• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટ્રમ્પે મોદીનું વશીકરણ કર્યું હોવાથી વિવાદાસ્પદ કાયદા બનાવ્યા : પરમહંસ | Trump made controversial la…

satyasamachar by satyasamachar
January 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટ્રમ્પે મોદીનું વશીકરણ કર્યું હોવાથી વિવાદાસ્પદ કાયદા બનાવ્યા : પરમહંસ | Trump made controversial la…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમરેલી: રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં ભીષણ આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો | Amreli Acci…

અમરેલી: રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં ભીષણ આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો | Amreli Acci…

વેમાલીનો સમાવેશ કોર્પોરેશનમાં થયો છતાં સુવિધાથી વંચિત : બોરિંગનું પાણી 2000 ટીડીએસ ક્ષારવાળું | No A…

વેમાલીનો સમાવેશ કોર્પોરેશનમાં થયો છતાં સુવિધાથી વંચિત : બોરિંગનું પાણી 2000 ટીડીએસ ક્ષારવાળું | No A…

ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ફરી ભંગાણથી હજારો લિટર પાણી વેડફાયું | Water Crisis In Vadodara: Th…

ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ફરી ભંગાણથી હજારો લિટર પાણી વેડફાયું | Water Crisis In Vadodara: Th…

Load More


– યુજીસી વિવાદ વચ્ચે અયોધ્યાના સંતનો વિચિત્ર દાવો

– અમે વૈદિક મંત્રોચ્ચાર કરીને મોદી પરનું વશીકરણ દૂર કર્યું, અયોધ્યાથી તેમના માટે પ્રાર્થના કરતા રહીશું

અયોધ્યા : યુજીસીના વિવાદમાં સંતો પણ જોડાઇ રહ્યા છે. અયોધ્યાના પરમહંસ આચાર્યએ દાવો કર્યો હતો કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી પર તંત્ર મંત્ર કરી વશીકરણ કર્યું હતું જેને કારણે યુજીસી આવા વિવાદિત નિયમો લાવી હતી. અમે વૈદિક મંત્રોથી મોદીને વશીકરણથી મૂક્ત કરી દીધા છે.  

યુજીસીના નવા નિયમોનો વિરોધ કરનારા પરમહંસ આચાર્યએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે યુજીસી આવા નિયમો લઇને કેમ આવ્યું? આવું કેમ થઇ ગયું તે અંગે અમે વિચાર્યું. આ મુદ્દે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું નિવેદન સામે આવ્યું હતું, તેમણે કહ્યું હતું કે મોદીના વધી રહેલા પ્રભાવને કારણે તેમના પર તંત્ર મંત્ર કરાવીને વશીકરણ કરવામાં આવ્યું છે. જે બાદ મે ધ્યાન કર્યું તો જાણવા મળ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે તંત્ર મંત્ર કરાવી પીએમ મોદીનું વશીકરણ કરાવ્યું હતું. 

તેમણે વધુમાં કહ્યું કે બાદમાં અમે વૈદિક મંત્રોનું પઠન કર્યું હતું અને બધુ ઠીક કરી દીધુ, હવે મોદીજી પર કોઇ પણ પ્રકારના તંત્ર મંત્ર કે વશીકરણની અસર નહીં થાય. હવે અમે આશા રાખીએ કે નરેન્દ્ર મોદી આ યુજીસી જેવા કોઇ કાયદા લઇને નહીં આવે જેને કારણે દેશનો વિકાસ અટકી જાય. મોદી પાસે દેશને ઘણી અપેક્ષાઓ છે. અમે લોકો અયોધ્યાથી મોદીની કુશળતા માટે પૂજા પાઠ કરતા રહીશું. આ પહેલા તેમણે કહ્યું હતું કે યુજીસીના આ નવા નિયમો પરત લેવામાં આવે નહીં તો મને ઇચ્છા મૃત્યુની છૂટ આપવામાં આવે.

