
મ્યુનિ. કોર્પોરેશનની દબાણ અને સિક્યુરીટી શાખા દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.
વોર્ડ નં. ૮માં ગોરવા વિસ્તારમાં મહેશ્વર મહાદેવ મંદિથી મહીસાગર મંદિર તળાવ સુધીના વિસ્તારમાં દબાણો દૂર કરી સામાન જમા લેવાયો છે. આ ઉપરાંત ખોડિયાર નગર વિસ્તારમાં લારીઓ અને પથારાના દબાણો દૂર કરાયા છે.
<a href=
<p>The post દબાણશાખાની ટીમે માતાજીની દેરી તોડી પાડતા વિવાદ first appeared on gandhinagarmetro.com.</p>















