• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ બનાવવામાં પડોશી દેશ માહેર: UNમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર | india…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ બનાવવામાં પડોશી દેશ માહેર: UNમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર | india…
0
VIEWS
Share on FacebookShare on Twitter



India at UN: સંયુક્ત રાષ્ટ્ર(UN)ના મંચ પર ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના ખોટા પ્રોપેગૅન્ડાની પોલ ખોલી નાખી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારતનો પશ્ચિમી પાડોશી દેશ પોતાની ધાર્મિક ઓળખને હથિયાર તરીકે વાપરે છે અને પોતાના સંકુચિત રાજકીય ફાયદા માટે યુએન જેવા પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યો છે.

માત્ર એક ધર્મ પર ધ્યાન આપવાને બદલે નિષ્પક્ષ રહેવા ભારતની સલાહ

ભારતીય પ્રતિનિધિએ ભારતની વિવિધતા અને સહિષ્ણુતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત એક એવો દેશ છે જ્યાં દુનિયાના લગભગ તમામ મુખ્ય ધર્મના લોકો શાંતિપૂર્ણ રીતે સાથે રહે છે. હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ જેવા ચાર મોટા ધર્મોની ઉત્પત્તિ ભારતમાં જ થઈ છે, તેથી ભારત ધાર્મિક ભેદભાવ મુક્ત વિશ્વની જરૂરિયાતને અન્ય કોઈ પણ દેશ કરતા વધુ સારી રીતે સમજે છે. તેમણે યુએનને પણ અરીસો બતાવતા કહ્યું કે, આ સંસ્થાની સ્થાપના ધર્મ અને રાજનીતિથી ઉપર ઉઠીને કામ કરવા માટે થઈ હતી, તેથી કોઈ એક ચોક્કસ ધર્મ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમામ ધર્મો પ્રત્યેની અસહિષ્ણુતા દૂર કરવા પર ભાર મૂકવો જોઈએ.

આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું

પાકિસ્તાનના પ્રોપેગૅન્ડાની પોલ ખોલી

પાકિસ્તાનની બેવડી નીતિ પર પ્રહાર કરતા પી. હરીશે સવાલ ઉઠાવ્યો કે જે દેશ ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ ઘડે છે, તે પોતાના દેશમાં અહમદિયા સમુદાય પર થતા અત્યાચારો અથવા અફઘાન શરણાર્થીઓને બળજબરીથી પાછા કાઢવાની ઘટનાઓને શું નામ આપશે? તેમણે ઓઆઈસી(OIC) જેવા સંગઠનોના દુરુપયોગ અંગે પણ ચેતવણી આપી હતી. અંતમાં ભારતે ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં તમામ ધર્મોના લોકો પોતાની મરજીથી પ્રતિનિધિઓ ચૂંટે છે અને યુએનને અપીલ કરી કે તેઓ પોતાનો સમય અને સંસાધનો એવા સમાજના નિર્માણમાં ખર્ચે જ્યાં દરેક વ્યક્તિના અધિકારો સુરક્ષિત હોય.


ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ બનાવવામાં પડોશી દેશ માહેર: UNમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર 2 - image



India at UN: સંયુક્ત રાષ્ટ્ર(UN)ના મંચ પર ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના ખોટા પ્રોપેગૅન્ડાની પોલ ખોલી નાખી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારતનો પશ્ચિમી પાડોશી દેશ પોતાની ધાર્મિક ઓળખને હથિયાર તરીકે વાપરે છે અને પોતાના સંકુચિત રાજકીય ફાયદા માટે યુએન જેવા પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યો છે.

