• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…

satyasamachar by satyasamachar
May 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…

લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…

11મીએ પીએમ મોદી વડોદરામાં સરદારધામ 3 નું કરશે લોકાર્પણ. સરદાર રત્નથી પીએમને કરાશે સન્માનિત

11મીએ પીએમ મોદી વડોદરામાં સરદારધામ 3 નું કરશે લોકાર્પણ. સરદાર રત્નથી પીએમને કરાશે સન્માનિત

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ…

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ…

Load More


Biocon Founder Kiran Mazumdar Shaw: બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શૉએ અંદાજિત 60 હજાર કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી આ કંપનીની કમાન યુવા પેઢીને સોંપવાની તૈયારી કરી લીધી છે. તેમણે સત્તાવાર રીતે તેમની ભત્રીજી ક્લેર મઝુમદાર (Claire Mazumdar)ને તેમના ઉત્તરાધિકારી તરીકે નામિત કર્યા છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બાયોકોન જેવી દેશની બાયોફાર્મા કંપનીની કમાન ફરી એકવાર મહિલાના હાથમાં જ રહેશે. મહત્ત્વનું છે કે કિરણ મઝુમદાર છેલ્લા 48 વર્ષોથી કંપનીની કમાન સંભાળી રહ્યા છે. 

કોણ છે ક્લેર મઝુમદાર?

ક્લેર મઝુમદાર 37 વર્ષીય બાયોટેક નિષ્ણાત છે. અગાઉ તેમણે થર્ડ રોક વેન્ચર્સ અને રહિયોસ મેડિસિન્સ જેવી સંસ્થામાં કામ કર્યું છે. તેમની કંપની બિહારા થેરાપ્યુટિક્સ 2024માં નેસ્ડેકમાં લિસ્ટ થઈ હતી. હાલ તેનું માર્કેટ કેપિટલાઇઝેશન 1.6 અબજ ડોલરથી વધુ છે. આ સિવાય, ક્લેર મઝુમદાર પાસે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી બાયોલોજિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી, સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી MBA અને સ્ટેનફોર્ડ સ્કૂલ ઓફ મેડિસિનમાંથી કેન્સર બાયોલોજીમાં પીએચ.ડી કર્યું છે.

પરિવારના અન્ય લોકોને પણ જવાબદારી

આ ઉપરાંત, કંપનીના ભાવિ વિકાસ માટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ક્લેરના ભાઈ એરિક મઝુમદારનો સમાવેશ થાય છે, જે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રોફેસર અને AI નિષ્ણાત છે, સાથે જ તેમના પતિ થોમસ રોબર્ટ્સ પણ છે, જે મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં ઓન્કોલોજિસ્ટ છે.

73 વર્ષીય મઝુમદારને ક્લેરમાં દેખાય છે સુરક્ષિત નેતૃત્વ

ફોર્ચ્યુન ઇન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં 73 વર્ષીય મઝુમદાર-શૉએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ બાયોકોનને આગળ લઈ જવા માટે ક્લેરને એક યોગ્ય ઉત્તરાધિકારી તરીકે જુએ છે. તેઓ કંપની સુરક્ષિત અને સક્ષમ હાથોમાં સોંપવા માંગે છે. તેમણે ક્લેર મઝુમદારની નેતૃત્વ ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ક્લેરે પોતાની જાતને એક કુશળ લીડર તરીકે સાબિત કરી છે. જણાવી દઈએ કે કિરણ મઝુમદાર-શૉને કોઈ સંતાન નથી. ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, ‘બાયોકોનની માલિકી માત્ર મારી પાસે છે અને મારે એ સુનિશ્ચિત કરવું પડશે કે હું તેને સારા હાથોમાં સોંપું. મેં મારી ભત્રીજી ક્લેરને મારા ઉત્તરાધિકારી તરીકે માની છે કારણ કે મને લાગે છે કે તેણીએ મને એ સાબિત કરી દીધું છે કે તે એક કંપની ચલાવી શકે છે.’

