• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આમ આદમી પાર્ટીમાં બળવાથી ભાજપ કરતાં કોંગ્રેસને વધુ ફાયદો? આ રાજ્યોમાં ‘જેકપોટ’ લાગી શકે | AAP Crisis…

satyasamachar by satyasamachar
April 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આમ આદમી પાર્ટીમાં બળવાથી ભાજપ કરતાં કોંગ્રેસને વધુ ફાયદો? આ રાજ્યોમાં ‘જેકપોટ’ લાગી શકે | AAP Crisis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ, ચૂંટણીમાં નારાજ નેતાઓએ અંદરખાને ખેલ કર્યો હોવાની ચર્ચા, એક્શન…

અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ, ચૂંટણીમાં નારાજ નેતાઓએ અંદરખાને ખેલ કર્યો હોવાની ચર્ચા, એક્શન…

‘રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન’, AAP નેતાનું ચોંકાવનારું નિવેદન | Aam A…

‘રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન’, AAP નેતાનું ચોંકાવનારું નિવેદન | Aam A…

‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર | Rahul Gandhi Sl…

‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર | Rahul Gandhi Sl…

Load More


AAP Crisis : આમ આદમી પાર્ટીના 10 રાજ્યસભા સાંસદોમાંથી સાત સાંસદો પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ જતાં પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના અધ્યક્ષે પણ AAPના બળવાખોર સાંસદોને સાંસદ તરીકેની માન્યતા આપી દીધી છે. આ સાંસદોમાં રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, સંદીપ પાઠક, વિક્રમજીત સાહની, અશોક મિત્તલનો સમાવેશ થાય છે. સાંસદો જોડાયા બાદ હવે રાજ્યસભામાં ભાજપ તો પાવરફુલ બની જ ગઈ છે, પરંતુ તેનાથી ઘણા રાજ્યોમાં કોંગ્રેસને પણ મોટો લાભ થઈ શકે છે.

સાંસદોના બળવાથી ભાજપ પાવરફુલ, પણ કોંગ્રેસ માટે જેકપોટ

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, AAPમાં બળવો કરનારા સાંસદ રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ અને સંદીપ પાઠક કેજરીવાલની રાજકીય પ્રયોગશાળામાંથી ઉભરી આવ્યા બાદ તેઓને સામાજિક અને રાજકીય ઓળખ મળી છે. આમ તો આ સાંસદોના બળવા બાદ ભાજપ પાવર ફુલ બની ગઈ છે, પરંતુ AAP પર આવેલું સંકટ કોંગ્રેસ માટે ખુશીની વાત છે. સાંસદોના બળવા બાદ કોંગ્રેસે પણ AAP પર આકરા પ્રહારો કર્યા હતા. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગે એવું કહી દીધું હતું કે, ‘જ્યારે પૈસા વિચારધારા પર હાવી થાય, ત્યારે આવું જ થાય છે. જ્યારે પાર્ટી કોઈપણ નિયમો બનાવ્યા વગર નિર્ણયો લે છે, પાર્ટી પાસે વિચારધારા હોતી નથી અને તમે નાણાં લઈને રાજ્યસભા મેમ્બર બનાવી તેઓ પાસે કામની મદદ લો છો, તો પક્ષપલટો થવો સ્વાભાવિક છે.’

આ પણ વાંચો : AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી

AAPમાં ઉથલ-પાથલ કોંગ્રેસને ફાયદો થવાની આશા

આમ આદમી પાર્ટીનો ઉદય થયા બાદ પાર્ટીએ અનેક રાજ્યોમાં ચૂંટણી લડી છે, જેમાં AAPના કારણે દરેક ચૂંટણીમાં કોંગ્રેસના મત કપાતા હોવાની પણ ચર્ચાઓ ચાલી છે. તેથી કેજરીવાલની પાર્ટી ઊંધા માથે પછડાયા બાદ રાજકીય વિશ્લેષકોના મતે હવે કોંગ્રેસને વધુ મતો મળવાની સંભાવના વધી ગઈ છે. વિશ્લેષકો માને છે કે વિપક્ષી મતોનું વિભાજન અટકવાથી સીધો ફાયદો કોંગ્રેસને મળી શકે છે. આગામી સમયમાં કોંગ્રેસ માટે ગુજરાત, પંજાબ, દિલ્હી, ગોવા સહિત અનેક રાજ્યના રાજકારણમાં જેકપોટ સાબિત થઈ શકે છે.

કિરણ બેદીથી લઈને રાઘવ ચઢ્ઢા… અનેક નેતાઓએ AAPનો સાથ છોડ્યો

  • આંદોલનમાં કેજરીવાલની સાથે રહેલા પૂર્વ પોલીસ અધિકારી કિરણ બેદીએ પાર્ટીનો સાથ છોડી દીધો હતો. તે પછી 2013માં પક્ષનો મોટો ચહેરા ગણાતી આપની નેતા શાજિયા ઈલ્મી પણ ભાજપમાં જોડાઈ ગઈ હતી.
  • આ ઉપરાંત આનંદ કુમાર, કપિલ મિશ્રા અને કૈલાશ ગેહલોત સહિત અનેક નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે. જ્યારે રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને સ્વાતિ માલીવાલે શરૂઆતથી જ પાર્ટીને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, હવે આ નેતાઓએ પણ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે.
  • રાઘવ ચઢ્ઢા અને સ્વાતિ માલીવાલ કેજરીવાલના ખૂબ જ નજીકના હોવાનું કહેવાય છે. રાઘવ ચઢ્ઢાએ પંજાબમાં આપને સત્તામાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે સંદીપ પાઠક તો પહેલેથી જ પાર્ટીના રણનીતિકાર તરીકે દેખાતા હતા અને તેઓ સંગઠન મંત્રી તરીકે પણ કામ કરતા હતા.

