• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ગડકરીની ઓટો કંપનીઓને મોટી ચેતવણી; હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ | Nit…

satyasamachar by satyasamachar
April 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ગડકરીની ઓટો કંપનીઓને મોટી ચેતવણી; હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ | Nit…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Nitin Gadkari Warns Auto Sector: ભારતના વાહનવ્યવહાર ક્ષેત્રે આવનારા સમયમાં ધરખમ ફેરફારો થવા જઈ રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઓટોમોબાઈલ ક્ષેત્રની કંપનીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ભારત હવે પેટ્રોલ અને ડીઝલ જેવા પરંપરાગત ઈંધણથી હંમેશ માટે દૂર જઈ રહ્યું છે. બેંગલુરુમાં આયોજિત ‘બસવર્લ્ડ ઇન્ડિયા 2026’ શિખર સંમેલનમાં બોલતા ગડકરીએ કહ્યું કે, જો કંપનીઓ સમયસર વૈકલ્પિક ઈંધણ તરફ નહીં વળે, તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

વૈશ્વિક તણાવ અને ઊર્જા સંકટ

ભારત સરકારના આ કડક વલણ પાછળ વૈશ્વિક સ્તરે વધી રહેલો તણાવ એક મુખ્ય કારણ છે. ખાસ કરીને અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે દુનિયાભરમાં ઊર્જા સંકટ ઊભું થયું છે. ભારત અત્યારે ક્રૂડ ઓઇલની જરૂરિયાત માટે બીજા દેશો પર નિર્ભર છે, તેથી જો વૈશ્વિક સપ્લાય ચેઈનમાં કોઈ અવરોધ આવે તો ભારત માટે મોટું આર્થિક જોખમ ઊભું થઈ શકે છે. આ સ્થિતિને પહોંચી વળવા સરકાર ભારતને ઊર્જા ક્ષેત્રે સંપૂર્ણપણે સ્વનિર્ભર બનાવવા માંગે છે.

આ પણ વાંચો: આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ આપી

આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ

નીતિન ગડકરીએ જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલનું ભાવિ હવે ઉજ્જવળ નથી, તેથી કંપનીઓએ નીચેના પાંચ વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ:

1. હાઇડ્રોજન (Hydrogen): સરકાર અત્યારે હાઇડ્રોજન ફ્યુઅલના પાયલટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ટૂંક સમયમાં દેશના 10 મુખ્ય માર્ગો પર હાઇડ્રોજનથી ચાલતી બસો અને ટ્રકો જોવા મળશે.

2. ઇલેક્ટ્રિક વાહનો (EV): ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન અત્યાર કરતા ત્રણ ગણું વધારવા અપીલ કરવામાં આવી છે જેથી સામાન્ય લોકોને સસ્તું પરિવહન મળી શકે.

3. ઇથેનોલ (Ethanol): પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલના મિશ્રણને વધારવાની યોજના છે. ગડકરીએ કંપનીઓને ‘ફ્લેક્સ-ફ્યુઅલ’ એન્જિન બનાવવા પર ભાર મૂકવા કહ્યું છે.

4. સીએનજી (CNG): પ્રદૂષણ ઘટાડવા અને આર્થિક બચત માટે સીએનજી એક ઉત્તમ વિકલ્પ તરીકે ચાલુ રહેશે.

5. એલએનજી (LNG): ભારે વાહનો અને લાંબા અંતરના પરિવહન માટે એલએનજી એટલે કે લિક્વિફાઇડ નેચરલ ગેસના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે.

પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ગડકરીની ઓટો કંપનીઓને મોટી ચેતવણી; હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ 2 - image



Nitin Gadkari Warns Auto Sector: ભારતના વાહનવ્યવહાર ક્ષેત્રે આવનારા સમયમાં ધરખમ ફેરફારો થવા જઈ રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઓટોમોબાઈલ ક્ષેત્રની કંપનીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ભારત હવે પેટ્રોલ અને ડીઝલ જેવા પરંપરાગત ઈંધણથી હંમેશ માટે દૂર જઈ રહ્યું છે. બેંગલુરુમાં આયોજિત ‘બસવર્લ્ડ ઇન્ડિયા 2026’ શિખર સંમેલનમાં બોલતા ગડકરીએ કહ્યું કે, જો કંપનીઓ સમયસર વૈકલ્પિક ઈંધણ તરફ નહીં વળે, તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

વૈશ્વિક તણાવ અને ઊર્જા સંકટ

ભારત સરકારના આ કડક વલણ પાછળ વૈશ્વિક સ્તરે વધી રહેલો તણાવ એક મુખ્ય કારણ છે. ખાસ કરીને અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે દુનિયાભરમાં ઊર્જા સંકટ ઊભું થયું છે. ભારત અત્યારે ક્રૂડ ઓઇલની જરૂરિયાત માટે બીજા દેશો પર નિર્ભર છે, તેથી જો વૈશ્વિક સપ્લાય ચેઈનમાં કોઈ અવરોધ આવે તો ભારત માટે મોટું આર્થિક જોખમ ઊભું થઈ શકે છે. આ સ્થિતિને પહોંચી વળવા સરકાર ભારતને ઊર્જા ક્ષેત્રે સંપૂર્ણપણે સ્વનિર્ભર બનાવવા માંગે છે.

