંકોમાલી અત્યારે માત્ર બંદરો નથી રહ્યા, પરંતુ વૈશ્વિક સત્તાઓના સંઘર્ષ વચ્ચે ‘તટસ્થતાના ટાપુ’ બની ગયા છે. વેપારી જહાજોના વીમાના દરો આસમાને પહોંચ્યા છે અને યુદ્ધની જ્વાળાઓ વકરી રહી છે ત્યારે ભારતની આ ‘નૌકાદળ હોસ્પિટાલિટી’ મુત્સદ્દીગીરીની નવી મિસાલ પેશ કરી રહી છે.

IRIS લાવન કેમ કોચી આવ્યું? ટેકનિકલ ખામીના કારણે ઈરાને મદદ માંગી હતી.

કેટલા ઈરાની સૈનિકો ભારતમાં છે? કુલ 183 નૌસૈનિકો.

IRIS ડેનાનું શું થયું? અમેરિકી સબમરીને 4 માર્ચે તેને શ્રીલંકા પાસે ડુબાડી દીધું.

ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? માનવીય ધોરણે જીવ બચાવવા અને સમુદ્રી માર્ગો સુરક્ષિત રાખવા.

Next Post
ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન | J…

ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા... હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન | J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: આજે અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ર…

ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: આજે અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ર…

Recent News

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: આજે અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ર…

ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: આજે અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ર…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…
GUJARAT

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો | Shar…

  Share Market Boom: અમેરિકા અને ઇરાન વચ્ચે 107 દિવસથી ચાલી રહેલા યુદ્ધના અંત અને ઐતિહાસિક શાંતિ સમજૂતીની જાહેરાત થતાં...

Read more

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: આજે અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ર…

અમદાવાદ: ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ મચાવી, સીસીટીવી તોડ્યા | Masked R…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In