આ પણ વાંચો : ટોક્સિક વાતાવારણને કારણે…: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું ‘Gen Z’ ડેમેજ કંટ્રોલ

એક સમયે AAPએ કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી હતી

વાસ્તવમાં દિલ્હીમાં કોંગ્રેસે 1998થી 2013 સુધી સતત ત્રણ ટર્મ સત્તા સંભાળી હતી. ત્યારપછી 2011માં અન્ના હઝારેએ કોંગ્રેસ વિરુદ્ધ આંદોલન કર્યું હતું અને આ આંદોલનમાં અરવિંદ કેજરીવાલ પણ જોડાયા હતા. તે સમયે સ્થિતિ એવી ઊભી થઈ કે, આંદોલન નિષ્ફળ ગયું, પણ કેજરીવાલની કિસ્મત ચમકી ગઈ. આ દરમિયાન કેજરીવાલે આમ આદમી પાર્ટીની શરૂઆત કર્યા બાદ સત્તાધારી કોંગ્રેસનો આક્રમક વિરોધ શરૂ કરી દીધો હતો. નોબત એવી ઊભી થઈ કે, કેજરીવાલની વ્યૂહરચનાથી રાજધાનીનો આખો રાજકીય ખેલ બદલાઈ ગયો અને 2013ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી. એટલું જ નહીં, તે પછીની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસની બેઠકો સતત ઘટતી ગઈ.

Next Post
‘રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન’, AAP નેતાનું ચોંકાવનારું નિવેદન | Aam A…

'રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન', AAP નેતાનું ચોંકાવનારું નિવેદન | Aam A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ, ચૂંટણીમાં નારાજ નેતાઓએ અંદરખાને ખેલ કર્યો હોવાની ચર્ચા, એક્શન…

અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ, ચૂંટણીમાં નારાજ નેતાઓએ અંદરખાને ખેલ કર્યો હોવાની ચર્ચા, એક્શન…

‘રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન’, AAP નેતાનું ચોંકાવનારું નિવેદન | Aam A…

‘રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન’, AAP નેતાનું ચોંકાવનારું નિવેદન | Aam A…

આમ આદમી પાર્ટીમાં બળવાથી ભાજપ કરતાં કોંગ્રેસને વધુ ફાયદો? આ રાજ્યોમાં ‘જેકપોટ’ લાગી શકે | AAP Crisis…

આમ આદમી પાર્ટીમાં બળવાથી ભાજપ કરતાં કોંગ્રેસને વધુ ફાયદો? આ રાજ્યોમાં ‘જેકપોટ’ લાગી શકે | AAP Crisis…

‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર | Rahul Gandhi Sl…

‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર | Rahul Gandhi Sl…

Recent News

અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ, ચૂંટણીમાં નારાજ નેતાઓએ અંદરખાને ખેલ કર્યો હોવાની ચર્ચા, એક્શન…

અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ, ચૂંટણીમાં નારાજ નેતાઓએ અંદરખાને ખેલ કર્યો હોવાની ચર્ચા, એક્શન…

‘રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન’, AAP નેતાનું ચોંકાવનારું નિવેદન | Aam A…

‘રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન’, AAP નેતાનું ચોંકાવનારું નિવેદન | Aam A…

આમ આદમી પાર્ટીમાં બળવાથી ભાજપ કરતાં કોંગ્રેસને વધુ ફાયદો? આ રાજ્યોમાં ‘જેકપોટ’ લાગી શકે | AAP Crisis…

આમ આદમી પાર્ટીમાં બળવાથી ભાજપ કરતાં કોંગ્રેસને વધુ ફાયદો? આ રાજ્યોમાં ‘જેકપોટ’ લાગી શકે | AAP Crisis…

‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર | Rahul Gandhi Sl…

‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર | Rahul Gandhi Sl…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ, ચૂંટણીમાં નારાજ નેતાઓએ અંદરખાને ખેલ કર્યો હોવાની ચર્ચા, એક્શન…
GUJARAT

અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ, ચૂંટણીમાં નારાજ નેતાઓએ અંદરખાને ખેલ કર્યો હોવાની ચર્ચા, એક્શન…

Surat Municipal Corporation Election: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 59.32 ટકા જેટલું મતદાન થયું છે. આ ચૂંટણીમાં ભાજપ જીતશે તેવો આશાવાદ વ્યક્ત...

Read more

‘રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન’, AAP નેતાનું ચોંકાવનારું નિવેદન | Aam A…

આમ આદમી પાર્ટીમાં બળવાથી ભાજપ કરતાં કોંગ્રેસને વધુ ફાયદો? આ રાજ્યોમાં ‘જેકપોટ’ લાગી શકે | AAP Crisis…

‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર | Rahul Gandhi Sl…

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી | India …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In