• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દેશભરના ICU માટે બનશે સમાન નિયમો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ, 3 સપ્તાહમાં એક્શન પ્લાન બનાવશે રાજ્…

satyasamachar by satyasamachar
April 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દેશભરના ICU માટે બનશે સમાન નિયમો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ, 3 સપ્તાહમાં એક્શન પ્લાન બનાવશે રાજ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Supreme Court ICU Guidelines 2026: દેશની હૉસ્પિટલોમાં આઇસીયુ (ICU) એટલે કે ગંભીર સારવાર એકમોની સ્થિતિ સુધારવા માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આઇસીયુ માટે નક્કી કરેલા લઘુતમ ધોરણોને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે પ્રેક્ટિકલ એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ આપ્યો છે.

શું છે કોર્ટનો આદેશ?

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આઇસીયુ સેવાઓ માટેના માર્ગદર્શિકા તૈયાર છે, જે વ્યવહારુ અને અનિવાર્ય છે. હવે દરેક રાજ્યના આરોગ્ય સચિવે એક સપ્તાહની અંદર નિષ્ણાતો સાથે બેઠક યોજીને તેને જમીની સ્તરે લાગુ કરવાની યોજના બનાવવી પડશે. 

5 પાયાની જરૂરિયાતો પર રહેશે ભાર

સુપ્રીમ કોર્ટે આ એક્શન પ્લાનમાં મુખ્ય પાંચ બાબતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે. પૂરતી સંખ્યામાં તબીબી સ્ટાફની ઉપલબ્ધતા. માત્ર સ્ટાફ નહીં, પણ આઇસીયુ માટે સ્પેશિયલ ટ્રેનિંગ લીધેલા કર્મચારીઓ. સારવાર માટે જરૂરી તમામ ઇક્વિપમેન્ટ્સની વ્યવસ્થા. દવાઓ અને અન્ય પાયાની સામગ્રીનો સતત પુરવઠો. આઇસીયુ વોર્ડની યોગ્ય ડિઝાઈન અને સુવિધા. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ડૉક્ટરો તો માત્ર વિઝિટ પર આવે છે, પણ નર્સિંગ સ્ટાફ 24 કલાક દર્દીની સાથે હોય છે. તેથી તેમને આઇસીયુ મેનેજમેન્ટની વિશેષ તાલીમ આપવી અનિવાર્ય છે.

આ પણ વાંચો : RBI એ Paytm Payments Bankનું લાઇસન્સ રદ કર્યું: તમારા UPI પર શું અસર પડશે?

નર્સિંગ અને પેરા મેડિકલ સ્ટાફ માટે નવો પ્લાન

સુનાવણી દરમિયાન કોર્ટે એક મહત્વનું અવલોકન કર્યું કે ગંભીર દર્દીઓની સંભાળમાં નર્સિંગ સ્ટાફની ભૂમિકા સૌથી મોટી હોય છે. ભારતીય નર્સિંગ કાઉન્સિલ અને પેરા મેડિકલ કાઉન્સિલને આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. તેમણે આગામી સુનાવણી સુધીમાં એવો કોર્સ કે ટ્રેનિંગ મોડ્યુલ રજૂ કરવું પડશે જે નર્સિંગ સ્ટાફને આઇસીયુની કટોકટીની સ્થિતિ સામે લડવા તૈયાર કરે.

હવે આગળ શું થશે?

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આ માર્ગદર્શિકાને સત્તાવાર રીતે ઍડવાઇઝરી તરીકે જાહેર કરશે અને વેબસાઇટ પર અપલોડ કરશે. તમામ રાજ્યો પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલશે, ત્યારબાદ એક સંયુક્ત બેઠક યોજીને આખરી મુસદ્દો તૈયાર થશે. આ મામલે હવે 18 મેના રોજ ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં રાજ્યોએ કરેલી કામગીરીની સમીક્ષા થશે. આ પગલાથી દેશના સામાન્ય નાગરિકોને ખાનગી અને સરકારી હૉસ્પિટલોમાં વધુ સારી અને ધોરણસરની ગંભીર સારવાર મળવાની આશા જાગી છે.



Supreme Court ICU Guidelines 2026: દેશની હૉસ્પિટલોમાં આઇસીયુ (ICU) એટલે કે ગંભીર સારવાર એકમોની સ્થિતિ સુધારવા માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આઇસીયુ માટે નક્કી કરેલા લઘુતમ ધોરણોને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે પ્રેક્ટિકલ એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ આપ્યો છે.

શું છે કોર્ટનો આદેશ?

