• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય | West Bengal S…

satyasamachar by satyasamachar
May 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય | West Bengal S…
0
VIEWS
Share on FacebookShare on Twitter



West Bengal Loudspeaker Rrules: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન સાથે જ શુભેન્દુ અધિકારી સરકારે લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે નવી અને કડક ગાઇડલાઇન્સ જાહેર કરી છે. સરકાર દ્વારા પોલીસ વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે કોઈપણ ધાર્મિક સ્થળ, પૂજા કે જાહેર કાર્યક્રમમાં હાઇકોર્ટના માપદંડોનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં. પોલીસને દરેક વિસ્તારમાં અવાજની તીવ્રતા પર દેખરેખ રાખવા અને જો નિર્ધારિત ડેસિબલ કરતાં વધુ અવાજ જોવા મળે, તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશો અપાયા છે.

ધાર્મિક સ્થળોએ ધ્વનિ પ્રદૂષણના કાયદાનું પાલન અનિવાર્ય

સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે આ નિયમો દરેક માટે સમાન રીતે લાગુ પડશે. મંદિર હોય, મસ્જિદ હોય કે અન્ય કોઈ ધાર્મિક આયોજન, ધ્વનિ પ્રદૂષણ સાથે જોડાયેલા કાયદાઓનું પાલન કરવું દરેક માટે ફરજિયાત છે. રાજ્યમાં જાહેર શાંતિ જાળવવા માટે પોલીસને આ આદેશોનો તાત્કાલિક પ્રભાવથી અમલ કરવા સૂચના આપવામાં આવી છે.

ગેરકાયદે ટોલ વસૂલી પર સરકારની લાલ આંખ

લાઉડસ્પીકર ઉપરાંત, બંગાળ સરકારે ગેરકાયદે ટોલ વસૂલી ડામવા માટે પણ જિલ્લા વહીવટીતંત્રને કડક સૂચનાઓ આપી છે. સરકારના આદેશ મુજબ, જે પણ ટોલ ગેટ, ડ્રોપ ગેટ કે બેરિકેડ વાળી સંરચનાઓ પશ્ચિમ બંગાળ સરકારના સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત નથી, તેમને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવશે. આ પગલું વાહનોની અવરજવરને સરળ બનાવવા અને અનધિકૃત ઉઘરાણા રોકવા માટે લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં ‘થલાપતિ’ વિજયનો દબદબો, વિધાનસભામાં બહુમતી સાબિત કરી, DMK જોતી રહી ગઈ

જિલ્લા મેજિસ્ટ્રેટોને ઓળખ અને કાર્યવાહીના આદેશ

સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટોને તેમના અધિકાર ક્ષેત્રમાં આવતા આવા તમામ અનધિકૃત ટોલ અને ડ્રોપ ગેટોની ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ માળખાંઓને માત્ર બંધ જ નહીં, પરંતુ તે ફરીથી સ્થાપિત ન થાય તે માટે જરૂરી પગલાં લેવાની પણ ખાતરી કરવા સૂચના અપાઈ છે. સરકારના આ કડક વલણથી રાજ્યમાં વહીવટી પારદર્શિતા વધવાની આશા છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

NEET પેપર લીક મામલે મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડૉક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો | NEET 2026 Pap…

NEET પેપર લીક મામલે મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડૉક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો | NEET 2026 Pap…

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

Load More



West Bengal Loudspeaker Rrules: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન સાથે જ શુભેન્દુ અધિકારી સરકારે લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે નવી અને કડક ગાઇડલાઇન્સ જાહેર કરી છે. સરકાર દ્વારા પોલીસ વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે કોઈપણ ધાર્મિક સ્થળ, પૂજા કે જાહેર કાર્યક્રમમાં હાઇકોર્ટના માપદંડોનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં. પોલીસને દરેક વિસ્તારમાં અવાજની તીવ્રતા પર દેખરેખ રાખવા અને જો નિર્ધારિત ડેસિબલ કરતાં વધુ અવાજ જોવા મળે, તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશો અપાયા છે.

ધાર્મિક સ્થળોએ ધ્વનિ પ્રદૂષણના કાયદાનું પાલન અનિવાર્ય

સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે આ નિયમો દરેક માટે સમાન રીતે લાગુ પડશે. મંદિર હોય, મસ્જિદ હોય કે અન્ય કોઈ ધાર્મિક આયોજન, ધ્વનિ પ્રદૂષણ સાથે જોડાયેલા કાયદાઓનું પાલન કરવું દરેક માટે ફરજિયાત છે. રાજ્યમાં જાહેર શાંતિ જાળવવા માટે પોલીસને આ આદેશોનો તાત્કાલિક પ્રભાવથી અમલ કરવા સૂચના આપવામાં આવી છે.

ગેરકાયદે ટોલ વસૂલી પર સરકારની લાલ આંખ

લાઉડસ્પીકર ઉપરાંત, બંગાળ સરકારે ગેરકાયદે ટોલ વસૂલી ડામવા માટે પણ જિલ્લા વહીવટીતંત્રને કડક સૂચનાઓ આપી છે. સરકારના આદેશ મુજબ, જે પણ ટોલ ગેટ, ડ્રોપ ગેટ કે બેરિકેડ વાળી સંરચનાઓ પશ્ચિમ બંગાળ સરકારના સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત નથી, તેમને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવશે. આ પગલું વાહનોની અવરજવરને સરળ બનાવવા અને અનધિકૃત ઉઘરાણા રોકવા માટે લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં ‘થલાપતિ’ વિજયનો દબદબો, વિધાનસભામાં બહુમતી સાબિત કરી, DMK જોતી રહી ગઈ

જિલ્લા મેજિસ્ટ્રેટોને ઓળખ અને કાર્યવાહીના આદેશ

સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટોને તેમના અધિકાર ક્ષેત્રમાં આવતા આવા તમામ અનધિકૃત ટોલ અને ડ્રોપ ગેટોની ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ માળખાંઓને માત્ર બંધ જ નહીં, પરંતુ તે ફરીથી સ્થાપિત ન થાય તે માટે જરૂરી પગલાં લેવાની પણ ખાતરી કરવા સૂચના અપાઈ છે. સરકારના આ કડક વલણથી રાજ્યમાં વહીવટી પારદર્શિતા વધવાની આશા છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય | West Bengal S…

‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય | West Bengal S…

NEET પેપર લીક મામલે મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડૉક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો | NEET 2026 Pap…

NEET પેપર લીક મામલે મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડૉક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો | NEET 2026 Pap…

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

Recent News

‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય | West Bengal S…

‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય | West Bengal S…

NEET પેપર લીક મામલે મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડૉક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો | NEET 2026 Pap…

NEET પેપર લીક મામલે મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડૉક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો | NEET 2026 Pap…

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય | West Bengal S…
GUJARAT

‘મંદિર-મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય…’,CM બનતા જ શુભેન્દુ અધિકારીનો નિર્ણય | West Bengal S…

West Bengal Loudspeaker Rrules: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન સાથે જ શુભેન્દુ અધિકારી સરકારે લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે નવી અને કડક...

Read more

NEET પેપર લીક મામલે મોટો ખુલાસો, 2 ભાઈઓએ 30 લાખમાં ડૉક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો | NEET 2026 Pap…

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In