કંપનીના નેતૃત્વમાં થશે મોટા ફેરફાર

ઓર્ગેનાઈઝેશન રિકન્સ્ટ્રક્ચરિંગ હેઠળ, બાયોકોને તેના જેનરિક અને બાયોલોજિક્સ બિઝનેસનું વિલીનીકરણ કર્યું છે, જેનાથી કંપનીએ પોતાનું માળખું સરળ બનાવ્યું છે અને દેવું ઘટાડ્યું છે. મઝુમદાર-શૉએ જણાવ્યું કે કંપની બાયોસિમિલર્સ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે આવકમાં નોંધપાત્ર યોગદાન આપે છે. કંપનીની ઘણી પ્રોડક્ટ્સ પહેલાથી જ બજારમાં છે અને અન્ય ઘણી પ્રોડક્ટ્સ પાઇપલાઇન(તૈયારી)માં છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ગ્રુપની તમામ કંપનીઓમાં નેતૃત્વ પરિવર્તન થઈ રહ્યા છે. શ્રીહાસ તાંબેએ બાયોકોન બાયોલોજિક્સના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો પદભાર સંભાળ્યો છે, જ્યારે સિદ્ધાર્થ મિત્તલ 1 જુલાઈથી સિન્જીન ઇન્ટરનેશનલનું નેતૃત્વ કરશે.

ઉત્તરાધિકારના આ સમાચારની અસર શેરબજાર પર પણ જોવા મળી હતી. મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર બાયોકોનના શેરનું મૂલ્ય 2.28 ટકા વધીને રૂપિયા 368.65 પર પહોંચ્યું હતું. આ સાથે જ તેનું માર્કેટ કેપિટલાઇઝેશન 59,673 કરોડ રૂપિયા નોંધાયું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post

Kitchen Tips: ઉનાળામાં લીંબુ જલ્દી સૂકાઈ જાય છે? અજમાવો આ 5 ટિપ્સ, મહિના સુધી રહેશે એકદમ તાજા | 5 Smart Tips to Keep Lemons Fresh for Months Best Way to Store Lemons in Summer

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…

લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…

11મીએ પીએમ મોદી વડોદરામાં સરદારધામ 3 નું કરશે લોકાર્પણ. સરદાર રત્નથી પીએમને કરાશે સન્માનિત

11મીએ પીએમ મોદી વડોદરામાં સરદારધામ 3 નું કરશે લોકાર્પણ. સરદાર રત્નથી પીએમને કરાશે સન્માનિત

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ…

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ…

મમતા બેનર્જીના રાજીનામાના ઈનકાર પર શુભેન્દુ અધિકારીનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું | Suvendu…

મમતા બેનર્જીના રાજીનામાના ઈનકાર પર શુભેન્દુ અધિકારીનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું | Suvendu…

Recent News

લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…

લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…

11મીએ પીએમ મોદી વડોદરામાં સરદારધામ 3 નું કરશે લોકાર્પણ. સરદાર રત્નથી પીએમને કરાશે સન્માનિત

11મીએ પીએમ મોદી વડોદરામાં સરદારધામ 3 નું કરશે લોકાર્પણ. સરદાર રત્નથી પીએમને કરાશે સન્માનિત

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ…

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ…

મમતા બેનર્જીના રાજીનામાના ઈનકાર પર શુભેન્દુ અધિકારીનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું | Suvendu…

મમતા બેનર્જીના રાજીનામાના ઈનકાર પર શુભેન્દુ અધિકારીનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું | Suvendu…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…
GUJARAT

લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…

Kerala Election Results 2026 : કેરળ વિધાનસભા ચૂંટણી 2026 ભારતમાં ડાબેરી પક્ષો માટે એક મોટો ફટકો સાબિત થઈ છે. CPIMના...

Read more

11મીએ પીએમ મોદી વડોદરામાં સરદારધામ 3 નું કરશે લોકાર્પણ. સરદાર રત્નથી પીએમને કરાશે સન્માનિત

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ…

મમતા બેનર્જીના રાજીનામાના ઈનકાર પર શુભેન્દુ અધિકારીનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું | Suvendu…

પ્રયાગરાજ ખાતે નોર્થ ટેક સિમ્પોઝિયમ 2026નું ઉદ્ઘાટન કરતા રક્ષામંત્રી રાજનાથસિંહ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In