• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘જનનીની જોડ સખી…’ ફક્ત કાગળ પર રહી ગયું, અમદાવાદમાં વૃદ્ધાશ્રમમાં 2000થી વધુ ‘માતા’! | Over 2 000 …

satyasamachar by satyasamachar
May 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘જનનીની જોડ સખી…’ ફક્ત કાગળ પર રહી ગયું, અમદાવાદમાં વૃદ્ધાશ્રમમાં 2000થી વધુ ‘માતા’! | Over 2 000 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…

Load More


Mother’s Day 2026: મે મહિનાના બીજા રવિવારે વિશ્વભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સોશિયલ મીડિયા પર મા પ્રત્યે પ્રેમ દર્શાવતા ફોટો અને હૃદયસ્પર્શી લખાણ સાથેની પોસ્ટનું ઘોડાપૂર આવશે. પરંતુ આ ડિજિટલ ઘરડાઘર ધમધમી રહ્યાં છે. જેમાં બે હજારથી વધુ માતારૂપી મહિલાઓ આશરો લઈ રહી છે.

અમદાવાદમાં 60 જેટલા વૃદ્ધાશ્રમ ચાલે છે

મેગાસિટી અમદાવાદમાં 50થી 60 જેટલા વૃદ્ધાશ્રમ ચાલે છે. જે 3500થી  3700 વડીલોનું કાયમી સરનામું બની ગયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ વડીલોમાં 55થી 60 ટકા મહિલાઓ છે. વડીલોને ઘરડાઘરમાં મૂકવા આવતી વખતે સંતાનો પાસે કારણોની યાદી તૈયાર હોય છે. ક્યારેક ગૃહકલેશ તો ક્યારેક સાથે ન રહેવાની હઠ જવાબદાર છે. શિક્ષિત દીકરા-વહુ માટે માતા-પિતાની સલાહ દખલગીરી લાગે છે, તો ક્યારેક આર્થિક સંકડામણનું બહાનું આગળ ધરી દેવાય છે. સૂત્રોના જણાવ્યાનુસાર, કેટલાક એવા કિસ્સા પણ બને છે જ્યાં માતા-પિતા પોતાની મિલકત સંતાનોના નામે કરી દે છે અને બાદમાં તે જ માતા-પિતા બોજ લાગતા હોવાથી સંતાનો તેમને વૃદ્ધાશ્રમના આંગણે છોડી દે છે.

અમદાવાદમાં પોણા સૈકાથી ચાલતા જીવનસંધ્યા વૃદ્ધાશ્રમ સાથે જોડાયેલા સુકેતુભાઈ અને તેમના સહકર્મીઓએ આવા આશરે 1000 જેટલા વડીલો માટે કાયદાકીય લડત લડી તેઓને પોતાનું ઘર પરત અપાવ્યું હતું. એટલું જ નહીં પોતાની દુનિયામાં મશગૂલ બનેલા સંતાનો માતા-પિતાની અંતિમક્રિયા કરવાની જવાબદારીને પણ આશ્રમ સંચાલકો પર છોડી દે છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો

વૃદ્ધાશ્રમમાં વધતી સંખ્યાનું વરવું પાસું

અમદાવાદમાં એક મોટો વર્ગ એવી મથામણમાં જીવે છે, જ્યાં 20-30 હજારની મર્યાદિત આવકમાં બે બાળકોના ભણવાના ખર્ચ, મોંઘા ઘરભાડા તેમજ પાંચ-છ લોકોના ઘરખર્ચને પહોંચી વળવું અશક્ય બની જાય છે. પરિણામે લાચારી અને આર્થિક સંકડામણથી ગૃહકલેશ વધતાં ક્યારેક માતા-પિતા સામેથી વૃદ્ધાશ્રમના આંગણે પહોંચે છે, તો ક્યારેક સંતાનો વડીલોને ત્યાં મૂકી આવે છે.

મુંબઈથી ફરવાના બહાને વડીલોને વડોદરા લાવી હોટલમાં તરછોડી દીધાં

મુંબઈના એક યુવકે તો હિન્દી ફિલ્મની પટકથાને પણ ટક્કર મારે તેવું કૃત્ય આચર્યું હતું. ફરવાના બહાને વડોદરા આવ્યા બાદ માતા-પિતાને હોટલ રૂમમાં છોડી દીકરો મુંબઈ પરત ફરી ગયો હતો. ભાંગી પડેલાં માતા-પિતા અમદાવાદના જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં પહોંચ્યાં હતાં. દીકરો ચાર વર્ષ પછી તેમને લેવા આવ્યો હતો. પોતાની ભૂલ થઈ હોવાની વાતોમાં ફસાવી માતા-પિતાને પરત મુંબઈ લઈ ગયો હતો. અને ત્યાં જઈ બધી મિલકત પોતાના નામે કરાવી ફરી માતા-પિતા સાથે ફરી દુર્વ્યવહાર શરૂ કર્યો હતો.

