• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.

satyasamachar by satyasamachar
March 29, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More


ચકલી બચાવો અભિયાન હેઠળ સતત ૧૧ માં વર્ષે

ધારાસભ્ય,ભાજપ અધ્યક્ષા, મહામંત્રી, સંગઠનના આગેવાનો પૂર્વ કોર્પોરેટર, ભાઈ બેહનો, વનવિભાગના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત.

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ શહેરી વિસ્તારોમાંથી લુપ્ત થતી ઘર આંગણાનું પક્ષી ચકલીને બચાવવા માટે જામનગરના પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા આજથી 11 વર્ષ પૂર્વે ચકલી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ચકલીઓને રેહણાક માટેના માળાઓ તેમજ ઉનાળાની કાગજાળ ગરમીથી બચવા પાણીના બાઉલનું વિતરણ કરવાનું શરૂ કરાયું હતું. દસ વર્ષ પૂર્વે શરૂ કરાયેલા અભિયાનને સતત 11 માં વર્ષે પણ ડિમ્પલબેન રાવલ દ્વારા અવિરત ચાલુ રાખવામાં આવ્યું છે

ચકલી બચાવો અભિયાન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સ્ટોલ નાખી અને માળાઓનું વિતરણ કરવામાં આવે છે કોર્પોરેટર તરીકે મળતા ભથ્થાની વર્ષ દરમિયાનની રકમ એકઠી કરીને ડિમ્પલબેન રાવલ તે રકમમાંથી માળાઓ ખરીદી અને વિનામૂલ્ય માળા,પાણીના કુંડા પક્ષી પ્રેમીઓને પૂરા પાડે છે, પ્રતિવર્ષ કરવામાં આવતા આ કાર્યક્રમમાં શહેરની અન્ય સ્વૈચ્છિક તેમજ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓને પણ સાથે રાખવામાં આવે છે અને તેઓ દ્વારા પણ માળાઓનું વિતરણ કરાય છે

આ વર્ષે શહેરના હવાઈ ચોક, લાલ બંગલા, પંચેશ્વર ટાવર અને ડી.કે.વી. સર્કલ ખાતે ઉભા કરાયેલા સ્ટોલમાં શહેરની સમગ્ર જાયન્ટ્સ ગ્રુપ વેસ્ટ,પૂર્વ,સુપર,જનસેવા દરેડ,ક્રાઉન તેમજ લાખોટા નેચર ક્લબ, નવાનગર નેચર ક્લબ, ભારત તિબબત સંઘ લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટ અને જામનગર ફોટોગ્રાફર એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ માળા વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ભાવેશભાઈ ઠુમર તેમજ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અશોકભાઈ નંદા, હસમુખભાઈ હિંડોચા, હિતેનભાઈ ભટ્ટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા, આ ઉપરાંત ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ સહદેવભાઈ ડાભી અને તેમની ટીમના યુવાનો ખાસ માળા વિતરણ માં જોડાયા હતા, આ તકે આ અભિયાનના પ્રણેતા પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલનું ચેમ્બર ઓફ કોમર્સ ના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા, અગ્રણી ઉદ્યોગપતિ ચંદુભાઈ બારદાનવાલા, દિલીપભાઈ ભારદિયા (દિલીપમામા) વગેરે હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું

સમગ્ર માળા વિતરણ દરમિયાન સખી ક્લબ ટુ, વિઝન ક્લબ, વિશ્વકર્મા મહિલા મંડળ, ભારત તિબત સંઘ, કર્મકાંડી બ્રાહ્મણ ગ્રુપ, સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ, ભારતીય જનતા પક્ષ મહિલા મોરચો, ઇન્ડિયન લાયોનેસ ક્લબ જામનગર, બ્રહ્મ અભ્યુદય સંસ્થા, રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજ અને શેલજા વુમન એમ્પાયર સહિતની સંસ્થાના હોદ્દેદારો અને ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા અંદાજે 10,000 થી પણ વધુ ચકલીના માળા અને પક્ષીને પીવાના પાણીના બાઉલનું વિતરણ કરાયું હતું

આ વિતરણ વ્યવસ્થા માત્ર એક દિવસ પૂરતી જ સીમિત ના રહેતા વર્ષ દરમિયાન પણ ઘણી બધી સરકારી શાળાઓ ધાર્મિક ટ્રસ્ટો અને અન્ય સેવાકીય સંસ્થાઓને પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા માળાનો વિતરણ કરવામાં આવે છે, ઉલ્લેખનીય છે કે આ મારા વિતરણ સમયે ચકલીના માળા મેળવનાર વ્યક્તિઓ પાસેથી તેઓના મોબાઈલ નંબર મેળવી સમયાંતરે તેઓ પાસે માળા અંગેની માહિતી પણ મેળવવામાં આવે છે અને ચકલી વ્યવસ્થિત રીતે માળો મારો કરી શકે તે માટે તેમને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે

આજથી 10 વર્ષ પૂર્વે પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલે શરૂ કરેલા આ ચકલી બચાવો અભિયાનના ફળશ્રુતિ સ્વરૂપે આજે શહેરના અનેક વિસ્તારોમાં ઘર આંગણાનું પક્ષી એવા નિર્દોષ ચકલીનું આગમન જોવા મળે છે અને ઘણા વિસ્તારોમાં ચકલીઓના કલબલાટ સાંભળવા મળે છે આ તકે આ સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં શહેરના જીવદયા પ્રેમીઓ અને પક્ષીપ્રેમીઓ ઉપસ્થિત રહી આ કાર્યને ખરા અર્થમાં સફળ બનાવ્યું હતું

Next Post
ભાજપા પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં અને પ્રદેશના મુખ્ય પ્રવકતાની ઉપસ્થિતિમાં ‘શ્રી કમલમ‘ ખાતે જિલ્લા…

ભાજપા પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં અને પ્રદેશના મુખ્ય પ્રવકતાની ઉપસ્થિતિમાં ‘શ્રી કમલમ‘ ખાતે જિલ્લા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In