• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

satyasamachar by satyasamachar
June 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Eknath Shinde BJP rift: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ઓપરેશન ટાઇગર’ પૂરું થતાંની સાથે જ હવે એ સવાલ તેજ બન્યો છે કે રાજ્યના અસલી ટાઇગર કોણ છે? એકનાથ શિંદેએ જોરદાર શક્તિપ્રદર્શન કરીને ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સાંસદોને પોતાની પાર્ટીમાં સામેલ કરી દીધા છે, એટલું જ નહીં તેમના વધુ ત્રણ ધારાસભ્યો પણ શિંદેના સંપર્કમાં હોવાની ચર્ચા છે. જોકે, આ જ મંચ પરથી એકનાથ શિંદેએ એક એવી જાહેરાત કરી દીધી છે જેને દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ ગઠબંધન માટે મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. શિંદેએ આ તમામ 6 સાંસદોને પાર્ટીમાં સામેલ કરવાની સાથે જ આગામી ચૂંટણી માટે તેમની ટિકિટ પણ કન્ફર્મ કરી દીધી છે.

બેઠકોની વહેંચણી પર ભાજપ અને શિંદે સેના આમને-સામને

વાત માત્ર ટિકિટની નથી, પરંતુ ઓમરાજે નિમ્બાલકરની ધારાશિવ બેઠક, સંજય જાધવની પરભણી અને સંજય દીના પાટિલની ઉત્તર-પૂર્વ મુંબઈ બેઠક હાલ મહાયુતિમાં ભાજપ અને NCPના કબજામાં છે. આ બેઠકો પર ભાજપ મજબૂત હોવા છતાં, એકનાથ શિંદેએ પૂરા આત્મવિશ્વાસ સાથે જાહેરાત કરી છે કે 2029ની લોકસભા ચૂંટણીમાં આ તમામ નેતાઓ શિવસેનાની ટિકિટ પર જ ચૂંટણી લડશે. શિંદેના આ નિર્ણયથી સીધો ભાજપની બેઠકો પર દાવો કરાયો છે, જેના કારણે હવે એ સવાલ ઊભો થયો છે કે શું દેવેન્દ્ર ફડણવીસ આ બેઠકો શિંદે સેનાને આપવા તૈયાર થશે?

પક્ષની અંદર અને ગઠબંધનમાં ટકરાવ વધવાની આશંકા

બીજી તરફ, શિરડીના સાંસદ ભાઉસાહેબ વાકચૌરે શિંદે સેનામાં સામેલ થતાં અને આગામી ચૂંટણી લડવાની જાહેરાત થતાં હવે સદાશિવ લોખંડે શું કરશે તેવો મોટો સવાલ ઊભો થયો છે. હિંગોલીથી જીતેલા હેમંત પાટિલના કિસ્સામાં પણ આવી જ ગૂંચવણ ઊભી થઈ છે, કારણ કે શિંદેએ નાગેશ પાટિલ અષ્ટિકરને 2029 માટે ટિકિટ જાહેર કરીને હેમંત પાટિલ માટે મુશ્કેલીઓ વધારી દીધી છે.

આ પણ વાંચો: CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા!

ભાજપ અને NCP સાથે શિંદેનો રાજકીય દાવ

એકનાથ શિંદેએ NCPના કબજાવાળી ધારાશિવ બેઠક અને ભાજપના વર્ચસ્વવાળી પરભણી તથા ઉત્તર-પૂર્વ મુંબઈ લોકસભા બેઠક પર પોતાનો દાવો કરીને બંને પક્ષોની ચિંતા વધારી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે ભવિષ્યમાં આ બેઠકોની અદલાબદલી (સીટ શેરિંગ) થશે, કે પછી એકનાથ શિંદેએ માત્ર પક્ષમાં સામેલ થયેલા નવા સાંસદોનો ઉત્સાહ વધારવા માટે જ આ જાહેરાત કરી છે! આ તો આગામી સમય જ બતાવશે.



