• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પંજાબમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ ઈજાગ્રસ્ત | punjab major tra…

satyasamachar by satyasamachar
April 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પંજાબમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ ઈજાગ્રસ્ત | punjab major tra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મમતા દીદી બાદ હવે ઉદ્ધવ ઠાકરેનો વારો? બંગાળમાં ‘ખેલા’ બાદ મહારાષ્ટ્રમાં મંડરાયું સંકટ | tmc rebellio…

મમતા દીદી બાદ હવે ઉદ્ધવ ઠાકરેનો વારો? બંગાળમાં ‘ખેલા’ બાદ મહારાષ્ટ્રમાં મંડરાયું સંકટ | tmc rebellio…

VIDEO: જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર પર હુમલો, અભિજીત દીપકેને યુવકે માર્યા લાફા | cockroach …

VIDEO: જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર પર હુમલો, અભિજીત દીપકેને યુવકે માર્યા લાફા | cockroach …

સુરત: લાંબા સમયના વિરામ બાદ જોખમી ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે પાલિકા આખરે એક્શનમાં | Surat: After a long…

સુરત: લાંબા સમયના વિરામ બાદ જોખમી ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે પાલિકા આખરે એક્શનમાં | Surat: After a long…

Load More


Punjab Bus Accident: પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં શ્રદ્ધાળુઓથી ભરેલી એક બસ બેકાબૂ થઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને મોરિંડા અને ફતેહગઢ સાહિબની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. ગંભીર રીતે ઈજા પામેલા કેટલાક શ્રદ્ધાળુઓને ચંદીગઢ PGIમાં રેફર કરવામાં આવ્યા છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

થાંભલા સાથે અથડાઈ બસ બાદમાં લાગ્યો કરંટ 

આ અકસ્માત મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યે બસ્સી પઠાણાના મોરિંડા-ચુન્ની રોડ પર હિંમતપુરા ગામ પાસે થયો હતો. બસમાં સવાર શ્રદ્ધાળુઓ મેન માજરીના રહેવાસી હતા. તેઓ વૈશાખી પર શ્રી આનંદપુર સાહિબમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. બસમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તે બેકાબૂ થઈને થાંભલા સાથે અથડાઈ હતી. બસ પલટી ગયા બાદ તેમાં અચાનક કરંટ આવી ગયો હતો. ઘટનાસ્થળે ચીસાચીસ અને ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બચાવ અભિયાન શરૂ કર્યું. 

બસમાં ખામી હોવાની આશંકા

ફતેહગઢ સાહિબના SSP મુજબ આ અકસ્માત રાત્રે 9:30 થી 10 વાગ્યાની વચ્ચે થયો હતો. પ્રાથમિક તપાસમાં બસના કોઈ ભાગમાં ખામી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે બસ અચાનક અસંતુલિત થઈ ગઈ અને રોડ કિનારે લાગેલા થાંભલા સાથે અથડાઈ. તેમણે જણાવ્યું કે પોલીસ અને રાહત ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા. 

આ પણ વાંચો: અમદાવાદ: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, એક ઈજાગ્રસ્ત

ઉતરવાનું સ્થળ માત્ર દોઢ કિલોમીટર દૂર હતું

વૈશાખીના દિવસે બસ્સી પઠાણા વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓનો એક સંઘ આનંદપુર સાહિબ દર્શન કરવા ગયો હતો. મેન માજરા જ્યાં શ્રદ્ધાળુઓએ ઉતરવાનું હતું તે સ્થળ માત્ર 1.5 કિલોમીટર દૂર હતું. તે પહેલા જ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

Next Post
પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ, કહ્યું -અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે…

પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ, કહ્યું -અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મમતા દીદી બાદ હવે ઉદ્ધવ ઠાકરેનો વારો? બંગાળમાં ‘ખેલા’ બાદ મહારાષ્ટ્રમાં મંડરાયું સંકટ | tmc rebellio…

મમતા દીદી બાદ હવે ઉદ્ધવ ઠાકરેનો વારો? બંગાળમાં ‘ખેલા’ બાદ મહારાષ્ટ્રમાં મંડરાયું સંકટ | tmc rebellio…

VIDEO: જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર પર હુમલો, અભિજીત દીપકેને યુવકે માર્યા લાફા | cockroach …

VIDEO: જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર પર હુમલો, અભિજીત દીપકેને યુવકે માર્યા લાફા | cockroach …

સુરત: લાંબા સમયના વિરામ બાદ જોખમી ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે પાલિકા આખરે એક્શનમાં | Surat: After a long…

સુરત: લાંબા સમયના વિરામ બાદ જોખમી ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે પાલિકા આખરે એક્શનમાં | Surat: After a long…

ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 45 વધુ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાયા | bhuj madhap…

ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 45 વધુ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાયા | bhuj madhap…

Recent News

મમતા દીદી બાદ હવે ઉદ્ધવ ઠાકરેનો વારો? બંગાળમાં ‘ખેલા’ બાદ મહારાષ્ટ્રમાં મંડરાયું સંકટ | tmc rebellio…

મમતા દીદી બાદ હવે ઉદ્ધવ ઠાકરેનો વારો? બંગાળમાં ‘ખેલા’ બાદ મહારાષ્ટ્રમાં મંડરાયું સંકટ | tmc rebellio…

VIDEO: જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર પર હુમલો, અભિજીત દીપકેને યુવકે માર્યા લાફા | cockroach …

VIDEO: જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર પર હુમલો, અભિજીત દીપકેને યુવકે માર્યા લાફા | cockroach …

સુરત: લાંબા સમયના વિરામ બાદ જોખમી ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે પાલિકા આખરે એક્શનમાં | Surat: After a long…

સુરત: લાંબા સમયના વિરામ બાદ જોખમી ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે પાલિકા આખરે એક્શનમાં | Surat: After a long…

ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 45 વધુ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાયા | bhuj madhap…

ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 45 વધુ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાયા | bhuj madhap…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મમતા દીદી બાદ હવે ઉદ્ધવ ઠાકરેનો વારો? બંગાળમાં ‘ખેલા’ બાદ મહારાષ્ટ્રમાં મંડરાયું સંકટ | tmc rebellio…
GUJARAT

મમતા દીદી બાદ હવે ઉદ્ધવ ઠાકરેનો વારો? બંગાળમાં ‘ખેલા’ બાદ મહારાષ્ટ્રમાં મંડરાયું સંકટ | tmc rebellio…

Operation Delimitation : દેશના રાજકારણમાં પક્ષપલટાની મોસમ ફરી એકવાર પૂરા જોશમાં ખીલી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના 20 સાંસદો ત્રિપુરાની...

Read more

VIDEO: જયપુરમાં કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર પર હુમલો, અભિજીત દીપકેને યુવકે માર્યા લાફા | cockroach …

સુરત: લાંબા સમયના વિરામ બાદ જોખમી ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે પાલિકા આખરે એક્શનમાં | Surat: After a long…

ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 45 વધુ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાયા | bhuj madhap…

માત્ર આઠ મહિનામાં જ પાલિકાના વિકાસના દાવાની દિવાલમાં તિરાડ: રાંદેર ઝોનની આંગણવાડીમાં ભ્રષ્ટાચારના ખા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In