• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એર ટિકિટ બુકિંગને લઈને નવો નિયમ, 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફુલ-રિફંડ, જાણો 7થી 15 દિવસની શરત | New…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
એર ટિકિટ બુકિંગને લઈને નવો નિયમ, 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફુલ-રિફંડ, જાણો 7થી 15 દિવસની શરત | New…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…

વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…

સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે ખરાખરીનો જંગ જામશે | A fierce battle will take place today in…

સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે ખરાખરીનો જંગ જામશે | A fierce battle will take place today in…

મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર સર્વાનુમતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, પાર્ટીના વરિષ્ઠ નેતાએ આપી માહિ…

મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર સર્વાનુમતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, પાર્ટીના વરિષ્ઠ નેતાએ આપી માહિ…

Load More


New DGCA Rules: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)એ એરલાઇન ટિકિટ રિફંડ નિયમોમાં સુધારો કર્યો છે, જેનાથી મુસાફરો બુકિંગના 48 કલાકની અંદર વધારાની ફી વગર ટિકિટ રદ કરી શકે છે. આમ, 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફુલ-રિફંડ મળી રહેશે. આ ઉપરાંત, જો ટિકિટ સીધી એરલાઇન વેબસાઇટ દ્વારા બુક કરવામાં આવી હોય અને 24 કલાકની અંદર નામની ભૂલ અંગે જાણકારી આપવામાં આવે છે તો કોઈ ફી લેવામાં આવે. 

DGCAએ શું કહ્યું?

DGCAએ એર ટિકિટ બુકિંગને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં DGCAએ જણાવ્યું કે, જો ટિકિટ ટ્રાઈવેલ એજન્ટ કે પોર્ટલના માધ્યમથી ખરીદવામાં આવી છે તો રિફંડની જવાબદારી એરલાઈનની રહેશે. એરલાઈને રિફંડ 14 કાર્યકારી દિવસોમાં થાય તે જોવાનું રહેશે. તેમજ, મુસાફર કે તેમના પરિવારના સભ્યને લગતી તબીબી કટોકટીના કારણે ટિકિટ રદ કરવા માટેની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મુસાફરો તરફથી સમયસર રિફંડ ન મળવાની વધતી ફરિયાદોને કારણે આ ફેરફારો કરવામાં આવ્યા છે.

ડિસેમ્બર 2025માં ઈન્ડિગોની ફ્લાઈટ્સ વિક્ષેપો દરમિયાન ટિકિટ રિફંડનો મુદ્દો સામે આવ્યો હતો. જ્યારે જ્યારે ઉડ્ડયન મંત્રાલયે એરલાઈનને નિર્ધારિત સમયમર્યાદામાં રિફંડની પ્રક્રિયા કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુધારેલા નિયમો 24 ફેબ્રુઆરીના રોજ જારી કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ

એરલાઈને આપવો પડશે ‘લુક-ઈન’ વિકલ્પ 

હવે એરલાઈનને મુસાફરોને ટિકિટ બુકિંગના 48 કલાક માટે ‘લુક-ઈન’ વિકલ્પ આપવો પડશે. આ સમયગાળા દરમિયાન કોઈ કારણોસર મુસાફરો કોઈ વધારાના ચાર્જ વગર ટિકિટ રદ કે મોડિફાય કરી શકે છે. જેમાં સુધારેલી ફ્લાઇટ માટે ફક્ત સામાન્ય પ્રવર્તમાન ભાડું ચૂકવવું પડશે.

જાણો 7થી 15 દિવસની શું છે શરત

DGCAએ કહ્યું કે, જો ટિકિટ એરલાઇનની વેબસાઇટ પરથી સીધી બુક કરવામાં આવી હોય, તો બુકિંગ તારીખથી ઓછામાં ઓછા સાત દિવસ (ઘરેલું ફ્લાઇટ્સ) અને 15 દિવસ (આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ)ની પ્રસ્થાન તારીખ ધરાવતી ફ્લાઇટ્સ માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. 48 કલાકનો સમયગાળો વીતી ગયા પછી આ વિકલ્પ ઉપલબ્ધ રહેશે નહીં અને મુસાફરે ફેરફાર અથવા રદ કરવા માટે સંબંધિત ફી ચૂકવવાની રહેશે.