માત્ર એક ધર્મ પર ધ્યાન આપવાને બદલે નિષ્પક્ષ રહેવા ભારતની સલાહ

ભારતીય પ્રતિનિધિએ ભારતની વિવિધતા અને સહિષ્ણુતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત એક એવો દેશ છે જ્યાં દુનિયાના લગભગ તમામ મુખ્ય ધર્મના લોકો શાંતિપૂર્ણ રીતે સાથે રહે છે. હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ જેવા ચાર મોટા ધર્મોની ઉત્પત્તિ ભારતમાં જ થઈ છે, તેથી ભારત ધાર્મિક ભેદભાવ મુક્ત વિશ્વની જરૂરિયાતને અન્ય કોઈ પણ દેશ કરતા વધુ સારી રીતે સમજે છે. તેમણે યુએનને પણ અરીસો બતાવતા કહ્યું કે, આ સંસ્થાની સ્થાપના ધર્મ અને રાજનીતિથી ઉપર ઉઠીને કામ કરવા માટે થઈ હતી, તેથી કોઈ એક ચોક્કસ ધર્મ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમામ ધર્મો પ્રત્યેની અસહિષ્ણુતા દૂર કરવા પર ભાર મૂકવો જોઈએ.

આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું

પાકિસ્તાનના પ્રોપેગૅન્ડાની પોલ ખોલી

પાકિસ્તાનની બેવડી નીતિ પર પ્રહાર કરતા પી. હરીશે સવાલ ઉઠાવ્યો કે જે દેશ ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ ઘડે છે, તે પોતાના દેશમાં અહમદિયા સમુદાય પર થતા અત્યાચારો અથવા અફઘાન શરણાર્થીઓને બળજબરીથી પાછા કાઢવાની ઘટનાઓને શું નામ આપશે? તેમણે ઓઆઈસી(OIC) જેવા સંગઠનોના દુરુપયોગ અંગે પણ ચેતવણી આપી હતી. અંતમાં ભારતે ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં તમામ ધર્મોના લોકો પોતાની મરજીથી પ્રતિનિધિઓ ચૂંટે છે અને યુએનને અપીલ કરી કે તેઓ પોતાનો સમય અને સંસાધનો એવા સમાજના નિર્માણમાં ખર્ચે જ્યાં દરેક વ્યક્તિના અધિકારો સુરક્ષિત હોય.


ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ બનાવવામાં પડોશી દેશ માહેર: UNમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

Load More



India at UN: સંયુક્ત રાષ્ટ્ર(UN)ના મંચ પર ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના ખોટા પ્રોપેગૅન્ડાની પોલ ખોલી નાખી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારતનો પશ્ચિમી પાડોશી દેશ પોતાની ધાર્મિક ઓળખને હથિયાર તરીકે વાપરે છે અને પોતાના સંકુચિત રાજકીય ફાયદા માટે યુએન જેવા પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યો છે.

માત્ર એક ધર્મ પર ધ્યાન આપવાને બદલે નિષ્પક્ષ રહેવા ભારતની સલાહ

ભારતીય પ્રતિનિધિએ ભારતની વિવિધતા અને સહિષ્ણુતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત એક એવો દેશ છે જ્યાં દુનિયાના લગભગ તમામ મુખ્ય ધર્મના લોકો શાંતિપૂર્ણ રીતે સાથે રહે છે. હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ જેવા ચાર મોટા ધર્મોની ઉત્પત્તિ ભારતમાં જ થઈ છે, તેથી ભારત ધાર્મિક ભેદભાવ મુક્ત વિશ્વની જરૂરિયાતને અન્ય કોઈ પણ દેશ કરતા વધુ સારી રીતે સમજે છે. તેમણે યુએનને પણ અરીસો બતાવતા કહ્યું કે, આ સંસ્થાની સ્થાપના ધર્મ અને રાજનીતિથી ઉપર ઉઠીને કામ કરવા માટે થઈ હતી, તેથી કોઈ એક ચોક્કસ ધર્મ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમામ ધર્મો પ્રત્યેની અસહિષ્ણુતા દૂર કરવા પર ભાર મૂકવો જોઈએ.

આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું

પાકિસ્તાનના પ્રોપેગૅન્ડાની પોલ ખોલી

પાકિસ્તાનની બેવડી નીતિ પર પ્રહાર કરતા પી. હરીશે સવાલ ઉઠાવ્યો કે જે દેશ ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ ઘડે છે, તે પોતાના દેશમાં અહમદિયા સમુદાય પર થતા અત્યાચારો અથવા અફઘાન શરણાર્થીઓને બળજબરીથી પાછા કાઢવાની ઘટનાઓને શું નામ આપશે? તેમણે ઓઆઈસી(OIC) જેવા સંગઠનોના દુરુપયોગ અંગે પણ ચેતવણી આપી હતી. અંતમાં ભારતે ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં તમામ ધર્મોના લોકો પોતાની મરજીથી પ્રતિનિધિઓ ચૂંટે છે અને યુએનને અપીલ કરી કે તેઓ પોતાનો સમય અને સંસાધનો એવા સમાજના નિર્માણમાં ખર્ચે જ્યાં દરેક વ્યક્તિના અધિકારો સુરક્ષિત હોય.


ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ બનાવવામાં પડોશી દેશ માહેર: UNમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર 2 - image



India at UN: સંયુક્ત રાષ્ટ્ર(UN)ના મંચ પર ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના ખોટા પ્રોપેગૅન્ડાની પોલ ખોલી નાખી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારતનો પશ્ચિમી પાડોશી દેશ પોતાની ધાર્મિક ઓળખને હથિયાર તરીકે વાપરે છે અને પોતાના સંકુચિત રાજકીય ફાયદા માટે યુએન જેવા પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યો છે.

માત્ર એક ધર્મ પર ધ્યાન આપવાને બદલે નિષ્પક્ષ રહેવા ભારતની સલાહ

ભારતીય પ્રતિનિધિએ ભારતની વિવિધતા અને સહિષ્ણુતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત એક એવો દેશ છે જ્યાં દુનિયાના લગભગ તમામ મુખ્ય ધર્મના લોકો શાંતિપૂર્ણ રીતે સાથે રહે છે. હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ જેવા ચાર મોટા ધર્મોની ઉત્પત્તિ ભારતમાં જ થઈ છે, તેથી ભારત ધાર્મિક ભેદભાવ મુક્ત વિશ્વની જરૂરિયાતને અન્ય કોઈ પણ દેશ કરતા વધુ સારી રીતે સમજે છે. તેમણે યુએનને પણ અરીસો બતાવતા કહ્યું કે, આ સંસ્થાની સ્થાપના ધર્મ અને રાજનીતિથી ઉપર ઉઠીને કામ કરવા માટે થઈ હતી, તેથી કોઈ એક ચોક્કસ ધર્મ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમામ ધર્મો પ્રત્યેની અસહિષ્ણુતા દૂર કરવા પર ભાર મૂકવો જોઈએ.

આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, જાણો ક્યાં કોણ જીત્યું

પાકિસ્તાનના પ્રોપેગૅન્ડાની પોલ ખોલી

પાકિસ્તાનની બેવડી નીતિ પર પ્રહાર કરતા પી. હરીશે સવાલ ઉઠાવ્યો કે જે દેશ ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ ઘડે છે, તે પોતાના દેશમાં અહમદિયા સમુદાય પર થતા અત્યાચારો અથવા અફઘાન શરણાર્થીઓને બળજબરીથી પાછા કાઢવાની ઘટનાઓને શું નામ આપશે? તેમણે ઓઆઈસી(OIC) જેવા સંગઠનોના દુરુપયોગ અંગે પણ ચેતવણી આપી હતી. અંતમાં ભારતે ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં તમામ ધર્મોના લોકો પોતાની મરજીથી પ્રતિનિધિઓ ચૂંટે છે અને યુએનને અપીલ કરી કે તેઓ પોતાનો સમય અને સંસાધનો એવા સમાજના નિર્માણમાં ખર્ચે જ્યાં દરેક વ્યક્તિના અધિકારો સુરક્ષિત હોય.


ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ બનાવવામાં પડોશી દેશ માહેર: UNમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર 2 - image

Next Post
પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો: USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ | India Rej…

પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો: USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ | India Rej...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…

‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…

Recent News

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…

‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…
GUJARAT

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

Maharashtra Sabha Mandap Collapses: મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના માનવત તાલુકા સ્થિત પ્રસિદ્ધ યશવાડી મારૂતિ મંદિર પરિસરમાં આજે શનિવારે મોટી દુર્ઘટના સર્જાઈ....

Read more

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…

આવતીકાલે NEET UGની પુનઃ પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂર્ણ, સોશિયલ મીડિયા પર રહેશે બાજ નજર | neet…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In