Eknath Shinde BJP rift: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ઓપરેશન ટાઇગર’ પૂરું થતાંની સાથે જ હવે એ સવાલ તેજ બન્યો છે કે રાજ્યના અસલી ટાઇગર કોણ છે? એકનાથ શિંદેએ જોરદાર શક્તિપ્રદર્શન કરીને ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સાંસદોને પોતાની પાર્ટીમાં સામેલ કરી દીધા છે, એટલું જ નહીં તેમના વધુ ત્રણ ધારાસભ્યો પણ શિંદેના સંપર્કમાં હોવાની ચર્ચા છે. જોકે, આ જ મંચ પરથી એકનાથ શિંદેએ એક એવી જાહેરાત કરી દીધી છે જેને દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ ગઠબંધન માટે મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. શિંદેએ આ તમામ 6 સાંસદોને પાર્ટીમાં સામેલ કરવાની સાથે જ આગામી ચૂંટણી માટે તેમની ટિકિટ પણ કન્ફર્મ કરી દીધી છે.

બેઠકોની વહેંચણી પર ભાજપ અને શિંદે સેના આમને-સામને

વાત માત્ર ટિકિટની નથી, પરંતુ ઓમરાજે નિમ્બાલકરની ધારાશિવ બેઠક, સંજય જાધવની પરભણી અને સંજય દીના પાટિલની ઉત્તર-પૂર્વ મુંબઈ બેઠક હાલ મહાયુતિમાં ભાજપ અને NCPના કબજામાં છે. આ બેઠકો પર ભાજપ મજબૂત હોવા છતાં, એકનાથ શિંદેએ પૂરા આત્મવિશ્વાસ સાથે જાહેરાત કરી છે કે 2029ની લોકસભા ચૂંટણીમાં આ તમામ નેતાઓ શિવસેનાની ટિકિટ પર જ ચૂંટણી લડશે. શિંદેના આ નિર્ણયથી સીધો ભાજપની બેઠકો પર દાવો કરાયો છે, જેના કારણે હવે એ સવાલ ઊભો થયો છે કે શું દેવેન્દ્ર ફડણવીસ આ બેઠકો શિંદે સેનાને આપવા તૈયાર થશે?

પક્ષની અંદર અને ગઠબંધનમાં ટકરાવ વધવાની આશંકા

બીજી તરફ, શિરડીના સાંસદ ભાઉસાહેબ વાકચૌરે શિંદે સેનામાં સામેલ થતાં અને આગામી ચૂંટણી લડવાની જાહેરાત થતાં હવે સદાશિવ લોખંડે શું કરશે તેવો મોટો સવાલ ઊભો થયો છે. હિંગોલીથી જીતેલા હેમંત પાટિલના કિસ્સામાં પણ આવી જ ગૂંચવણ ઊભી થઈ છે, કારણ કે શિંદેએ નાગેશ પાટિલ અષ્ટિકરને 2029 માટે ટિકિટ જાહેર કરીને હેમંત પાટિલ માટે મુશ્કેલીઓ વધારી દીધી છે.

આ પણ વાંચો: CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા!

ભાજપ અને NCP સાથે શિંદેનો રાજકીય દાવ

એકનાથ શિંદેએ NCPના કબજાવાળી ધારાશિવ બેઠક અને ભાજપના વર્ચસ્વવાળી પરભણી તથા ઉત્તર-પૂર્વ મુંબઈ લોકસભા બેઠક પર પોતાનો દાવો કરીને બંને પક્ષોની ચિંતા વધારી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે ભવિષ્યમાં આ બેઠકોની અદલાબદલી (સીટ શેરિંગ) થશે, કે પછી એકનાથ શિંદેએ માત્ર પક્ષમાં સામેલ થયેલા નવા સાંસદોનો ઉત્સાહ વધારવા માટે જ આ જાહેરાત કરી છે! આ તો આગામી સમય જ બતાવશે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

