• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવના રિડેવલપમેન્ટના નામે વીસ વર્ષમાં ૪૦ કરોડનું આંધણ | Bodakdev …

satyasamachar by satyasamachar
April 19, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવના રિડેવલપમેન્ટના નામે વીસ વર્ષમાં ૪૦ કરોડનું આંધણ | Bodakdev …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે કેસ ના થઇ શકે | A case cannot be filed against…

દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે કેસ ના થઇ શકે | A case cannot be filed against…

હાઇકોર્ટે રાહુલ સામે ફરિયાદનો આદેશ આપ્યાના બીજા જ દિવસે સ્ટે મુક્યો | The High Court stayed the case…

હાઇકોર્ટે રાહુલ સામે ફરિયાદનો આદેશ આપ્યાના બીજા જ દિવસે સ્ટે મુક્યો | The High Court stayed the case…

Load More


અમદાવાદ,શનિવાર,18
એપ્રિલ,2026

અમદાવાદના બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવના
રિડેવલપમેન્ટના નામે વીસ વર્ષમાં રુપિયા ૪૦ કરોડથી પણ વધુ રકમનુ આંધણ કરવામા આવ્યુ
છે.જે કામ છ મહિનામા કરવાનુ હતુ તે કામ છ એક વર્ષમાં પુરુ કરવામા આવ્યુ હતુ.ભાજપના
શાસકો માટે વસ્ત્રાપુર તળાવ તેમના વિકાસનુ સ્થળ બની ગયુ હોવાની ચર્ચા ભાજપના
વર્તુળોમા સાંભળવા મળી રહી છે.વર્ષ-૨૦૦૨માં ઝૂંપડપટ્ટી દુર કરી વિકસિત કરાયેલા આ
તળાવમાં ઉંદરોના કારણે પણ કરોડો રુપિયાનુ નુકસાન થવા પામ્યુ હતુ.

શહેરના આ તળાવનુ પઝેશન ઔડાએ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપ્યુ
તે સમયથી એક અથવા બીજા કારણસર તળાવ વિકાસને લગતા અવનવા આયોજન કરી લાખો રુપિયાનો
ખર્ચ કરવાની એક પણ તક સત્તાધીશો જવા દેતા નથી.થોડા સમય પહેલા જ  મુલાકાતીઓ માટે ખુલ્લા મુકવામા આવેલા આ તળાવના
પાણીમા લીલ જામી જવાથી દુર્ગંધ મારે છે. તળાવના પાણીમાંથી લીલ કાઢવાના નામે ફરી એક
વખત લાખો રૃપિયાનો ખર્ચ કરાશે.નોંધપાત્ર બાબત એ છે કે
,રુપિયા ૧૨.૪૯
કરોડના ખર્ચે કોન્ટ્રાકટર ઉમિયાવિજય ઈન્ફ્રા.દ્વારા તળાવનુ ડેવલપમેન્ટ કરવામા
આવેલુ છે.ડિસેમ્બર-૨૫માં ખુલ્લા મુકવામા આવેલા તળાવની હાલત માત્ર ચાર મહિનામાં
નબળી ગુણવત્તાની કામગીરીના કારણે ખરાબ થઈ ગઈ છે.વર્ષ-૨૦૧૯માં તત્કાલિન મ્યુનિસિપલ
કમિશનર વિજય નહેરાએ આ તળાવમાં નાંખવામા આવતા ગટરના પાણીને બંધ કરાવ્યુ હતુ.જે પછી રુપિયા
બે કરોડના ખર્ચથી તળાવના પાણીને શુધ્ધ કરવા ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાયો
હતો.જે આયોજન પણ નિષ્ફળ પુરવાર થયુ હતુ.

વસ્ત્રાપુર તળાવ પાછળ કયારે કેટલો ખર્ચ કરાયો

–વર્ષ-૨૦૧૩માં
તળાવનુ નામ ભકત કવિ નરસિંહ મહેતા સરોવર રાખી તળાવના બગીચામાં

રુપિયા પચાસ લાખના ખર્ચથી તેમની પ્રતિમા મુકવામા આવી હતી.

–વર્ષ-૨૦૧૪માં
રુપિયા ૪૦ લાખના ખર્ચથી તળાવમાં ચાર ફુવારા તથા ચાર ગેટ બનાવાયા હતા.