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આઇસીયુ સેવાઓ માટેના માર્ગદર્શિકા તૈયાર છે, જે વ્યવહારુ અને અનિવાર્ય છે. હવે દરેક રાજ્યના આરોગ્ય સચિવે એક સપ્તાહની અંદર નિષ્ણાતો સાથે બેઠક યોજીને તેને જમીની સ્તરે લાગુ કરવાની યોજના બનાવવી પડશે. 

5 પાયાની જરૂરિયાતો પર રહેશે ભાર

સુપ્રીમ કોર્ટે આ એક્શન પ્લાનમાં મુખ્ય પાંચ બાબતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે. પૂરતી સંખ્યામાં તબીબી સ્ટાફની ઉપલબ્ધતા. માત્ર સ્ટાફ નહીં, પણ આઇસીયુ માટે સ્પેશિયલ ટ્રેનિંગ લીધેલા કર્મચારીઓ. સારવાર માટે જરૂરી તમામ ઇક્વિપમેન્ટ્સની વ્યવસ્થા. દવાઓ અને અન્ય પાયાની સામગ્રીનો સતત પુરવઠો. આઇસીયુ વોર્ડની યોગ્ય ડિઝાઈન અને સુવિધા. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ડૉક્ટરો તો માત્ર વિઝિટ પર આવે છે, પણ નર્સિંગ સ્ટાફ 24 કલાક દર્દીની સાથે હોય છે. તેથી તેમને આઇસીયુ મેનેજમેન્ટની વિશેષ તાલીમ આપવી અનિવાર્ય છે.

આ પણ વાંચો : RBI એ Paytm Payments Bankનું લાઇસન્સ રદ કર્યું: તમારા UPI પર શું અસર પડશે?

નર્સિંગ અને પેરા મેડિકલ સ્ટાફ માટે નવો પ્લાન

સુનાવણી દરમિયાન કોર્ટે એક મહત્વનું અવલોકન કર્યું કે ગંભીર દર્દીઓની સંભાળમાં નર્સિંગ સ્ટાફની ભૂમિકા સૌથી મોટી હોય છે. ભારતીય નર્સિંગ કાઉન્સિલ અને પેરા મેડિકલ કાઉન્સિલને આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. તેમણે આગામી સુનાવણી સુધીમાં એવો કોર્સ કે ટ્રેનિંગ મોડ્યુલ રજૂ કરવું પડશે જે નર્સિંગ સ્ટાફને આઇસીયુની કટોકટીની સ્થિતિ સામે લડવા તૈયાર કરે.

હવે આગળ શું થશે?

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આ માર્ગદર્શિકાને સત્તાવાર રીતે ઍડવાઇઝરી તરીકે જાહેર કરશે અને વેબસાઇટ પર અપલોડ કરશે. તમામ રાજ્યો પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલશે, ત્યારબાદ એક સંયુક્ત બેઠક યોજીને આખરી મુસદ્દો તૈયાર થશે. આ મામલે હવે 18 મેના રોજ ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં રાજ્યોએ કરેલી કામગીરીની સમીક્ષા થશે. આ પગલાથી દેશના સામાન્ય નાગરિકોને ખાનગી અને સરકારી હૉસ્પિટલોમાં વધુ સારી અને ધોરણસરની ગંભીર સારવાર મળવાની આશા જાગી છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail of accused denied in robbery case …

હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail of accused denied in robbery case …

સંખેડા દારૂ કાંડમાં રાજકીય રંગ! કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોષીનો ષડયંત્રનો આરોપ | Political colour in Sa…

સંખેડા દારૂ કાંડમાં રાજકીય રંગ! કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોષીનો ષડયંત્રનો આરોપ | Political colour in Sa…

Load More



Supreme Court ICU Guidelines 2026: દેશની હૉસ્પિટલોમાં આઇસીયુ (ICU) એટલે કે ગંભીર સારવાર એકમોની સ્થિતિ સુધારવા માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આઇસીયુ માટે નક્કી કરેલા લઘુતમ ધોરણોને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે પ્રેક્ટિકલ એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ આપ્યો છે.

શું છે કોર્ટનો આદેશ?

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આઇસીયુ સેવાઓ માટેના માર્ગદર્શિકા તૈયાર છે, જે વ્યવહારુ અને અનિવાર્ય છે. હવે દરેક રાજ્યના આરોગ્ય સચિવે એક સપ્તાહની અંદર નિષ્ણાતો સાથે બેઠક યોજીને તેને જમીની સ્તરે લાગુ કરવાની યોજના બનાવવી પડશે. 