Load More



Eknath Shinde BJP rift: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ઓપરેશન ટાઇગર’ પૂરું થતાંની સાથે જ હવે એ સવાલ તેજ બન્યો છે કે રાજ્યના અસલી ટાઇગર કોણ છે? એકનાથ શિંદેએ જોરદાર શક્તિપ્રદર્શન કરીને ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સાંસદોને પોતાની પાર્ટીમાં સામેલ કરી દીધા છે, એટલું જ નહીં તેમના વધુ ત્રણ ધારાસભ્યો પણ શિંદેના સંપર્કમાં હોવાની ચર્ચા છે. જોકે, આ જ મંચ પરથી એકનાથ શિંદેએ એક એવી જાહેરાત કરી દીધી છે જેને દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ ગઠબંધન માટે મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. શિંદેએ આ તમામ 6 સાંસદોને પાર્ટીમાં સામેલ કરવાની સાથે જ આગામી ચૂંટણી માટે તેમની ટિકિટ પણ કન્ફર્મ કરી દીધી છે.

બેઠકોની વહેંચણી પર ભાજપ અને શિંદે સેના આમને-સામને

વાત માત્ર ટિકિટની નથી, પરંતુ ઓમરાજે નિમ્બાલકરની ધારાશિવ બેઠક, સંજય જાધવની પરભણી અને સંજય દીના પાટિલની ઉત્તર-પૂર્વ મુંબઈ બેઠક હાલ મહાયુતિમાં ભાજપ અને NCPના કબજામાં છે. આ બેઠકો પર ભાજપ મજબૂત હોવા છતાં, એકનાથ શિંદેએ પૂરા આત્મવિશ્વાસ સાથે જાહેરાત કરી છે કે 2029ની લોકસભા ચૂંટણીમાં આ તમામ નેતાઓ શિવસેનાની ટિકિટ પર જ ચૂંટણી લડશે. શિંદેના આ નિર્ણયથી સીધો ભાજપની બેઠકો પર દાવો કરાયો છે, જેના કારણે હવે એ સવાલ ઊભો થયો છે કે શું દેવેન્દ્ર ફડણવીસ આ બેઠકો શિંદે સેનાને આપવા તૈયાર થશે?

પક્ષની અંદર અને ગઠબંધનમાં ટકરાવ વધવાની આશંકા

બીજી તરફ, શિરડીના સાંસદ ભાઉસાહેબ વાકચૌરે શિંદે સેનામાં સામેલ થતાં અને આગામી ચૂંટણી લડવાની જાહેરાત થતાં હવે સદાશિવ લોખંડે શું કરશે તેવો મોટો સવાલ ઊભો થયો છે. હિંગોલીથી જીતેલા હેમંત પાટિલના કિસ્સામાં પણ આવી જ ગૂંચવણ ઊભી થઈ છે, કારણ કે શિંદેએ નાગેશ પાટિલ અષ્ટિકરને 2029 માટે ટિકિટ જાહેર કરીને હેમંત પાટિલ માટે મુશ્કેલીઓ વધારી દીધી છે.

આ પણ વાંચો: CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા!

ભાજપ અને NCP સાથે શિંદેનો રાજકીય દાવ

એકનાથ શિંદેએ NCPના કબજાવાળી ધારાશિવ બેઠક અને ભાજપના વર્ચસ્વવાળી પરભણી તથા ઉત્તર-પૂર્વ મુંબઈ લોકસભા બેઠક પર પોતાનો દાવો કરીને બંને પક્ષોની ચિંતા વધારી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે ભવિષ્યમાં આ બેઠકોની અદલાબદલી (સીટ શેરિંગ) થશે, કે પછી એકનાથ શિંદેએ માત્ર પક્ષમાં સામેલ થયેલા નવા સાંસદોનો ઉત્સાહ વધારવા માટે જ આ જાહેરાત કરી છે! આ તો આગામી સમય જ બતાવશે.