આ પણ વાંચો: આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ આપી

આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ

નીતિન ગડકરીએ જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલનું ભાવિ હવે ઉજ્જવળ નથી, તેથી કંપનીઓએ નીચેના પાંચ વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ:

1. હાઇડ્રોજન (Hydrogen): સરકાર અત્યારે હાઇડ્રોજન ફ્યુઅલના પાયલટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ટૂંક સમયમાં દેશના 10 મુખ્ય માર્ગો પર હાઇડ્રોજનથી ચાલતી બસો અને ટ્રકો જોવા મળશે.

2. ઇલેક્ટ્રિક વાહનો (EV): ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન અત્યાર કરતા ત્રણ ગણું વધારવા અપીલ કરવામાં આવી છે જેથી સામાન્ય લોકોને સસ્તું પરિવહન મળી શકે.

3. ઇથેનોલ (Ethanol): પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલના મિશ્રણને વધારવાની યોજના છે. ગડકરીએ કંપનીઓને ‘ફ્લેક્સ-ફ્યુઅલ’ એન્જિન બનાવવા પર ભાર મૂકવા કહ્યું છે.

4. સીએનજી (CNG): પ્રદૂષણ ઘટાડવા અને આર્થિક બચત માટે સીએનજી એક ઉત્તમ વિકલ્પ તરીકે ચાલુ રહેશે.

5. એલએનજી (LNG): ભારે વાહનો અને લાંબા અંતરના પરિવહન માટે એલએનજી એટલે કે લિક્વિફાઇડ નેચરલ ગેસના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે.

પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ગડકરીની ઓટો કંપનીઓને મોટી ચેતવણી; હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સરથાણા નેચર પાર્કમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો | roar of…

સરથાણા નેચર પાર્કમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો | roar of…

સુરત: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’ |…

સુરત: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’ |…

વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરો…

વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરો…

Load More



Nitin Gadkari Warns Auto Sector: ભારતના વાહનવ્યવહાર ક્ષેત્રે આવનારા સમયમાં ધરખમ ફેરફારો થવા જઈ રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઓટોમોબાઈલ ક્ષેત્રની કંપનીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ભારત હવે પેટ્રોલ અને ડીઝલ જેવા પરંપરાગત ઈંધણથી હંમેશ માટે દૂર જઈ રહ્યું છે. બેંગલુરુમાં આયોજિત ‘બસવર્લ્ડ ઇન્ડિયા 2026’ શિખર સંમેલનમાં બોલતા ગડકરીએ કહ્યું કે, જો કંપનીઓ સમયસર વૈકલ્પિક ઈંધણ તરફ નહીં વળે, તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

વૈશ્વિક તણાવ અને ઊર્જા સંકટ

ભારત સરકારના આ કડક વલણ પાછળ વૈશ્વિક સ્તરે વધી રહેલો તણાવ એક મુખ્ય કારણ છે. ખાસ કરીને અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે દુનિયાભરમાં ઊર્જા સંકટ ઊભું થયું છે. ભારત અત્યારે ક્રૂડ ઓઇલની જરૂરિયાત માટે બીજા દેશો પર નિર્ભર છે, તેથી જો વૈશ્વિક સપ્લાય ચેઈનમાં કોઈ અવરોધ આવે તો ભારત માટે મોટું આર્થિક જોખમ ઊભું થઈ શકે છે. આ સ્થિતિને પહોંચી વળવા સરકાર ભારતને ઊર્જા ક્ષેત્રે સંપૂર્ણપણે સ્વનિર્ભર બનાવવા માંગે છે.

આ પણ વાંચો: આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ આપી

આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ

નીતિન ગડકરીએ જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલનું ભાવિ હવે ઉજ્જવળ નથી, તેથી કંપનીઓએ નીચેના પાંચ વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ:

1. હાઇડ્રોજન (Hydrogen): સરકાર અત્યારે હાઇડ્રોજન ફ્યુઅલના પાયલટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ટૂંક સમયમાં દેશના 10 મુખ્ય માર્ગો પર હાઇડ્રોજનથી ચાલતી બસો અને ટ્રકો જોવા મળશે.

2. ઇલેક્ટ્રિક વાહનો (EV): ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન અત્યાર કરતા ત્રણ ગણું વધારવા અપીલ કરવામાં આવી છે જેથી સામાન્ય લોકોને સસ્તું પરિવહન મળી શકે.

3. ઇથેનોલ (Ethanol): પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલના મિશ્રણને વધારવાની યોજના છે. ગડકરીએ કંપનીઓને ‘ફ્લેક્સ-ફ્યુઅલ’ એન્જિન બનાવવા પર ભાર મૂકવા કહ્યું છે.

