• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉમરેઠમાં જમીન કૌભાંડનો પર્દાફાશ : બોગસ ખેડૂત બનવાના ખેલમાં સામસામે ફરિયાદ | Land scam exposed in Umr…

satyasamachar by satyasamachar
January 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઉમરેઠમાં જમીન કૌભાંડનો પર્દાફાશ : બોગસ ખેડૂત બનવાના ખેલમાં સામસામે ફરિયાદ | Land scam exposed in Umr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે આજે વડોદરા વિભાગની અનેક ટ્રેનો પ્રભાવિત | Many trains in Vadodara divi…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે આજે વડોદરા વિભાગની અનેક ટ્રેનો પ્રભાવિત | Many trains in Vadodara divi…

વડોદરા રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી | Incidents of overhead wire breakage i…

વડોદરા રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી | Incidents of overhead wire breakage i…

વડોદરા રેલવે વિભાગને એક વર્ષમાં રૂ. 697 કરોડની આવક | Vadodara Railway Department earns Rs 697 crore …

વડોદરા રેલવે વિભાગને એક વર્ષમાં રૂ. 697 કરોડની આવક | Vadodara Railway Department earns Rs 697 crore …

Load More


– પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો

– મરણના ખોટા દાખલા અને રદ થયેલા પાવર ઓફ એટર્નીના આધારે જમીનના વેચાણના ગંભીર આક્ષેપો

આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ અને સુંદલપુરા ગામની સીમમાં આવેલી જમીનો બોગસ અને બનાવટી દસ્તાવેજોના આધારે વેચાણ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે બે પક્ષો દ્વારા સામસામે ફરિયાદ કરવામાં આવી છે. ઉમરેઠ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યોે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ઉમરેઠમાં બોગસ ખેડૂત બની જમીન ખરીદીનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ ઉઠી હતી, ત્યારે હવે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા નગરમાં વિવિધ ચર્ચાઓ વહેતી થઈ છે. 