DGCAએ સ્ટાફ ભરતી કરવાનો લીધો નિર્ણય 

DGCAએ સ્ટાફની ભારે અછતના કારણે એરવર્થિનેસ, એર સેફ્ટી અને અન્ય ડિરેક્ટોરેટ માટે 38 કન્સલ્ટન્ટ્સની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. સરકારી સૂચના અનુસાર, ડિરેક્ટોરેટ ઓફ એરવર્થિનેસમાં 24 કન્સલ્ટન્ટ અને ડિરેક્ટોરેટ ઓફ એવિએશન સેફ્ટીમાં 6 કન્સલ્ટન્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ સાથે ડિરેક્ટોરેટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ લીગલ અફેર્સ (DIRLA)માં પાંચ સિનિયર કન્સલ્ટન્ટ અને બે કન્સલ્ટન્ટની ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચો: ‘ઓરિજિનલ કન્ટેન્ટ લખનારને કમાણીનો હિસ્સો આપો, નહીં તો…’ અશ્વિની વૈષ્ણવની ડિજિટલ પ્લેટફોર્મ્સને ચેતવણી

DGCA ફ્લાઈંગ ટ્રેનિંગ ડિરેક્ટોરેટમાં પણ સલાહકારોની ભરતી કરશે. બધા સલાહકારોની ભરતી ચોક્કસ શરતો સાથે એક વર્ષ માટે કરારના આધારે કરવામાં આવશે. અરજદારોની મહત્તમ ઉંમર 63 વર્ષ નક્કી કરવામાં આવી છે. 5 ફેબ્રુઆરીના રોજ, ઉડ્ડયન મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે, 15 જાન્યુઆરી સુધીમાં નિયામકમાં 1,630 મંજૂર પદો હતા, જેમાંથી 787 ખાલી હતા. કુલ પદોમાંથી 2022 અને 2024 વચ્ચે DGCAના પુનર્ગઠનના ભાગ રૂપે 441 પદો (26 ટેકનિકલ અને 15 નોન-ટેકનિકલ) બનાવવામાં આવ્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે, ખાલી જગ્યાઓ ભરવા માટે સમયાંતરે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એર ટિકિટ બુકિંગને લઈને નવો નિયમ, 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફુલ-રિફંડ, જાણો 7થી 15 દિવસની શરત | New…

એર ટિકિટ બુકિંગને લઈને નવો નિયમ, 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફુલ-રિફંડ, જાણો 7થી 15 દિવસની શરત | New…

વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…

વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…

સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે ખરાખરીનો જંગ જામશે | A fierce battle will take place today in…

સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે ખરાખરીનો જંગ જામશે | A fierce battle will take place today in…

મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર સર્વાનુમતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, પાર્ટીના વરિષ્ઠ નેતાએ આપી માહિ…

મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર સર્વાનુમતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, પાર્ટીના વરિષ્ઠ નેતાએ આપી માહિ…

Recent News

એર ટિકિટ બુકિંગને લઈને નવો નિયમ, 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફુલ-રિફંડ, જાણો 7થી 15 દિવસની શરત | New…

એર ટિકિટ બુકિંગને લઈને નવો નિયમ, 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફુલ-રિફંડ, જાણો 7થી 15 દિવસની શરત | New…

વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…

વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…

સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે ખરાખરીનો જંગ જામશે | A fierce battle will take place today in…

સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે ખરાખરીનો જંગ જામશે | A fierce battle will take place today in…

મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર સર્વાનુમતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, પાર્ટીના વરિષ્ઠ નેતાએ આપી માહિ…

મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર સર્વાનુમતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, પાર્ટીના વરિષ્ઠ નેતાએ આપી માહિ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
એર ટિકિટ બુકિંગને લઈને નવો નિયમ, 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફુલ-રિફંડ, જાણો 7થી 15 દિવસની શરત | New…
GUJARAT

એર ટિકિટ બુકિંગને લઈને નવો નિયમ, 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફુલ-રિફંડ, જાણો 7થી 15 દિવસની શરત | New…

New DGCA Rules: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)એ એરલાઇન ટિકિટ રિફંડ નિયમોમાં સુધારો કર્યો છે, જેનાથી મુસાફરો બુકિંગના 48 કલાકની...

Read more

વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…

સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે ખરાખરીનો જંગ જામશે | A fierce battle will take place today in…

મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર સર્વાનુમતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયા, પાર્ટીના વરિષ્ઠ નેતાએ આપી માહિ…

સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In