સંતાનમાં માત્ર દીકરી હોય તેવા વડીલોની વૃદ્ધાશ્રમમાં વધી રહેલી સંખ્યા

લગ્ન બાદ પણ દીકરી પોતાના માતા-પિતાની જવાબદારી ઉપાડવા તૈયાર છે. પરંતુ પતિ અને સાસરિયા વહુના વાલીની જવાબદારી સ્વીકારતા નથી. અને કેટલાક કિસ્સામાં દીકરી પણ આર્થિક સ્વતંત્ર નથી. ઘરડા માતા-પિતા એકલાં રહી શકે તેમ પણ ન હોવાથી દીકરીને આખરે પોતાના માતા-પિતાને અજાણ્યા લોકો વચ્ચે પોતાનો આખરનો સમય વિતાવવા મોકલવા પડે છે.

પૌત્ર-પૌત્રી મોટા થઈ તેઓની દુનિયામાં વ્યસ્ત બનતા વડીલો વૃદ્ધાશ્રમમાં આવે છે!

ગુજરાતી કહેવત છે કે મૂડી કરતાં વ્યાજ વહાલું હોય છે. વડીલો દાદા-દાદી બને એટલે પૌત્ર-પૌત્રી જ તેમની દુનિયા બની જાય છે. પરંતુ સમયના વહેણ સાથે પૌત્ર-પૌત્રી મોટા થઈ તેઓની દુનિયામાં વ્યસ્ત બને છે. તે સમયે વડીલોને પોતાની ઉપેક્ષા થતી હોવાનો અહેસાસ થાય છે. જેથી વડીલો માનસિકતા એકલતા અને ડિપ્રેશનનો શિકાર બને છે. આ ભાવાત્મક ખાલીપો ઘરમાં વિખવાદનું સ્વરૂપ ધારણ કરે છે. પરિણામે વડીલો ભારે હૈયે ઘર છોડી વૃદ્ધાશ્રમનો આશરો લે છે.

ઘરડાઘરમાં પણ ‘વેઈટિંગ લિસ્ટ’ અને ‘એડવાન્સ બુકિંગ’

વેઈટિંગ લિસ્ટ અને એડવાન્સ બુકિંગ જેવા શબ્દો અત્યાર સુધી બસ-રેલવે કે સિનેમાની ટિકિટ માટે વપરાતા હતાં. પરંતુ હવે અમદાવાદના કેટલાય વૃદ્ધાશ્રમમાં પણ રીતસરનું છથી આઠ મહિનાનું વેઈટિંગ છે! ફોન પર ઈન્કવાયરી સમયે વેઈટિંગની જાણ થાય તો એડવાન્સ બુકિંગનો નવો કિમિયો પણ શરૂ કરાયો છે.

Next Post
અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re…

અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 886 દીકરીઓનો જન્મ! 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો | Mother’s Day Re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…

વર્ષો સુધી સાથ આપ્યો તેની જ પીઠમાં કોંગ્રેસે છરો ભોંક્યો: PM મોદીના આકરા પ્રહાર | pm modi bengaluru …

વર્ષો સુધી સાથ આપ્યો તેની જ પીઠમાં કોંગ્રેસે છરો ભોંક્યો: PM મોદીના આકરા પ્રહાર | pm modi bengaluru …

Recent News

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…

વર્ષો સુધી સાથ આપ્યો તેની જ પીઠમાં કોંગ્રેસે છરો ભોંક્યો: PM મોદીના આકરા પ્રહાર | pm modi bengaluru …

વર્ષો સુધી સાથ આપ્યો તેની જ પીઠમાં કોંગ્રેસે છરો ભોંક્યો: PM મોદીના આકરા પ્રહાર | pm modi bengaluru …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…
GUJARAT

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

C. Joseph Vijay CM Oath: તમિલનાડુના રાજકારણમાં રવિવારનો દિવસ ઐતિહાસિક સાબિત થવા જઈ રહ્યો છે. તમિલગા વેટ્ટરી કઝગમના (TVK) વડા...

Read more

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…

વર્ષો સુધી સાથ આપ્યો તેની જ પીઠમાં કોંગ્રેસે છરો ભોંક્યો: PM મોદીના આકરા પ્રહાર | pm modi bengaluru …

હોર્મુઝમાં તણાવ વચ્ચે 20000 ભારતીય નાવિકો ફસાયા, NUSIએ વ્યક્ત કરી ગંભીર ચિંતા | indian seafarers str…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In