ઉમરેઠના નકુલકુમાર કિરીટભાઈ ગાભા વાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રતનપુરાના દિનેશભાઈ અંબાલાલ રાવળ, સિદ્ધાર્થ ઉર્ફે રાહુલ દિનેશભાઈ રાવળએ ગુનાહિત કાવતરું રચીને નવી શરતની જમીનો જૂની શરતમાં તબદીલ કરવા માટે સિદ્ધાર્થ રાવલે વૈભવ ભુપેન્દ્રભાઈ પટેલ, નિલેશકુમાર હસમુખભાઈ દલવાડી અને અમરભાઈ મહેન્દ્રભાઈ જોશીનો સંપર્ક કર્યોે હતો. વૈભવ પટેલની ઓફિસમાં કામ કરતાં ભૌમિક કુમાર પ્રવીણભાઈ પટેલ (રહે ઉમરેઠ)એ જાણી જોઈને અરજદાર તરીકે સરકાર પક્ષે ગણોતધારાની કાર્યવાહી કરવામાં ન આવે અને ત્રાહિત પક્ષકાર તરીકે પોતે અંગત લાભ મેળવવા માટે ગણોત કેસ દાખલ કરાવ્યો હતો. દિનેશભાઈ અંબાલાલ રાવળ અને સુભાષભાઈ અંબાલાલ રાવળે માતા-પિતા મરણ ગયા હોવા છતાં પણ સંજયભાઈ લાલાભાઇ રાઠોડ (રહે.રતનપુરા)ની મદદથી કોમ્પ્યુટર ઓપરેટર વિજયભાઈ મનુભાઈ રાઠોડ પાસે માતા લક્ષ્મીબેનના નામની જગ્યાએ નંદુબેનનું નામ દર્શાવ્યું હતું. બાદમાં તારીખ ૨૧-૮-૨૦૨૩ના રોજ બનાવટી મરણનો દાખલો તૈયાર કરી તેના ઉપર તત્કાલીન તલાટી દક્ષેશભાઈ મેઘા (રહે.હમીદપુરા)એ રેકર્ડની ચકાસણી કર્યા વિના સહી સિક્કા કરી આપ્યા હતા. સુભાષભાઈ અને દિનેશભાઈએ આ મરણના દાખલા સુંદલપુરા ગ્રામ પંચાયતમાં રજૂ કરી ગામમાં આવેલી જમીનમાં નંદુબેનના વારસદાર તરીકે પોતાના નામ દાખલ કરવા માટે અરજી કરી હતી. ખોટુ પેઢીનામું પ્રમાણિત કરવા માટે પંચ તરીકે નગીનભાઈ મંગળભાઈ ઝાલા અને ગીરીશભાઈ હરમાનભાઈ સોલંકીએ સહીઓ કરી હતી. જમીનના સહ ખાતેદાર કનુભાઈ લક્ષ્મણભાઈ રાવળે અન્ય સાચા વારસદારોને અંધારામાં રાખવાના બદ ઇરાદાથી તેમજ નંદુબેનના કાયદેસરના વારસદારો સહિત અન્ય કોઈ સહ ખાતેદારને ફેરફારની જાણ ન થાય તે હેતુથી ૧૩૫ ડીની તમામ નોટિસ ઉપર પોતાનો મોબાઈલ નંબર આપી બનાવટી દસ્તાવેજો અને ખોટા પુરાવાઓનો ઉપયોગ કરી વારસાઈ નોંધ દાખલ કરાવી હતી. બાદમાં નાયબ મામલતદાર દ્વારા પ્રમાણિત કરાવીને ગેરકાયદેસર રીતે સુભાષભાઈ અંબાલાલ રાવળ અને દિનેશભાઈ અંબાલાલ રાવળે ખેડૂત તરીકેનો દરજ્જો મેળવ્યો હતો અને નવી શરતમાંથી જૂની શરતની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ત્યારબાદ નક્કી થયા મુજબ કનુભાઈ રાવળે દિનેશભાઈ અને સુભાષભાઈએ ઉક્ત જમીનમાંથી પોતાનો હક કમી કરી આપ્યો હતો અને બાદમાં સુભાષભાઈએ ઉમરેઠના નકુલભાઈ પાસેથી રૂપિયા ૯.૦૨ લાખ લઈ જમીનનો વેચાણ દસ્તાવેજ ચંદ્રિકાબેન ઉર્ફે ચંદનબેન હસમુખભાઈ દલવાડી અને અમરભાઈ મહેન્દ્રભાઈ જોશીને કરી આપી વિશ્વાસઘાત કરી ગુનાહિત કાવતરુ કરતા નકુલકુમાર કિરીટકુમાર ગાભા વાળાએ ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સામા પક્ષે સિદ્ધાર્થ ઉર્ફે રાહુલ દિનેશભાઈ રાવળે નોંધાવેલી ફરિયાદ મુજબ, ઉમરેઠના નકુલ કુમાર કિરીટકુમાર ગાભા વાલા તથા તેમના કુટુંબી ગોકુલકુમાર શૈલેષકુમાર ગાભા વાલા દ્વારા તેઓની વડીલો પારજિત કિંમતી જમીનો પચાવી પાડવા માટે બાપદાદાના રૂપિયા ૭૦ લાખ આપવાના બાકી છે તેમ જણાવી સિદ્ધાર્થ ભાઈના દાદા અંબાલાલની માલિકીની ઉમરેઠ ગામની જુદા જુદા સર્વે નંબરો વાળી જમીનો અને કાકા સુભાષભાઈની માલિકીની ઉમરેઠ ખાતે આવેલી જુદાજુદા સર્વે નંબર વાળી જમીનોનો પાવર ઓફ એટર્ની કરાવી લીધો હતો. જોકે આ પાવર ઓફ એટર્ની સિદ્ધાર્થ તથા તેમના પરિવારજનોએ અખબારમાં નોટિસ આપીને રદ કરાવી દીધો હોવા છતાં પણ આ જમીનો તારીખ ૧૬-૯-૨૦૨૨ના રોજ નકુલકુમાર ગાભા વાળા અને ગોકુલ કુમાર ગાભા વાળાએ મળીને સુનિલકુમાર ભગવતલાલ શાહને કૃ.૧૯.૧૩ લાખમાં વેચી રજીસ્ટર વેચાણ બાનાખત કરી આપી તે પેટે રૂ.૩.૫ લાખ રોકડા મેળવી લીધા હતા. ઉપરાંત સુભાષભાઈની માલિકીની જમીનનો પણ રજીસ્ટર્ડ વેચાણ બાનાખત રૂપિયા ૯.૦ બે લાખમાં કરી આપી તે પેટે રૂ.૨.૫૦ લાખ રોકડા લીધા હતા અને બાનાખત કરતી વખતે નકુલકુમાર કિરીટ કુમાર ગાભાવાળા અને ગોકુલ કુમાર શૈલેષકુમાર ગાભાવાલાએ પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિ હયાત છે અને તે રદ કે વીડ્રો કરવામાં આવેલ નથી અને પાવર ઓફ એટર્નીનો અમલ ચાલુ છે. તેવું ખોટું સોગંદનામુ કરી આપતા ઉમરેઠ પોલીસે નકુલકુમાર કિરીટકુમાર ગાભાવાલા, ગોકુલકુમાર શૈલેષકુમાર ગાભા વાળા અને સુનિલ ભગવતલાલ શાહ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Next Post
અંજારમાં લૂંટ-વસુલાતના ગુનામાં સંડોવાયેલા ત્રણ કુખ્યાત શખ્સો સામે કાર્યવાહી | Action taken against t…

