• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મને મોડી રાતે ફોન કરીને ડેપ્યુટી CMએ મા ભદ્રકાળીની નગરયાત્રા નહીં આવે એવું કહ્યું: ટ્રસ્ટી, મેયરને પ…

satyasamachar by satyasamachar
February 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મને મોડી રાતે ફોન કરીને ડેપ્યુટી CMએ મા ભદ્રકાળીની નગરયાત્રા નહીં આવે એવું કહ્યું: ટ્રસ્ટી, મેયરને પ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga…

ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga…

શિનોર હની ટ્રેપ કેસમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રૂપિયા દસ લાખનો મુદ્દામાલ રીકવર | Property worth…

શિનોર હની ટ્રેપ કેસમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રૂપિયા દસ લાખનો મુદ્દામાલ રીકવર | Property worth…

GCAS પોર્ટલના વિરોધમાં ABVP ના દેખાવોથી ટ્રાફિક જામમાં લોકો અટવાયા, 30 ની અટકાયત | ABVP protests aga…

GCAS પોર્ટલના વિરોધમાં ABVP ના દેખાવોથી ટ્રાફિક જામમાં લોકો અટવાયા, 30 ની અટકાયત | ABVP protests aga…

Load More


Ahmedabad Bhdrakali Nagaryatra: અમદાવાદના નગરદેવી ગણાતા શ્રી ભદ્રકાળી માતાજીની આજે (26મી ફેબ્રુઆરી) સવારે ભવ્ય નગરયાત્રા નીકળી હતી. ભક્તિમય માહોલમાં યોજાયેલી આ યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ પણ છેલ્લી ઘડીએ મંદિરના ટ્રસ્ટી શશિકાંત તિવારીને મેસેજ કરીને નહીં આવે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ મેયરે ફોર્માલિટી કરીને નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.’ જોકે જ્યારે પ્રસ્થાન વિધિ અને નગરયાત્રાના પ્રસ્થાન માટે નાયબ મુખ્યમંત્રી હાજર રહેવાના હતા તે કેમ ન આવ્યા? તેવા સવાલ સામે મેયરે ચાલતી પકડી હતી અને કોઈ જવાબ નહોતો આપ્યો. 

મેયર પ્રતિભા જૈન મોડા પહોંચ્યા

મંદિરના ટ્રસ્ટી શશિકાંત તિવારીએ જણાવ્યું કે, ‘આ વખતે યાત્રામાં બે રૂટ સાથે આશરે 2 કિલોમીટરનો વધારો કરવામાં આવ્યો છે. માતાજીને રથને પ્રસ્થાન કરાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પધારવાના હતા. પરંતુ કોઈ કારણ સર અંતિમ સમયે આવી શક્યા નહીં. પરંતુ તેમના સ્થાને પર ધારાસભ્યો અને મેયર પ્રતિભા જૈન દ્વારા માતાજીના રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે વિસ્તારમાં બોર્ડની પરીક્ષા હોય તે વિસ્તારમાં ઢોલ નગારા વગાડવામાં આવશે નહીં.’

ભૂષણ ભટ્ટે વ્યસ્તતાનું આપ્યું કારણ 

જ્યારે ધારાસભ્ય ભૂષણ ભટ્ટને સવાલ કરાયો તો તેમણે જવાબ આપ્યો કે અતિ વ્યવસ્તતા અને વિધાનસભામાં બજેટ સત્ર ચાલતું હોવાને કારણે તે ન આવી શક્યા હોઈ શકે છે. આ અંગે તો પાર્ટી જ જવાબ આપશે. 

આ પણ વાંચો: LIVE : અમદાવાદમાં 8.5 કિ.મી. લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા યાત્રા શરૂ, ડાકલાના તાલે મા રથમાં બિરાજમાન, મેયરે પ્રસ્થાન કરાવ્યું

નોંધનીય છે કે, અમદાવાદના મેયર પ્રતિભા જૈન મોડા આવ્યા હતા અને માત્ર દર્શન કરીને પરિસરમાંથી રવાના થઈ ગયા હતા. આ સાથે મંદિર પરિસરમાં કિલ્લાની બાજુમાં બનાવવામાં આવેલું સ્ટેજ શોભાના ગાંઠિયા સમાન હોય તેવું જોવા મળ્યું હતું. આ સ્ટેજ પર કોઈ પ્રકારનું કંઈ જ આયોજન કરવામાં આવ્યું નહોતું.

