• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈદમાં ગાયની કુરબાની અનિવાર્ય નથી, જાહેરમાં વધ ન થઈ શકે : કલકત્તા હાઈકોર્ટ | Cow sacrifice not mandat…

satyasamachar by satyasamachar
May 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઈદમાં ગાયની કુરબાની અનિવાર્ય નથી, જાહેરમાં વધ ન થઈ શકે : કલકત્તા હાઈકોર્ટ | Cow sacrifice not mandat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in …

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in …

પોરબંદરમાં સગાઇ તોડવાની માથાકૂટમાં મંગેતર દ્વારા નણંદની ઘાતકી હત્યા | Sister in law brutally murdere…

પોરબંદરમાં સગાઇ તોડવાની માથાકૂટમાં મંગેતર દ્વારા નણંદની ઘાતકી હત્યા | Sister in law brutally murdere…

Load More


– કલકત્તા હાઈકોર્ટે 2018નાં તેમના આદેશને જ ફરી ટાંક્યો

– પશ્ચિમ બંગાળ સરકારે પશુવધને લગતા જે નિયમો બનાવ્યા છે તેના પર સ્ટે મૂકવાનો કલકત્તા હાઈકોર્ટનો ઈનકાર

કલકત્તા : પશ્ચિમ બંગાળની સરકારે ૧૩મી મેના રોજ બકરી ઈદને લઈને નવું નોટિફિકેશન જારી કર્યું હતું. એ મુજબ બકરી ઈદે જાહેરમાં કુરબાની આપી શકાશે નહીં. તે ઉપરાંત ગાયના વધ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેની સામે કલકત્તા હાઈકોર્ટમાં અરજી થઈ હતી. આ નિયમ પર સ્ટે મૂકવાની માગણી થઈ હતી, પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જાહેરમાં પશુવધ થઈ શકે નહીં ને ગાયની કુરબાની ઈસ્લામમાં ફરજિયાત નથી.

કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ સુજોય પોલ અને ન્યાયધીશ પાર્થ સારથી સેનની બેંચે બકરી ઈદ પહેલાં પશુવધના સંદર્ભમાં થયેલી અરજીની સુનાવણી હાથ ધરી હતી. 

૧૪મી મેના રોજ પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે જાહેરમાં ગાયની કુરબાની પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન આપ્યું હતું. તેની સામે સ્ટે મૂકવા અરજદારે કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી. ૨૭મી કે ૨૮મી મેના રોજ આવનારી બકરી ઈદના ઉત્સવ પર પશુબલી ધાર્મિક બાબત હોવાથી તેની પરવાનગી આપવાની માગણી અરજીમાં થઈ હતી.

એ અરજીમાં રાજ્ય વતી પણ દલીલો કોર્ટે સાંભળી હતી અને કેન્દ્રીય પ્રતિનિધિની દલીલો પણ સાંભળી હતી. એ પછી કલકત્તા હાઈકોર્ટે તેમનો જ ૨૦૧૮નો ચુકાદો યાદ અપાવીને કહ્યું હતું કે આ પહેલી વખતનું નોટિફિકેશન નથી. 

અગાઉ ૨૦૧૮માં પણ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જાહેરમાં પશુવધ ન થવો જોઈએ. 

વળી, ગાયની કુરબાની અનિવાર્ય નથી. ગાયની કુરબાની ઈસ્લામ ધર્મનો અભિન્ન હિસ્સો નથી એ બાબતનો ખ્યાલ રાખવો જોઈએ. કોર્ટે સરકારને તાકીદ કરી હતી કે માત્ર ગાયનો જ નહીં, ગાય-ભેંસ જેવા પશુઓનો જાહેરમાં વધ નહીં કરી શકાય એવી સ્પષ્ટતા સાથેનું નવું નોટિફિકેશન કોર્ટના આદેશના ૨૪ કલાકમાં જાહેર કરશો.

Next Post
જૂનાગઢ-સોમનાથ હાઈવે પર ખેડૂતોનો ચક્કાજામ, પંપ પર બંદોબસ્તની નોબત | Farmers block road on Junagadh So…

જૂનાગઢ-સોમનાથ હાઈવે પર ખેડૂતોનો ચક્કાજામ, પંપ પર બંદોબસ્તની નોબત | Farmers block road on Junagadh So...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in …

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in …

પોરબંદરમાં સગાઇ તોડવાની માથાકૂટમાં મંગેતર દ્વારા નણંદની ઘાતકી હત્યા | Sister in law brutally murdere…

પોરબંદરમાં સગાઇ તોડવાની માથાકૂટમાં મંગેતર દ્વારા નણંદની ઘાતકી હત્યા | Sister in law brutally murdere…

તળાવ ઊંડું ઉતારવા મામલે તીથવાની ગ્રામ પંચાયતમાં મારામારી થઈ પડી | Fight breaks out in Tithwani Gram …

તળાવ ઊંડું ઉતારવા મામલે તીથવાની ગ્રામ પંચાયતમાં મારામારી થઈ પડી | Fight breaks out in Tithwani Gram …

Recent News

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in …

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in …

પોરબંદરમાં સગાઇ તોડવાની માથાકૂટમાં મંગેતર દ્વારા નણંદની ઘાતકી હત્યા | Sister in law brutally murdere…

પોરબંદરમાં સગાઇ તોડવાની માથાકૂટમાં મંગેતર દ્વારા નણંદની ઘાતકી હત્યા | Sister in law brutally murdere…

તળાવ ઊંડું ઉતારવા મામલે તીથવાની ગ્રામ પંચાયતમાં મારામારી થઈ પડી | Fight breaks out in Tithwani Gram …

તળાવ ઊંડું ઉતારવા મામલે તીથવાની ગ્રામ પંચાયતમાં મારામારી થઈ પડી | Fight breaks out in Tithwani Gram …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…
GUJARAT

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના વિવિધ વિભાગોમાં એફવાયની બેઠકો સામે  પ્રવેશ માટે ફોર્મ ઓછા ભરાયા હોવાથી એપ્ટિટયુડ ટેસ્ટ લેવાની અને...

Read more

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in …

પોરબંદરમાં સગાઇ તોડવાની માથાકૂટમાં મંગેતર દ્વારા નણંદની ઘાતકી હત્યા | Sister in law brutally murdere…

તળાવ ઊંડું ઉતારવા મામલે તીથવાની ગ્રામ પંચાયતમાં મારામારી થઈ પડી | Fight breaks out in Tithwani Gram …

આડા સંબંધની શંકા રાખીને પતિએ ઈંટના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી | Suspecting an affair husband kills w…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In