–પ્રતિ
કેમેરા રુપિયા એક લાખની કિંમત ધરાવતા ૪૦ સી.સી.ટી.વી.કેમેરા તળાવ ફરતે લગાવાયા
હતા.

–૧૩
વર્ષના સમયમાં માત્ર બે વખત વસ્ત્રાપુર તળાવને પાણીથી ભરવામા આવ્યુ છે.

૪૫ તળાવને એકમેક સાથે જોડવાની યોજના હજુ પણ અધુરી

અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં આવેલા ૧૪૦થી વધુ તળાવ
મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક કરવામા આવેલા છે.સરકારી રેકર્ડ પ્રમાણે કુલ ૧૫૬ તળાવ
શહેરમાં આવેલા છે.આ પૈકી ૪૫ તળાવોને ઈન્ટરલિંકીંગ પધ્ધતિથી એકબીજા સાથે જોડવાની
યોજના હજુ પણ અધુરી છે. અનેક તળાવોમાં વરસાદી પાણીના બદલે ગટરના પાણી વહી રહયા
છે.આ કારણથી પાણીમાં લીલ અને ગંદકીથી અસહય દુર્ગંધ મારે છે.

Next Post
પાલિતાણા અખાત્રીજના મેળામાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ | Police prepared to maintain law and o…

પાલિતાણા અખાત્રીજના મેળામાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ | Police prepared to maintain law and o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે કેસ ના થઇ શકે | A case cannot be filed against…

દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે કેસ ના થઇ શકે | A case cannot be filed against…

હાઇકોર્ટે રાહુલ સામે ફરિયાદનો આદેશ આપ્યાના બીજા જ દિવસે સ્ટે મુક્યો | The High Court stayed the case…

હાઇકોર્ટે રાહુલ સામે ફરિયાદનો આદેશ આપ્યાના બીજા જ દિવસે સ્ટે મુક્યો | The High Court stayed the case…

ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ડેમેજ કંટ્રોલ! ઈરાને કહ્યું- આપણાં 5 હજાર વર્ષ જૂના સંબંધ, જલ્દી ઉકેલ આવ…

ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ડેમેજ કંટ્રોલ! ઈરાને કહ્યું- આપણાં 5 હજાર વર્ષ જૂના સંબંધ, જલ્દી ઉકેલ આવ…

Recent News

શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે કેસ ના થઇ શકે | A case cannot be filed against…

દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે કેસ ના થઇ શકે | A case cannot be filed against…

હાઇકોર્ટે રાહુલ સામે ફરિયાદનો આદેશ આપ્યાના બીજા જ દિવસે સ્ટે મુક્યો | The High Court stayed the case…

હાઇકોર્ટે રાહુલ સામે ફરિયાદનો આદેશ આપ્યાના બીજા જ દિવસે સ્ટે મુક્યો | The High Court stayed the case…

ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ડેમેજ કંટ્રોલ! ઈરાને કહ્યું- આપણાં 5 હજાર વર્ષ જૂના સંબંધ, જલ્દી ઉકેલ આવ…

ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ડેમેજ કંટ્રોલ! ઈરાને કહ્યું- આપણાં 5 હજાર વર્ષ જૂના સંબંધ, જલ્દી ઉકેલ આવ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન
GUJARAT

શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહુવા દ્વારા કરવામાં આવેલ છે જેમાં પ્રથમ ત્રિદિવસીય ગ્રીષ્મ પારાયણ હાઉસિંગ બોર્ડ ઝોન ના કેશવ નગર ના...

Read more

દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે કેસ ના થઇ શકે | A case cannot be filed against…

હાઇકોર્ટે રાહુલ સામે ફરિયાદનો આદેશ આપ્યાના બીજા જ દિવસે સ્ટે મુક્યો | The High Court stayed the case…

ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ડેમેજ કંટ્રોલ! ઈરાને કહ્યું- આપણાં 5 હજાર વર્ષ જૂના સંબંધ, જલ્દી ઉકેલ આવ…

પરિવારજનો ધાબે સૂતા હતા,માળિયામાં ડબ્બામાંથી રૃ.૧.૬૪ લાખની મતા ચોરાઇ | 1 64 lakhs ra solani kapachel…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In