4. સીએનજી (CNG): પ્રદૂષણ ઘટાડવા અને આર્થિક બચત માટે સીએનજી એક ઉત્તમ વિકલ્પ તરીકે ચાલુ રહેશે.

5. એલએનજી (LNG): ભારે વાહનો અને લાંબા અંતરના પરિવહન માટે એલએનજી એટલે કે લિક્વિફાઇડ નેચરલ ગેસના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે.

પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ગડકરીની ઓટો કંપનીઓને મોટી ચેતવણી; હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ 2 - image



Nitin Gadkari Warns Auto Sector: ભારતના વાહનવ્યવહાર ક્ષેત્રે આવનારા સમયમાં ધરખમ ફેરફારો થવા જઈ રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઓટોમોબાઈલ ક્ષેત્રની કંપનીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ભારત હવે પેટ્રોલ અને ડીઝલ જેવા પરંપરાગત ઈંધણથી હંમેશ માટે દૂર જઈ રહ્યું છે. બેંગલુરુમાં આયોજિત ‘બસવર્લ્ડ ઇન્ડિયા 2026’ શિખર સંમેલનમાં બોલતા ગડકરીએ કહ્યું કે, જો કંપનીઓ સમયસર વૈકલ્પિક ઈંધણ તરફ નહીં વળે, તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

વૈશ્વિક તણાવ અને ઊર્જા સંકટ

ભારત સરકારના આ કડક વલણ પાછળ વૈશ્વિક સ્તરે વધી રહેલો તણાવ એક મુખ્ય કારણ છે. ખાસ કરીને અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે દુનિયાભરમાં ઊર્જા સંકટ ઊભું થયું છે. ભારત અત્યારે ક્રૂડ ઓઇલની જરૂરિયાત માટે બીજા દેશો પર નિર્ભર છે, તેથી જો વૈશ્વિક સપ્લાય ચેઈનમાં કોઈ અવરોધ આવે તો ભારત માટે મોટું આર્થિક જોખમ ઊભું થઈ શકે છે. આ સ્થિતિને પહોંચી વળવા સરકાર ભારતને ઊર્જા ક્ષેત્રે સંપૂર્ણપણે સ્વનિર્ભર બનાવવા માંગે છે.

આ પણ વાંચો: આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ આપી

આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ

નીતિન ગડકરીએ જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલનું ભાવિ હવે ઉજ્જવળ નથી, તેથી કંપનીઓએ નીચેના પાંચ વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ:

1. હાઇડ્રોજન (Hydrogen): સરકાર અત્યારે હાઇડ્રોજન ફ્યુઅલના પાયલટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ટૂંક સમયમાં દેશના 10 મુખ્ય માર્ગો પર હાઇડ્રોજનથી ચાલતી બસો અને ટ્રકો જોવા મળશે.

2. ઇલેક્ટ્રિક વાહનો (EV): ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન અત્યાર કરતા ત્રણ ગણું વધારવા અપીલ કરવામાં આવી છે જેથી સામાન્ય લોકોને સસ્તું પરિવહન મળી શકે.

3. ઇથેનોલ (Ethanol): પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલના મિશ્રણને વધારવાની યોજના છે. ગડકરીએ કંપનીઓને ‘ફ્લેક્સ-ફ્યુઅલ’ એન્જિન બનાવવા પર ભાર મૂકવા કહ્યું છે.

4. સીએનજી (CNG): પ્રદૂષણ ઘટાડવા અને આર્થિક બચત માટે સીએનજી એક ઉત્તમ વિકલ્પ તરીકે ચાલુ રહેશે.

5. એલએનજી (LNG): ભારે વાહનો અને લાંબા અંતરના પરિવહન માટે એલએનજી એટલે કે લિક્વિફાઇડ નેચરલ ગેસના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે.

પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ગડકરીની ઓટો કંપનીઓને મોટી ચેતવણી; હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ 2 - image

Next Post
આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ…

આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સરથાણા નેચર પાર્કમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો | roar of…

સરથાણા નેચર પાર્કમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો | roar of…

સુરત: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’ |…

સુરત: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’ |…

વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરો…

વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરો…

આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ…

આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ…

Recent News

સરથાણા નેચર પાર્કમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો | roar of…

સરથાણા નેચર પાર્કમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો | roar of…

સુરત: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’ |…

સુરત: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’ |…

વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરો…

વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરો…

આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ…

આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સરથાણા નેચર પાર્કમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો | roar of…
GUJARAT

સરથાણા નેચર પાર્કમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત : કિડની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો | roar of…

Surat Sarthana Nature Park : સુરતના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લુપ્ત થતા પશુ પક્ષી નિહાળવા મળે તે માટે...

Read more

સુરત: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’ |…

વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરો…

આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો: રાજનાથ સિંહનું નિવેદન; કોંગ્રેસે કહ્યું- સરકારે પાકિસ્તાનને ક્લીનચીટ…

પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ગડકરીની ઓટો કંપનીઓને મોટી ચેતવણી; હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ | Nit…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In