5 પાયાની જરૂરિયાતો પર રહેશે ભાર

સુપ્રીમ કોર્ટે આ એક્શન પ્લાનમાં મુખ્ય પાંચ બાબતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે. પૂરતી સંખ્યામાં તબીબી સ્ટાફની ઉપલબ્ધતા. માત્ર સ્ટાફ નહીં, પણ આઇસીયુ માટે સ્પેશિયલ ટ્રેનિંગ લીધેલા કર્મચારીઓ. સારવાર માટે જરૂરી તમામ ઇક્વિપમેન્ટ્સની વ્યવસ્થા. દવાઓ અને અન્ય પાયાની સામગ્રીનો સતત પુરવઠો. આઇસીયુ વોર્ડની યોગ્ય ડિઝાઈન અને સુવિધા. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ડૉક્ટરો તો માત્ર વિઝિટ પર આવે છે, પણ નર્સિંગ સ્ટાફ 24 કલાક દર્દીની સાથે હોય છે. તેથી તેમને આઇસીયુ મેનેજમેન્ટની વિશેષ તાલીમ આપવી અનિવાર્ય છે.

આ પણ વાંચો : RBI એ Paytm Payments Bankનું લાઇસન્સ રદ કર્યું: તમારા UPI પર શું અસર પડશે?

નર્સિંગ અને પેરા મેડિકલ સ્ટાફ માટે નવો પ્લાન

સુનાવણી દરમિયાન કોર્ટે એક મહત્વનું અવલોકન કર્યું કે ગંભીર દર્દીઓની સંભાળમાં નર્સિંગ સ્ટાફની ભૂમિકા સૌથી મોટી હોય છે. ભારતીય નર્સિંગ કાઉન્સિલ અને પેરા મેડિકલ કાઉન્સિલને આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. તેમણે આગામી સુનાવણી સુધીમાં એવો કોર્સ કે ટ્રેનિંગ મોડ્યુલ રજૂ કરવું પડશે જે નર્સિંગ સ્ટાફને આઇસીયુની કટોકટીની સ્થિતિ સામે લડવા તૈયાર કરે.

હવે આગળ શું થશે?

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આ માર્ગદર્શિકાને સત્તાવાર રીતે ઍડવાઇઝરી તરીકે જાહેર કરશે અને વેબસાઇટ પર અપલોડ કરશે. તમામ રાજ્યો પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલશે, ત્યારબાદ એક સંયુક્ત બેઠક યોજીને આખરી મુસદ્દો તૈયાર થશે. આ મામલે હવે 18 મેના રોજ ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં રાજ્યોએ કરેલી કામગીરીની સમીક્ષા થશે. આ પગલાથી દેશના સામાન્ય નાગરિકોને ખાનગી અને સરકારી હૉસ્પિટલોમાં વધુ સારી અને ધોરણસરની ગંભીર સારવાર મળવાની આશા જાગી છે.



Supreme Court ICU Guidelines 2026: દેશની હૉસ્પિટલોમાં આઇસીયુ (ICU) એટલે કે ગંભીર સારવાર એકમોની સ્થિતિ સુધારવા માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આઇસીયુ માટે નક્કી કરેલા લઘુતમ ધોરણોને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે પ્રેક્ટિકલ એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ આપ્યો છે.

શું છે કોર્ટનો આદેશ?

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આઇસીયુ સેવાઓ માટેના માર્ગદર્શિકા તૈયાર છે, જે વ્યવહારુ અને અનિવાર્ય છે. હવે દરેક રાજ્યના આરોગ્ય સચિવે એક સપ્તાહની અંદર નિષ્ણાતો સાથે બેઠક યોજીને તેને જમીની સ્તરે લાગુ કરવાની યોજના બનાવવી પડશે. 

5 પાયાની જરૂરિયાતો પર રહેશે ભાર

સુપ્રીમ કોર્ટે આ એક્શન પ્લાનમાં મુખ્ય પાંચ બાબતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે. પૂરતી સંખ્યામાં તબીબી સ્ટાફની ઉપલબ્ધતા. માત્ર સ્ટાફ નહીં, પણ આઇસીયુ માટે સ્પેશિયલ ટ્રેનિંગ લીધેલા કર્મચારીઓ. સારવાર માટે જરૂરી તમામ ઇક્વિપમેન્ટ્સની વ્યવસ્થા. દવાઓ અને અન્ય પાયાની સામગ્રીનો સતત પુરવઠો. આઇસીયુ વોર્ડની યોગ્ય ડિઝાઈન અને સુવિધા. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ડૉક્ટરો તો માત્ર વિઝિટ પર આવે છે, પણ નર્સિંગ સ્ટાફ 24 કલાક દર્દીની સાથે હોય છે. તેથી તેમને આઇસીયુ મેનેજમેન્ટની વિશેષ તાલીમ આપવી અનિવાર્ય છે.

આ પણ વાંચો : RBI એ Paytm Payments Bankનું લાઇસન્સ રદ કર્યું: તમારા UPI પર શું અસર પડશે?