મંદિરનો વિશેષ ફૂલોથી શણગાર

આજે વિશેષ દિવસે મંદિર ઓર્કિડ અને ગલગોટાના ફૂલોથી શણગારેલું છે. મંદિરના પ્રાંગણમાં ભક્તો ઢોલ અને ડાકલા તાલે ઝૂમી રહ્યા છે અને માતાજીની ભક્તિના ગીતો ગાઈ રહ્યા છે. મહત્વનું છે કે, રાવળ દેવ દ્વારા ડાકલાના તાલે માતાજીને રથમાં વિરાજિત કરાયા હતા. 

Next Post
સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર 50 આસામીઓની મિલ્કત સીલ, 2200 બાકીદારોને નોટિસ ફટકારી | Properties of 50…

સુરેન્દ્રનગરમાં વેરો ન ભરનાર 50 આસામીઓની મિલ્કત સીલ, 2200 બાકીદારોને નોટિસ ફટકારી | Properties of 50...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga…

ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga…

શિનોર હની ટ્રેપ કેસમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રૂપિયા દસ લાખનો મુદ્દામાલ રીકવર | Property worth…

શિનોર હની ટ્રેપ કેસમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રૂપિયા દસ લાખનો મુદ્દામાલ રીકવર | Property worth…

GCAS પોર્ટલના વિરોધમાં ABVP ના દેખાવોથી ટ્રાફિક જામમાં લોકો અટવાયા, 30 ની અટકાયત | ABVP protests aga…

GCAS પોર્ટલના વિરોધમાં ABVP ના દેખાવોથી ટ્રાફિક જામમાં લોકો અટવાયા, 30 ની અટકાયત | ABVP protests aga…

રાજ્ય બહારથી ઇંગ્લિશ દારૂના માતબર જથ્થાને ભાણવડ પંથકમાં ઘુસાડવા માટેનું નેટવર્ક રાજકોટ આરઆર સેલની ટી…

રાજ્ય બહારથી ઇંગ્લિશ દારૂના માતબર જથ્થાને ભાણવડ પંથકમાં ઘુસાડવા માટેનું નેટવર્ક રાજકોટ આરઆર સેલની ટી…

Recent News

ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga…

ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga…

શિનોર હની ટ્રેપ કેસમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રૂપિયા દસ લાખનો મુદ્દામાલ રીકવર | Property worth…

શિનોર હની ટ્રેપ કેસમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રૂપિયા દસ લાખનો મુદ્દામાલ રીકવર | Property worth…

GCAS પોર્ટલના વિરોધમાં ABVP ના દેખાવોથી ટ્રાફિક જામમાં લોકો અટવાયા, 30 ની અટકાયત | ABVP protests aga…

GCAS પોર્ટલના વિરોધમાં ABVP ના દેખાવોથી ટ્રાફિક જામમાં લોકો અટવાયા, 30 ની અટકાયત | ABVP protests aga…

રાજ્ય બહારથી ઇંગ્લિશ દારૂના માતબર જથ્થાને ભાણવડ પંથકમાં ઘુસાડવા માટેનું નેટવર્ક રાજકોટ આરઆર સેલની ટી…

રાજ્ય બહારથી ઇંગ્લિશ દારૂના માતબર જથ્થાને ભાણવડ પંથકમાં ઘુસાડવા માટેનું નેટવર્ક રાજકોટ આરઆર સેલની ટી…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga…
GUJARAT

ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga…

Vadodara : ભાજપના ઉપપ્રમુખ દ્વારા જ વોર્ડ નંબર 5 ના અન્ય ઉપપ્રમુખને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી...

Read more

શિનોર હની ટ્રેપ કેસમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રૂપિયા દસ લાખનો મુદ્દામાલ રીકવર | Property worth…

GCAS પોર્ટલના વિરોધમાં ABVP ના દેખાવોથી ટ્રાફિક જામમાં લોકો અટવાયા, 30 ની અટકાયત | ABVP protests aga…

રાજ્ય બહારથી ઇંગ્લિશ દારૂના માતબર જથ્થાને ભાણવડ પંથકમાં ઘુસાડવા માટેનું નેટવર્ક રાજકોટ આરઆર સેલની ટી…

અશોક ખરાતના અંગત ગણાતા ડો. જિતેન્દ્ર શેળકેનું મોત, અકસ્માત કે હત્યા? શિવસેનાની તપાસની માંગ | nashik …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In