• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, July 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગર રેન્જ આઇજીના પોલીસ અધિકારીઓ સામે તપાસના આદેશ | Bhavnagar Range IG orders investigation agains…

satyasamachar by satyasamachar
January 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાવનગર રેન્જ આઇજીના પોલીસ અધિકારીઓ સામે તપાસના આદેશ | Bhavnagar Range IG orders investigation agains…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

Load More


– બગદાણા વિવાદ : ડિવાયએસપી અને 2 પીઆઈ મળી 3 પોલીસ અધિકારી શંકાના દાયરામાં 

– ઘટનાના સત્યને છૂપાવવા દાખવેલી બેદરકારી બદલ એસ.પી.ને તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું

ભાવનગર : બગદાણાના કોળી યુવાન ઉપર થયેલા હુમલાના પ્રકરણમાં એસઆઇટીએ આખરે પુરાવાઓના આધારે જયરાજ આહિરને ધરપકડ કરી લીધી હતી. આ સમગ્ર મામલામાં ડિવાયએસપી અને બે પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રથમથી જ ભૂમિકા શંકાના દાયરામાં હોય, ભાવનગર રેન્જ આઇજીએ ત્રણેય અધિકારીઓ સામે એસપીને તપાસ કરવાના આદેશ છોડતા પોલીસ બેડામાં ખડભળાટ મચી ગયો છે. બીજી તરફ ૨૭ દિવસથી ચર્ચાનું કેન્દ્રબિંદુ બનીને રહેલા સમગ્ર મામલે પહેલેથી જ મૌન ધારણ કરીને બેઠેલ જિલ્લા પોલીસ વડા તેમના જ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ વિરૂદ્ધ શું રિપોર્ટ આપે છે ? તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.

૨૭ દિવસ પૂર્વે બગદાણાના કોળી યુવાન નીતિનભાઈ બાલધિયા ઉપર આઠ ગુડ્ડાઓએ હુમલો કરી મરણતોલ ઈજા પહોંચાડી હતી. આ ચકચારી ઘટનાના ૨૭ દિવસમાં કેટ કેટલા પોલીસ અધિકારીઓએ તપાસનું તરકટ કરી ખાખીને ડાઘ લાગે તેમ ડાયરાના કલાકાર માયાભાઈ આહિરના પુત્ર અને ભાજપના આગેવાન જયરાજ આહિરને છાવરવા શક્ય એટલા ધમપછાડા કર્યા હતા. પરંતુ કોળી સમાજ પણ ન્યાય માટે લડી લેવાના મૂડમાં જ હોય તેમ સતત આંદોલનો ચલાવી સરકાર અને પોલીસ તંત્ર ઉપર સત્યને બહાર લાવવા દબાણ ઉભું કરતા આખરે ન્યાયની જીત થઈ હતી અને પોલીસ અધિકારીઓની મેલીમુરાદ બર આવી શકી ન હતી.

કોળી સમાજના નેતાઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા મળ્યાં ને તુરંત એસ.આઈ.ટી.ની રચના કરી દેવાઈ હતી. પ્રારંભમાં એસઆઈટીની તપાસ પણ મંદગતિએ શરૂ થઈ પરંતુ ત્યારબાદ જેલમાં રહેલા આઠેય આરોપીઓનો કબજો મેળવી એસઆઈટીએ ફર્ધર રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરતા કોળી યુવાન ઉપર હુમલાના ષડયંત્ર પાછળ અન્ય મોટા માથાઓ પણ સંડોવાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના આધારે એસઆઈટીએ અન્ય પાંચ લુખ્ખાઓની પણ ધરપક કરી હતી. જ્યારે મહુવા શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત બે શખ્સ એસઆઈટીના રડારમાં આવતા બન્નેને બોલાવી નિવેદનો નોંધવામાં આવ્યા હતા.

નવનીતભાઈએ વિશેષ નિવેદનમાં ૧૫ જેટલા સજ્જડ પુરાવા આપ્યા બાદ એસઆઈટીના સકંજામાં મુખ્ય ષડયંત્રકાર જયરાજની ભૂમિકા સામે આવી હતી. જેથી જયરાજને પણ એસઆઈટીનું તેડું આવ્યું હતું અને બીજી વખત સમન્સ પાઠવી આખરે તેની પણ ધરપકડ કરી હત્યાનો પ્રયાસ, ષડયંત્ર, મારામારી સહિતની કલમો હેઠળ આરોપી બનાવવામાં આવ્યો હતો.

પ્રારંભમાં બગદાણાના તત્કાલિન મહિલા પીઆઈ ડાંગર સામે ફરિયાદીના કહેવા મુજબ ગુનો દાખલ કરવામાં ન આવતો હોવાનો આરોપ લાગ્યો હતો. ઘટનાના બીજા-ત્રીજા દિવસે મહિલા ડિવાયએસપી ઝાલાએ જયરાજને ક્લિનચીટ આપી દીધી હતી. મહુવા પીઆઈ પટેલ સામે પણ તપાસમાં બેદરકારી દાખવ્યાનો અને રિ-કન્સ્ટ્રક્શનના નામે આરોપીઓને લંગડાતા ચલાવવાનું નાટક રચ્યાનો આક્ષેપ થયો હતો. આ ત્રણેય અધિકારીઓ રડારમાં આવ્યા છે અને રેન્જ આઈજી ગૌતમ પરમારે ખાતાકીય તપાસ કરવા માટે એસ.પી. નિતેશ પાંડેયને આદેશ આપી દીધો છે. આવા સંજોગોમાં પોલીસ અધિક્ષક પોતાના જ તાબા હેઠળના પોલીસ અધિકારીઓની તપાસ કંઈ દિશામાં લઈ જાય છે, તપાસ રિપોર્ટ શું આપે છે ? તે જોવું રહ્યું

બગદાણા વિવાદે પોલીસની છબી ઉપર લાંછન લગાડયું

બગદાણાના હુમલા પ્રકરણમાં બગદાણા પોલીસ મથકના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પ્રથમથીજ જયરાજ આહિરને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. મહુવા ડિવાયએસપી રીમાબા ઝાલાએ કેસના તથ્યોની પૂરતી તપાસ કર્યા વિના જયરાજને નિર્દોષ જાહેર કરવાની હોડ જામી હોય તેમ ક્લિનચીટ આપી દીધી હતી. તદ્દુપરાંત મહુવા પીઆઈ પટેલે પણ જયરાજ તરફી વલણ અપનાવતા પોલીસ જાણે ગુનેગારોની એજન્ટ હોય તેવું કામ કર્યું હતું. આમ, બગદાણાના વિવાદમાં ભુંડી ભૂમિકાએ પોલીસની છબી ઉપર લાંછન લગાડયું હતું. 

Next Post
અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકને પકડવા પોલીસે તપાસ હાથ ધરી | Police launch investigatio…

અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકને પકડવા પોલીસે તપાસ હાથ ધરી | Police launch investigatio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Recent News

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી વ્રજભૂમિ વિદ્યાલય, ફુલસર ની શરૂઆત એક ઓરડા...

Read more

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In