• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, July 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખાંડવાળા આર્ટિફિશિયલ પીણાથી વજન વધે અને કુદરતી પીણા ચરબી ઓગાળે | Sugary artificial drinks cause weig…

satyasamachar by satyasamachar
May 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખાંડવાળા આર્ટિફિશિયલ પીણાથી વજન વધે અને કુદરતી પીણા ચરબી ઓગાળે | Sugary artificial drinks cause weig…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

Load More


તરસ છિ૫ાવવા લેવાતા પીણાની પસંદગી વ્યક્તિના વજન અને મેદસ્વિતાનું ભવિષ્ય નક્કી કરે : ઉનાળાની ઋતુ દરમિયાન કુદરતી પીણામાં ચપટી સંચળ કે શેકેલું જીરૂ ઉમેરીને પીવાથી સ્વાદ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે

ભાવનગર,/ રાજકોટ : ઉનાળાની ઋતુમાં વધતા તાપમાનની સાથે શરીરમાં પ્રવાહીની માંગ વધવાથી તરસ છિપાવવા માટે લેવાતા પીણાની પસંદગી જ વ્યક્તિના વજન અને મેદસ્વિતાનું ભવિષ્ય નક્કી કરે છે. નિષ્ણાંતોના મતે ઉનાળો એ વજન ઘટાડવા માટે સર્વશ્રેષ્ઠ ઋતુ છે. પરંતુ બજારમાં મળતા ખાંડયુક્ત આર્ટિફિશયલ પીણા વજન ઘટાડવાના બદલે વધારવાનું કામ કરે છે. કોલ્ડડ્રિંક્સ, પેકેજ્ડ જ્યુસ, આઈસક્રીમ, બરફના ગોળામાં ભારે માત્રામાં હાઈફ્રુક્ટોઝ કોર્ન સિરપદ (એક પ્રકારની ખાંડ) અને સેચ્યુરેટેડ ફેટ હોય છે. આ પીણા પીવાથી ભેટ ભરાયાનો અહેસાસ થતો નથી. જેથી અજાણતા જ લોકો સેંકડો લિક્વિડ કેલરી શરીરમાં પધરાવી દે છે. આ ખાંડ લોહીમાં ઈન્સ્યુલિનનું સ્તર અચાનક વધારે છે. જે લિવરની આસપાસ અને પેટ પર ચબી જમા કરવાનું કામ કરતી હોવાથી મેદસ્વિતા ઝડપથી વધે છે.

મેદસ્વિતાથી બચવા અને વજન નિયંત્રિત કરવા આયુર્વેદિક અને કુદરતી પીણા રેષ્ઠ વિકલ્ય છે. જેમાં મોળી છાસ કેલરીમાં અત્યંત ઓછી અને પ્રોબાયોટિક ગુણોથી ભરપૂર હોઈ, આંતરડાના સ્વાસ્થ્યને સુધારી ચરબીનો સંગ્રહ અટકાવે છે. વિટામિન-સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર લીંબુ પાણી શરીરના ઝેરી તત્ત્વો (ટોક્સીન્સ) બહાર કાઢી ફેટ બર્નિંગ પ્રોસેસને વેગ આપે છે. પોટેશિયમ અને ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર નાળિયેર પાણી લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. અને ઓવર ઈટિંગથી બચાવે છે. ફુદીનાનું શરબત, જીરા પાણી પાચન ઉત્સેચકોને સક્રિય કરી મેટાબોલિક રેટ વધારે છે. જેથી શરીરમાં ઝડપથી કેલરી બર્ન થાય છે. વધુમાં ઉનાળામાં ચપટી સંચળ (કાળું મીઠું) અથવા શેકેલું જીરૂ ઉમેરીને પીવાથી સ્વાદ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેમજ મેદસ્વિતાથી સરળતાથી મુક્તિ મેળવી શકાય છે. નિષ્ણાંત ડાયટેશિયનની મદદથી શરીરને માફક આવતા પીણા પીવા અંગે અભિપ્રાય લેવા હિતાવહ હોવાનું સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ ઉમેર્યું છે.

Next Post
આવક વધતાં કેસર કેરી હાલ શાકભાજી કરતાં પણ સસ્તી | As incomes increase saffron and mangoes are now che…

આવક વધતાં કેસર કેરી હાલ શાકભાજી કરતાં પણ સસ્તી | As incomes increase saffron and mangoes are now che...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

Recent News

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

સાવરકુંડલાની જીવાદોરી સમાન નાવલી નાની સિંચાઈ યોજના (સુખનેરા ડેમ) માં લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ‘સૌની યોજના’ અંતર્ગત નર્મદાના નીરના...

Read more

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In