Next Post
યોગી હિન્દુ હોવાનું સાબિત નહીં કરે તો નકલી હિન્દુ જાહેર કરાશે : શંકરાચાર્ય | If Yogi does not prove …

યોગી હિન્દુ હોવાનું સાબિત નહીં કરે તો નકલી હિન્દુ જાહેર કરાશે : શંકરાચાર્ય | If Yogi does not prove ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલી: રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં ભીષણ આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો | Amreli Acci…

અમરેલી: રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં ભીષણ આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો | Amreli Acci…

વેમાલીનો સમાવેશ કોર્પોરેશનમાં થયો છતાં સુવિધાથી વંચિત : બોરિંગનું પાણી 2000 ટીડીએસ ક્ષારવાળું | No A…

વેમાલીનો સમાવેશ કોર્પોરેશનમાં થયો છતાં સુવિધાથી વંચિત : બોરિંગનું પાણી 2000 ટીડીએસ ક્ષારવાળું | No A…

ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ફરી ભંગાણથી હજારો લિટર પાણી વેડફાયું | Water Crisis In Vadodara: Th…

ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ફરી ભંગાણથી હજારો લિટર પાણી વેડફાયું | Water Crisis In Vadodara: Th…

જામનગર દરેડ GIDCમાં અનોખો સેવા યજ્ઞ : 80 હજાર કિલો કેરીના વેચાણ થકી જરૂરિયાતમંદોને સહાય | Mango Char…

જામનગર દરેડ GIDCમાં અનોખો સેવા યજ્ઞ : 80 હજાર કિલો કેરીના વેચાણ થકી જરૂરિયાતમંદોને સહાય | Mango Char…

Recent News

અમરેલી: રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં ભીષણ આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો | Amreli Acci…

અમરેલી: રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં ભીષણ આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો | Amreli Acci…

વેમાલીનો સમાવેશ કોર્પોરેશનમાં થયો છતાં સુવિધાથી વંચિત : બોરિંગનું પાણી 2000 ટીડીએસ ક્ષારવાળું | No A…

વેમાલીનો સમાવેશ કોર્પોરેશનમાં થયો છતાં સુવિધાથી વંચિત : બોરિંગનું પાણી 2000 ટીડીએસ ક્ષારવાળું | No A…

ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ફરી ભંગાણથી હજારો લિટર પાણી વેડફાયું | Water Crisis In Vadodara: Th…

ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ફરી ભંગાણથી હજારો લિટર પાણી વેડફાયું | Water Crisis In Vadodara: Th…

જામનગર દરેડ GIDCમાં અનોખો સેવા યજ્ઞ : 80 હજાર કિલો કેરીના વેચાણ થકી જરૂરિયાતમંદોને સહાય | Mango Char…

જામનગર દરેડ GIDCમાં અનોખો સેવા યજ્ઞ : 80 હજાર કિલો કેરીના વેચાણ થકી જરૂરિયાતમંદોને સહાય | Mango Char…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમરેલી: રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં ભીષણ આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો | Amreli Acci…
GUJARAT

અમરેલી: રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં ભીષણ આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો | Amreli Acci…

Amreli Accident: અમરેલી જિલ્લાના રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી એક અનિયંત્રિત ટ્રક અચાનક નીચે ખાબક્યો હતો. બ્રિજ નીચે પટકાતાની સાથે જ...

Read more

વેમાલીનો સમાવેશ કોર્પોરેશનમાં થયો છતાં સુવિધાથી વંચિત : બોરિંગનું પાણી 2000 ટીડીએસ ક્ષારવાળું | No A…

ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ફરી ભંગાણથી હજારો લિટર પાણી વેડફાયું | Water Crisis In Vadodara: Th…

જામનગર દરેડ GIDCમાં અનોખો સેવા યજ્ઞ : 80 હજાર કિલો કેરીના વેચાણ થકી જરૂરિયાતમંદોને સહાય | Mango Char…

રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી | Ram Mandir …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In