• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કેસરા બાલાજી મંદિરે અયોધ્યા રામ મંદિરની થીમ સાથે સાત દિવસીય મહોત્સવનો પ્રારંભ | Kesara Balaji Temple…

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કેસરા બાલાજી મંદિરે અયોધ્યા રામ મંદિરની થીમ સાથે સાત દિવસીય મહોત્સવનો પ્રારંભ | Kesara Balaji Temple…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

Load More


ખેડા જિલ્લામાં રામનવમીની ભક્તિભાવ સાથે ઉજવણી

કેસરામાં 11 હનુમાન ધામની ઝાંખીનું આકર્ષણ : નડિયાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સાંઈબાબા મંદિરથી ભવ્ય પાલખીયાત્રા યોજાઈ

નડિયાદ: ખેડા જિલ્લાના કેસરા ખાતે આવેલા સુપ્રસિદ્ધ બાલાજી હનુમાન મંદિરમાં રામનવમીથી હનુમાન જયંતિ સુધીના ૭ દિવસીય મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. આ વર્ષે મંદિર પરિસરમાં અયોધ્યાના રામ મંદિરની સાથે ભારતભરના ૧૧ અત્યંત લોકપ્રિય હનુમાન મંદિરોની આબેહૂબ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. જ્યારે નડિયાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે સાઈબાબા મંદિર દ્વારા ૧૮મી ભવ્ય પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

કેસરા બાલાજી મંદિરમાં છેલ્લા ૭ વર્ષથી દર વર્ષે નવી થીમ સાથે ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ઉભી કરાયેલી વિશેષ થીમમાં રાજસ્થાનના સાલાસર અને મહેંદીપુર બાલાજી, સારંગપુરના કષ્ટભંજન દેવ, અમદાવાદના કેમ્પ હનુમાન, અયોધ્યાના હનુમાન ગઢી અને પ્રયાગરાજમાં બિરાજમાન સૂતેલા હનુમાનજી સહિતના વિવિધ ધામોની ઝાંખી કરાવવામાં આવી છે. આ ઉપરાંત વારાણસીના સંકટ મોચન, હંપીના યંત્ર હનુમાન અને પૂનાના ઢૂલીયા મારુતિના દર્શન પણ ભક્તો એક જ સ્થળે કરી શકશે. આ ઉત્સવ દરમિયાન દરરોજ વૈદિક યજ્ઞાશાળામાં પોરબંદરના સાંદીપની આશ્રમ, મહેમદાવાદના સિદ્ધિ વિનાયક દેવસ્થાન અને ડાકોરની વિપ્રપદ સંસ્થા દ્વારા વિશેષ યજ્ઞાો કરવામાં આવશે. રાત્રિના સમયે આનંદનો ગરબો અને સુંદરકાંડ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સમગ્ર મહોત્સવનું સંચાલન મંદિરની ૩૦૦થી વધુ મહિલા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. લાખો ભક્તો આ દિવ્ય મનોકામના પૂર્ણ કરતા મંદિરમાં દર્શનનો લાભ લેશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

નડિયાદના પૂર્વમાં ડાકોર રોડ સ્થિત સાંઈબાબા મંદિર અને પશ્ચિમ વિસ્તારમાં જૂના ડુમરાલ રોડ સ્થિત સાંઈબાબા મંદિરે રામનવમીના પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સ્થાનિક સાઈબાબા મંદિર દ્વારા ભગવાનની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. મંદિર પરિસરથી વિધિવત પૂજન બાદ પ્રસ્થાન થયેલી આ યાત્રામાં ભગવાનની મનોહર પ્રતિમાને પાલખીમાં બિરાજમાન કરવામાં આવી હતી. પશ્ચિમ વિસ્તારના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રામાં શરૂઆતથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરવા માટે પડાપડી કરી હતી અને સમગ્ર માર્ગો પર રામધૂમની ગુંજ સાંભળવા મળી હતી.

આ વર્ષની પાલખી યાત્રામાં વિશેષ આકર્ષણ તરીકે રામાયણના વિવિધ પ્રસંગોને જીવંત કરતી આકર્ષક ઝાંખીઓ તૈયાર કરવામાં આવી હતી. યાત્રામાં ૫૦૦થી વધુ લોકો જોડાયા હતા અને પરંપરાગત ઢોલ-નગારા તેમજ ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠયા હતા.

Next Post
દંતાલીની સીમમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયાનું ખૂલ્યું | Youth dies in hit and run inciden…

દંતાલીની સીમમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયાનું ખૂલ્યું | Youth dies in hit and run inciden...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

ખાડી પુર અટકાવવા સુરત પાલિકાનો નવો પ્રયાસ : પહેલીવાર રેલવે બ્રિજની નીચેથી ખાડીની સફાઈ | surat munici…

ખાડી પુર અટકાવવા સુરત પાલિકાનો નવો પ્રયાસ : પહેલીવાર રેલવે બ્રિજની નીચેથી ખાડીની સફાઈ | surat munici…

Recent News

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

ખાડી પુર અટકાવવા સુરત પાલિકાનો નવો પ્રયાસ : પહેલીવાર રેલવે બ્રિજની નીચેથી ખાડીની સફાઈ | surat munici…

ખાડી પુર અટકાવવા સુરત પાલિકાનો નવો પ્રયાસ : પહેલીવાર રેલવે બ્રિજની નીચેથી ખાડીની સફાઈ | surat munici…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…
GUJARAT

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

Yoga Narasimha Swamy Temple Theft: અયોધ્યાના રામમંદિર બાદ  કર્ણાટકના માંડ્યા જિલ્લાના મેલુકોટ સ્થિત ઐતિહાસિક અને અત્યંત લોકપ્રિય યોગ નરસિમ્હા સ્વામી...

Read more

ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

ખાડી પુર અટકાવવા સુરત પાલિકાનો નવો પ્રયાસ : પહેલીવાર રેલવે બ્રિજની નીચેથી ખાડીની સફાઈ | surat munici…

રિલાયન્સ AGM: JIOના IPOની સત્તાવાર જાહેરાત, અંબાણી પરિવારની નવી પેઢી કરશે આગેવાની | Mukesh Ambani An…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In