નર્સિંગ અને પેરા મેડિકલ સ્ટાફ માટે નવો પ્લાન

સુનાવણી દરમિયાન કોર્ટે એક મહત્વનું અવલોકન કર્યું કે ગંભીર દર્દીઓની સંભાળમાં નર્સિંગ સ્ટાફની ભૂમિકા સૌથી મોટી હોય છે. ભારતીય નર્સિંગ કાઉન્સિલ અને પેરા મેડિકલ કાઉન્સિલને આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. તેમણે આગામી સુનાવણી સુધીમાં એવો કોર્સ કે ટ્રેનિંગ મોડ્યુલ રજૂ કરવું પડશે જે નર્સિંગ સ્ટાફને આઇસીયુની કટોકટીની સ્થિતિ સામે લડવા તૈયાર કરે.

હવે આગળ શું થશે?

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આ માર્ગદર્શિકાને સત્તાવાર રીતે ઍડવાઇઝરી તરીકે જાહેર કરશે અને વેબસાઇટ પર અપલોડ કરશે. તમામ રાજ્યો પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલશે, ત્યારબાદ એક સંયુક્ત બેઠક યોજીને આખરી મુસદ્દો તૈયાર થશે. આ મામલે હવે 18 મેના રોજ ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં રાજ્યોએ કરેલી કામગીરીની સમીક્ષા થશે. આ પગલાથી દેશના સામાન્ય નાગરિકોને ખાનગી અને સરકારી હૉસ્પિટલોમાં વધુ સારી અને ધોરણસરની ગંભીર સારવાર મળવાની આશા જાગી છે.

Next Post
રાઘવ ચઢ્ઢા પર પલટવાર કરશે કેજરીવાલ-સિસોદિયા! બળવાખોરો વિરુદ્ધ મોટા નિર્ણયની તૈયારી | AAP Fights Back…

રાઘવ ચઢ્ઢા પર પલટવાર કરશે કેજરીવાલ-સિસોદિયા! બળવાખોરો વિરુદ્ધ મોટા નિર્ણયની તૈયારી | AAP Fights Back...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail of accused denied in robbery case …

હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail of accused denied in robbery case …

સંખેડા દારૂ કાંડમાં રાજકીય રંગ! કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોષીનો ષડયંત્રનો આરોપ | Political colour in Sa…

સંખેડા દારૂ કાંડમાં રાજકીય રંગ! કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોષીનો ષડયંત્રનો આરોપ | Political colour in Sa…

સુરત અલથાણ બાળકી છેડતી કેસ: રિકન્સ્ટ્રક્શન સમયે જનતાનો આક્રોશ ફાટ્યો, આરોપીને ચપ્પલ-પથ્થરો માર્યા | …

સુરત અલથાણ બાળકી છેડતી કેસ: રિકન્સ્ટ્રક્શન સમયે જનતાનો આક્રોશ ફાટ્યો, આરોપીને ચપ્પલ-પથ્થરો માર્યા | …

Recent News

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail of accused denied in robbery case …

હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail of accused denied in robbery case …

સંખેડા દારૂ કાંડમાં રાજકીય રંગ! કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોષીનો ષડયંત્રનો આરોપ | Political colour in Sa…

સંખેડા દારૂ કાંડમાં રાજકીય રંગ! કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોષીનો ષડયંત્રનો આરોપ | Political colour in Sa…

સુરત અલથાણ બાળકી છેડતી કેસ: રિકન્સ્ટ્રક્શન સમયે જનતાનો આક્રોશ ફાટ્યો, આરોપીને ચપ્પલ-પથ્થરો માર્યા | …

સુરત અલથાણ બાળકી છેડતી કેસ: રિકન્સ્ટ્રક્શન સમયે જનતાનો આક્રોશ ફાટ્યો, આરોપીને ચપ્પલ-પથ્થરો માર્યા | …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section
GUJARAT

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

Vadodara : પશ્ચિમ રેલવેના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ડભોઈ–છોટાઉદેપુર સેક્શન પર આવેલા બ્રિજ નં. 130ના સમારકામ કાર્યને પૂર્ણ કરવામાં આવ્યું છે....

Read more

હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail of accused denied in robbery case …

સંખેડા દારૂ કાંડમાં રાજકીય રંગ! કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોષીનો ષડયંત્રનો આરોપ | Political colour in Sa…

સુરત અલથાણ બાળકી છેડતી કેસ: રિકન્સ્ટ્રક્શન સમયે જનતાનો આક્રોશ ફાટ્યો, આરોપીને ચપ્પલ-પથ્થરો માર્યા | …

ગુજરાત શેકાયું: અમરેલી 43.3°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, અમદાવાદમાં પારો 42ને પાર; હજુ રાહતના કોઈ …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In