Eknath Shinde BJP rift: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ઓપરેશન ટાઇગર’ પૂરું થતાંની સાથે જ હવે એ સવાલ તેજ બન્યો છે કે રાજ્યના અસલી ટાઇગર કોણ છે? એકનાથ શિંદેએ જોરદાર શક્તિપ્રદર્શન કરીને ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સાંસદોને પોતાની પાર્ટીમાં સામેલ કરી દીધા છે, એટલું જ નહીં તેમના વધુ ત્રણ ધારાસભ્યો પણ શિંદેના સંપર્કમાં હોવાની ચર્ચા છે. જોકે, આ જ મંચ પરથી એકનાથ શિંદેએ એક એવી જાહેરાત કરી દીધી છે જેને દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ ગઠબંધન માટે મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. શિંદેએ આ તમામ 6 સાંસદોને પાર્ટીમાં સામેલ કરવાની સાથે જ આગામી ચૂંટણી માટે તેમની ટિકિટ પણ કન્ફર્મ કરી દીધી છે.

બેઠકોની વહેંચણી પર ભાજપ અને શિંદે સેના આમને-સામને

વાત માત્ર ટિકિટની નથી, પરંતુ ઓમરાજે નિમ્બાલકરની ધારાશિવ બેઠક, સંજય જાધવની પરભણી અને સંજય દીના પાટિલની ઉત્તર-પૂર્વ મુંબઈ બેઠક હાલ મહાયુતિમાં ભાજપ અને NCPના કબજામાં છે. આ બેઠકો પર ભાજપ મજબૂત હોવા છતાં, એકનાથ શિંદેએ પૂરા આત્મવિશ્વાસ સાથે જાહેરાત કરી છે કે 2029ની લોકસભા ચૂંટણીમાં આ તમામ નેતાઓ શિવસેનાની ટિકિટ પર જ ચૂંટણી લડશે. શિંદેના આ નિર્ણયથી સીધો ભાજપની બેઠકો પર દાવો કરાયો છે, જેના કારણે હવે એ સવાલ ઊભો થયો છે કે શું દેવેન્દ્ર ફડણવીસ આ બેઠકો શિંદે સેનાને આપવા તૈયાર થશે?

પક્ષની અંદર અને ગઠબંધનમાં ટકરાવ વધવાની આશંકા

બીજી તરફ, શિરડીના સાંસદ ભાઉસાહેબ વાકચૌરે શિંદે સેનામાં સામેલ થતાં અને આગામી ચૂંટણી લડવાની જાહેરાત થતાં હવે સદાશિવ લોખંડે શું કરશે તેવો મોટો સવાલ ઊભો થયો છે. હિંગોલીથી જીતેલા હેમંત પાટિલના કિસ્સામાં પણ આવી જ ગૂંચવણ ઊભી થઈ છે, કારણ કે શિંદેએ નાગેશ પાટિલ અષ્ટિકરને 2029 માટે ટિકિટ જાહેર કરીને હેમંત પાટિલ માટે મુશ્કેલીઓ વધારી દીધી છે.

આ પણ વાંચો: CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા!

ભાજપ અને NCP સાથે શિંદેનો રાજકીય દાવ

એકનાથ શિંદેએ NCPના કબજાવાળી ધારાશિવ બેઠક અને ભાજપના વર્ચસ્વવાળી પરભણી તથા ઉત્તર-પૂર્વ મુંબઈ લોકસભા બેઠક પર પોતાનો દાવો કરીને બંને પક્ષોની ચિંતા વધારી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે ભવિષ્યમાં આ બેઠકોની અદલાબદલી (સીટ શેરિંગ) થશે, કે પછી એકનાથ શિંદેએ માત્ર પક્ષમાં સામેલ થયેલા નવા સાંસદોનો ઉત્સાહ વધારવા માટે જ આ જાહેરાત કરી છે! આ તો આગામી સમય જ બતાવશે.

Next Post
જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

Recent News

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…
GUJARAT

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

Jamnagar News: જામનગરના બેડી સોઢા ફળી વિસ્તારમાં મોહરમની નિયાઝની પ્રસાદી લેવા જેવી સામાન્ય બાબતમાં બાળકો વચ્ચે થયેલી ધકામુક્કીએ મોટું સ્વરૂપ...

Read more

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In