• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખોટી રીતે ‘ફોર્મ 7’ ભરી મતદારોના નામ કમી કરવવાનો આક્ષેપ : પગલા લેવા માંગ | Allegation of voters bein…

satyasamachar by satyasamachar
January 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખોટી રીતે ‘ફોર્મ 7’ ભરી મતદારોના નામ કમી કરવવાનો આક્ષેપ : પગલા લેવા માંગ | Allegation of voters bein…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

Load More


– વસો મામલતદાર, ખેડા પ્રાંત અધિકારીને આવેદન 

– રજિસ્ટેશન ઓફ ઈલેક્ટર્સ રૂલ મુજબની એક યાદી નોટિસ બોર્ડ ઉપર જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવી ફરજિયાત 

નડિયાદ : સમગ્ર રાજ્યમાં એસઆઇઆરની કામગીરી હેઠળ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ માતર વિધાનસભાની મતદાર યાદીમાંથી ફોર્મ નંબર સાત ભરી સાચા મતદારોના નામો ખોટી રીતે કમી કરાવવાના પ્રયાસ કરનારાઓ સામે ફોજદારી રાહે પગલાં લેવા વસો અને માતરના કોંગ્રેસ અગ્રણીએ આવેદનપત્ર આપી માગણી કરી છે.

વસો તાલુકા કોંગ્રેસ પ્રમુખે વસોના મામલતદારને, જ્યારે માતરના કોંગ્રેસ અગ્રણીએ ખેડાના પ્રાંત અધિકારીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ સંદર્ભે તા.૧૯-૧૨-૨૦૨૫ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મતદાર યાદી અનુસંધાને વાંધા, સુચન અને હકક-દાવા માટે ફોર્મ નં.૬, ૭ અને ૮ ભરવાની છેલ્લી તારીખ ૧૮-૦૧-૨૦૨૬ નિર્ધારિત કરવામાં આવી હતી. તા.૧૬-૦૧-૨૦૨૬થી સમગ્ર ગુજરાતમાં મતદાર નામ કમી કરવા માટેનું ફોર્મ નં.૭ હજારોની સંખ્યામાં જમા થવાના શરૂ થયેલા હતા.

સુપ્રીમ કોર્ટ દ્વારા લાલબાબુ હસેનના કેસમાં જણાવ્યું છે કે,’જો કોઈ વ્યકિતનું નામ પહેલાથીજ મતદાર યાદીમાં હોય, તો તે ભારતીય નાગરીક છે તેવી કાયદાકીય ધારણા કરાવી જોઈએ. વાંધો રજુ કરવાનો અધિકાર માત્ર તે જ વ્યકિતને છે, જે એ જ વિધાનસભાનો મતદાર હોય, આ વાંધો જો કોઈપણ આધાર પુરાવા વગર રજુ કરવામાં આવે તો ડેઝીગ્નેટેડ રજીસ્ટ્રેશન ઓફિસરે આ વાંધા તાત્કાલીક ધોરણે રદ કરવા જોઈએ. જો રજીસ્ટ્રેશન ઓફિસર દ્વારા આ વાંધા પુરાવાના આધારે માન્ય રાખવામાં આવે તો જે મતદાર સામે વાંધા લેવામાં આવેલ હોય તે મતદારને નોટિસ આપવી જોઈએ અને નોટિસ આપ્યા બાદ સુનાવણીની પુરતી તક આપવી જોઈએ. તેમ છતા જો રજીસ્ટ્રેશન ઓફિસરને ફાઈનલ ઈલેકટોરલ રોલ પબ્લિશ થાય તે પહેલા કોઈપણ વ્યક્તિનુ નામ મતદાર યાદીમાંથી રદ કરવું હોય તો રજીસ્ટ્રેશન ઓફિસરે આ નામોની પુરતી વિગત સાથે એક યાદી તૈયાર કરવાની રહેશે’

રજીસ્ટેશન ઓફ ઈલેક્ટર્સ રૂલ મુજબની એક યાદી નોટિસ બોર્ડ ઉપર જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવી ફરજિયાત છે. જો કોઈપણ વાંધેદાર કોઈપણ મતદાતાનું નામ કમી કરાવવા માંગતા હોય તો વાંઘેદારે દસ્તાવેજી પુરાવાઓ સાથે પુરવાર કરવાનું રહેશે કે જે તે મતદારનું નામ ફાઈનલ ઈલેક્ટોરલ રોલમાંથી બાકાત થવા યોગ્ય છે. જો કોઈપણ વાંઘેદાર આધાર પુરાવા વગર ‘ફોર્મ ૩’ સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરે તો આવા પુરાવા વગરનુ ફોર્મ ૭ વાંધા અરજી રજીસ્ટેશન ઓફિસરે રદ કરવી જોઈએ અને આવી ખોટી વાંધા અરજી કરનાર વાંધેદાર વિરૂદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ. રજીસ્ટ્રેશન ઓફ ઈલેક્ટર્સ રૂલ્સનું પાલન ન કરી સામાન્ય મતદાતાઓને મત અધિકારથી વંચિત રાખવાનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીના ઈશારે દબાણવશ થઈ રહેલ હોય તેવું સ્પષ્ટ જણાય આવે છે, તેવો આક્ષેપ કરાયો છે.

આવેદનમાં માંગણી કરવામાં આવી છે કે, ‘ફોર્મ ૭’ મુજબ રજુ થયેલ તમામ વિધાનસભાના વાંધાઓને ‘ફોર્મ ૧૧’ મુજબ જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવા જોઈએ અને આધાર પુરાવા વગર ‘ફોર્મ ૭’ મુજબ વાંધા અરજી રજૂ થઈ હોય તે અરજીઓ દફતરે કરવામાં આવે અને વાંધેદારો વિરૂદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવા તેમજ તમામ મતદારોનું નામ ફાઈનલ મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવા માગણી કરવામાં આવી છે.

Next Post
નડિયાદના ઉડેવાળ તળાવની 56 વર્ષ જૂની 25 દુકાનો ધરાશાયી થવાની ભીતિ | 25 56 year old shops at Udewal La…

નડિયાદના ઉડેવાળ તળાવની 56 વર્ષ જૂની 25 દુકાનો ધરાશાયી થવાની ભીતિ | 25 56 year old shops at Udewal La...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Recent News

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…
GUJARAT

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

Mumbai, September 17, 2026: The festive spirit of Ganesh Chaturthi was celebrated with music, devotion and glamour as the much-awaited...

Read more

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In