• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભીડવાળા સ્થળોનો લાભ ઉઠાવી ચેઈન સ્નેચિંગ-ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 2 મહિલા સહિત 4ની ધરપકડ | Ahmedaba…

satyasamachar by satyasamachar
January 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભીડવાળા સ્થળોનો લાભ ઉઠાવી ચેઈન સ્નેચિંગ-ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 2 મહિલા સહિત 4ની ધરપકડ | Ahmedaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

Load More


Ahmedabad News : ગુજરાત અને રાજસ્થાનના પ્રખ્યાત ધાર્મિક સ્થળો તેમજ ST બસોમાં ભીડનો લાભ ઉઠાવીને કિંમતી ઘરેણાંની ચોરી કરતી કુખ્યાત ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે આ ટોળકી પાસેથી 11 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોનાના દાગીના જપ્ત કર્યા છે. ઝડપાયેલા ચાર આરોપીઓમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

શ્રદ્ધાળુઓના ગળામાંથી ચેઈન ખેંચતી ગેંગનો પર્દાફાશ

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ ગેંગ ખાસ કરીને પૂનમ અને બીજ જેવા ધાર્મિક અવસરોએ મંદિરોમાં ઉમટતી ભક્તજનોની ભીડને નિશાન બનાવતી હતી. ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આવેલા ગુરુ આશ્રમ અને રાજસ્થાનના રણુજા મંદિર જેવા પવિત્ર સ્થળોએ દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓના ગળામાંથી આ ટોળકી નજર ચૂકવીને સોનાની માળા, પેન્ડલ અને ચેઈન સેરવી લેતી હતી. આ ઉપરાંત, ST બસમાં ચઢતી વખતે થતી ધક્કામુક્કીનો લાભ લઈને મુસાફરોની રુદ્રાક્ષની માળા કે ચેઈન ચોરવામાં પણ આ ગેંગ સક્રિય હતી.

ટેકનિકલ સર્વેલન્સથી ભેદ ઉકેલાયો

ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલી અનેક ફરિયાદોને આધારે ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, આ ગેંગ સુનિયોજિત રીતે ભીડવાળા વિસ્તારોમાં જ સક્રિય રહે છે. બાતમીના આધારે પોલીસે જાળ બિછાવી ચાર આરોપીઓને દબોચી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓ

જાજ્યા દંતાણી (રહે. નિકોલ, અમદાવાદ) 

સાગર દેવીપૂજક (રહે. ખોખરા, અમદાવાદ) 

જશોદાબેન દેવીપૂજક (રહે. પાટણ) 

ટીનીબેન દેવીપૂજક (રહે. પાટણ)

રૂ.11.18 લાખનો મુદ્દામાલ રિકવર

પોલીસે આરોપીઓ પાસેથી કુલ 92 સોનાના હાર (નેકલેસ), 3 સોનાની ચેઈન, 1 સોનાનું પેન્ડલ અને અન્ય ધાર્મિક ઘરેણાં મળી કુલ રૂ. 11.18 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ દાગીના આગળની કાયદેસરની કાર્યવાહી માટે જે તે સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો, ગુજસીટોકના કેસમાં દોઢ વર્ષથી હતો ફરાર

ગુનાહિત ઈતિહાસ

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, જુગાર અને જાહેર અશાંતિ ફેલાવવા જેવા ગુનાઓમાં સંડોવાયેલા છે. આરોપીઓએ રાજસ્થાનના રણુજા મંદિરે દર્શન કરવા ગયેલા બે શ્રદ્ધાળુઓના સોનાના ચેઈન ચોર્યા હોવાની કબૂલાત પણ કરી છે. હાલ આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Post
ગુજરાતની બસનો રાજસ્થાનમાં અકસ્માત, ટ્રક સાથે ટક્કરમાં 4 મોત, 16 ઈજાગ્રસ્ત | Rajasthan Jodhpur Accide…

ગુજરાતની બસનો રાજસ્થાનમાં અકસ્માત, ટ્રક સાથે ટક્કરમાં 4 મોત, 16 ઈજાગ્રસ્ત | Rajasthan Jodhpur Accide…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

Recent News

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka
GUJARAT

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

– સોનગઢ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી – આર્મીમાં નોકરી કરતો પુત્ર ભાવનગર કામ સબબ આવ્યો ત્યારે માતા-પિતાએ ગળાફાંસો ખાતા...

Read more

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

સોનામાં રૂ.1300, ચાંદીમાં રૂ.7000નો ઉછાળો: ક્રૂડતેલ વધી 70 ડોલરને પાર | Gold jumps by Rs 1300 silver…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In