• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, September 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

satyasamachar by satyasamachar
September 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
0
VIEWS
Share on FacebookShare on Twitter


શિવગ્રામ યાત્રા વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી પ્રેસિડેન્ટ સ્વ. બાલકૃષ્ણજીને અર્પણ

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Load More

વિવેકાનંદ કેન્દ્ર પાલિતાણા દ્વારા બાર જ્યોતિર્લીંગ યાત્રાના ભાવથી, શેત્રુંજયની ગોદમાં વસેલાં બાર ગામને સાંકળતી શિવગ્રામ યાત્રા યોજાઈ.

અરુણાચલ પ્રદેશની શાંતિ અને સમૃદ્ધિ માટે શ્રાવણિયા સોમવારે યોજાતાં અખંડ મૃત્યુંજય મંત્રજાપનાં 30 વર્ષની વિશેષ ઉજવણી નિમિત્તે યાત્રા યોજાયેલ. ગ્રામજનોનાં સ્વયંભૂ ઉત્સાહથી ભવ્ય સામૈયા, ગામ પરિક્રમા તથા દિવ્ય ધર્મ ચર્ચા સંવાદ સત્સંગ ગામે ગામ આયોજિત થયાં. ગરાજિયા ગણધોળ અને આદપુર ખાતે ‘ શાળાને મંદિર અને મંદિરને જીવનની શાળા માનજો ‘ તેવાં આહ્વાન સાથે નિઃસ્વાર્થ સેવા થકી જ માનવ ઘડતર સંભવ છે.

મદદ એટલી જ સ્વીકારવી જે આપણાં ખમીરને હણે નહીં, આપણાં પુરૂષાર્થને પાંગળો ન કરે. સ્વાર્થી કે ગુપ્ત હેતુથી મદદ કરનાર પૂણ્ય નહીં, પાપ ભેગું કરે છે, એવો જન સંવાદ થયો. ડુંગરપુર અને નાના જાળિયા ખાતે વિકેન્દ્રિત ગ્રામિણ અર્થ વ્યવસ્થા અને સમરસ સમાજ વ્યવસ્થાની ચર્ચા કરી . અને ” મહાવીર હનુમાન આપણો આદર્શ હો”, “ચારિત્ર્યવાન સેવાભાવિ મુઠ્ઠીભર યુવાનો જગતની દશા અને દિશા બદલી શકે” એવી સ્વામી વિવેકાનંદની હાંકલ પ્રસ્તુત કરાઈ.

હસ્તગિરીમાં આપણાં પ્રતાપી પરાક્રમી અને પુરુષાર્થી પૂર્વજોને અનુસરવાનો અનુરોધ થયો. રોહીશાળા હાથસણી અને કંજરડા ખાતે “આપણે જરૂર છે, બ્રહ્મતેજ અને ક્ષાત્ર વીર્યની” એવું સ્વામી વિવેકાનંદનુ આહ્વાન ગ્રામજનો સમક્ષ રાખ્યાં પછી, શું ધર્મની કેળવણી માટે સનાતની હિંદુ સમાજ વ્યવસ્થા નિર્માણ કરે તે સમયની માંગ છે ? એવો પ્રશ્ન વિચારણા માટે આપવામાં આવ્યો. કંજરડામાં બાળકો માટે સંસ્કાર વર્ગ આયોજિત થયેલ. શ્રી ગુરુ આશ્રમ, કૈલાસ ધામ નાનીમાળ શ્રી રાજુબાપુ અને સંતો સાથે સત્સંગમાં કાર્યકર્તાઓએ રસપૂર્વક ભાગ લીધો અને સંધ્યા આરતીના દર્શન કર્યા.

સમગ્ર યાત્રા શિવભક્તિથી રંગાયેલ મનમાં શિવ સંકલ્પ રોપણી માટેની ધર્મ ધજાધારી યાત્રા બની, જેમાં પ્રસાદીનો થાળ હતો પણ દાન પાત્ર ન હતું. યાત્રા ગામે ગામ મોબાઈલના તથા અન્ય વ્યસનોથી બચવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા કે અનુમોદન કરવાની પ્રતિજ્ઞા લેવડાવતી શ્રી જડેશ્વર મહાદેવ ઘેટી ખાતે સમ્પન્ન થયેલ.

આ સમગ્ર યાત્રાનું સુફળ, વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી પ્રેસિડેન્ટ સ્વ. બાલકૃષ્ણજી કે જેમણે અરુણાચલ પ્રદેશમાં શિક્ષણ આરોગ્ય અને સંસ્કૃતિ રક્ષાના કાર્ય દ્વારા રાષ્ટ્ર સાધનાનો શુભારંભ કરી, સમગ્ર ભારતમાં સેવારત કાર્યકર્તા ધડતર અને સેવા કાર્ય વિસ્તારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવેલ, તેમનાં શ્રી ચરણોમાં અર્પિત કરવામાં આવેલ.

<a href=

<p>The post પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર first appeared on gandhinagarmetro.com.</p>

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Recent News

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

શિવગ્રામ યાત્રા વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી પ્રેસિડેન્ટ સ્વ. બાલકૃષ્ણજીને અર્પણ વિવેકાનંદ કેન્દ્ર પાલિતાણા દ્વારા બાર જ્યોતિર્લીંગ યાત્રાના ભાવથી, શેત્રુંજયની ગોદમાં વસેલાં...

Read more

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In