અંજારમાં લૂંટ-વસુલાતના ગુનામાં સંડોવાયેલા ત્રણ કુખ્યાત શખ્સો સામે કાર્યવાહી | Action taken against t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે આજે વડોદરા વિભાગની અનેક ટ્રેનો પ્રભાવિત | Many trains in Vadodara divi…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે આજે વડોદરા વિભાગની અનેક ટ્રેનો પ્રભાવિત | Many trains in Vadodara divi…

વડોદરા રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી | Incidents of overhead wire breakage i…

વડોદરા રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી | Incidents of overhead wire breakage i…

વડોદરા રેલવે વિભાગને એક વર્ષમાં રૂ. 697 કરોડની આવક | Vadodara Railway Department earns Rs 697 crore …

વડોદરા રેલવે વિભાગને એક વર્ષમાં રૂ. 697 કરોડની આવક | Vadodara Railway Department earns Rs 697 crore …

વડોદરામાં રાજકીય રેલીઓમાં સ્વચ્છતાના નિયમોની ઐસી તૈસી | Sanitation rules are being flouted at politi…

વડોદરામાં રાજકીય રેલીઓમાં સ્વચ્છતાના નિયમોની ઐસી તૈસી | Sanitation rules are being flouted at politi…

Recent News

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે આજે વડોદરા વિભાગની અનેક ટ્રેનો પ્રભાવિત | Many trains in Vadodara divi…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે આજે વડોદરા વિભાગની અનેક ટ્રેનો પ્રભાવિત | Many trains in Vadodara divi…

વડોદરા રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી | Incidents of overhead wire breakage i…

વડોદરા રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી | Incidents of overhead wire breakage i…

વડોદરા રેલવે વિભાગને એક વર્ષમાં રૂ. 697 કરોડની આવક | Vadodara Railway Department earns Rs 697 crore …

વડોદરા રેલવે વિભાગને એક વર્ષમાં રૂ. 697 કરોડની આવક | Vadodara Railway Department earns Rs 697 crore …

વડોદરામાં રાજકીય રેલીઓમાં સ્વચ્છતાના નિયમોની ઐસી તૈસી | Sanitation rules are being flouted at politi…

વડોદરામાં રાજકીય રેલીઓમાં સ્વચ્છતાના નિયમોની ઐસી તૈસી | Sanitation rules are being flouted at politi…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે આજે વડોદરા વિભાગની અનેક ટ્રેનો પ્રભાવિત | Many trains in Vadodara divi…
GUJARAT

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે આજે વડોદરા વિભાગની અનેક ટ્રેનો પ્રભાવિત | Many trains in Vadodara divi…

Vadodara Bullet Train Project : પશ્ચિમ રેલવે દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર–અમદાવાદ વિભાગ પર ચોથા પ્રીકાસ્ટ પોર્ટલ બીમના લોન્ચિંગ...

Read more

વડોદરા રેલવે વિભાગમાં ઓવરહેડ વાયર તૂટવાની ઘટનાઓ શૂન્ય પર આવી | Incidents of overhead wire breakage i…

વડોદરા રેલવે વિભાગને એક વર્ષમાં રૂ. 697 કરોડની આવક | Vadodara Railway Department earns Rs 697 crore …

વડોદરામાં રાજકીય રેલીઓમાં સ્વચ્છતાના નિયમોની ઐસી તૈસી | Sanitation rules are being flouted at politi…

‘આ વખતે પોલીસને મહિલાઓ સવાલ કરશે, હું નહીં…’, વાવ-થરાદમાં જિજ્ઞેશ મેવાણીનો હુંકાર | Jignesh Mevani…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In