• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 10 સુધી મરાઠી ફરજિયાત, નિયમ તોડનાર શાળાઓએ ભરવો પડશે દંડ | maharashtra schools…

satyasamachar by satyasamachar
April 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 10 સુધી મરાઠી ફરજિયાત, નિયમ તોડનાર શાળાઓએ ભરવો પડશે દંડ | maharashtra schools…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Marathi mandatory in Maharashtra schools: મહારાષ્ટ્ર સરકારે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1થી 10 સુધી મરાઠી ભાષા ભણાવવાનું ફરજિયાત કરી દીધું છે. શિક્ષણ વિભાગે આ અંગે એક વિસ્તૃત સરકારી આદેશ(GR) જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, જે શાળાઓ આ નિયમનું પાલન નહીં કરે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ‘મહારાષ્ટ્ર અનિવાર્ય શિક્ષણ અને મરાઠી ભાષા અધિગમ અધિનિયમ, 2020’ હેઠળ શૈક્ષણિક વર્ષ 2020-21થી જ મરાઠી વિષયને ફરજિયાત બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે સરકાર તેને અમલી બનાવવા માટે વધુ કડક બની છે.

નિયમ તોડનાર શાળાઓને 1 લાખ રૂપિયા સુધીનો દંડ

નવા નિયમો મુજબ, જો કોઈ શાળા આ આદેશનું ઉલ્લંઘન કરશે તો સૌ પ્રથમ તેને નોટિસ આપી 15 દિવસમાં ખુલાસો માંગવામાં આવશે. જો શાળાનો જવાબ સંતોષકારક નહીં હોય, તો તેને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને આગામી શૈક્ષણિક વર્ષથી મરાઠી વિષય શરૂ કરવાનો આદેશ અપાશે. આટલું જ નહીં, જો શાળા વારંવાર સૂચના આપવા છતાં નિયમનો ભંગ ચાલુ રાખશે, તો તેની માન્યતા રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. આ મામલે શિક્ષણ કમિશનર ત્રણ મહિનામાં અંતિમ નિર્ણય લેશે, જેથી રાજ્યમાં માતૃભાષાના શિક્ષણને અસરકારક બનાવી શકાય.

આ પણ વાંચો: સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

ડ્રાઇવરો માટે પણ હવે મરાઠી ભાષાનું જ્ઞાન અનિવાર્ય

બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારે ટેક્સી અને રિક્ષા ચાલકો માટે પણ મરાઠી ભાષાની જાણકારી હોવી ફરજિયાત બનાવી છે, જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરતાં જણાવ્યું છે કે, આવા નિયમો ગરીબ વર્ગના લોકોને પરેશાન કરવા માટે લાવવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ માત્ર રિક્ષા અને ટેક્સી ચાલકો પાસેથી પૈસા પડાવવાનું એક સાધન છે. આમ, ભાષાના મુદ્દે મહારાષ્ટ્રમાં હવે વહીવટી કડકાઈની સાથે રાજકીય વિવાદ પણ વકર્યો છે.


મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 10 સુધી મરાઠી ફરજિયાત, નિયમ તોડનાર શાળાઓએ ભરવો પડશે દંડ 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તુલસીદાસજી નારી નિંદક નથી : મોરારિબાપુ પાલીતાણામા સંતોની હાજરીમાં રામકથાનો મંગલ પ્રારંભ

તુલસીદાસજી નારી નિંદક નથી : મોરારિબાપુ પાલીતાણામા સંતોની હાજરીમાં રામકથાનો મંગલ પ્રારંભ

અમદાવાદ ચાંદલોડિયાના ઉમેદવારનું સોનાની પાઘડી પહેરી સન્માન કરવામાં આવ્યું.

અમદાવાદ ચાંદલોડિયાના ઉમેદવારનું સોનાની પાઘડી પહેરી સન્માન કરવામાં આવ્યું.

GCCI દ્વારા આયોજિત “બિઝનેસ કૉન્ક્લેવ GATE 2026” ના દ્વિતીય દિવસે વ્યાપાર-ઉદ્યોગ ને સ્પર્શતા વિવિધ વિ…

GCCI દ્વારા આયોજિત “બિઝનેસ કૉન્ક્લેવ GATE 2026” ના દ્વિતીય દિવસે વ્યાપાર-ઉદ્યોગ ને સ્પર્શતા વિવિધ વિ…

Load More



Marathi mandatory in Maharashtra schools: મહારાષ્ટ્ર સરકારે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1થી 10 સુધી મરાઠી ભાષા ભણાવવાનું ફરજિયાત કરી દીધું છે. શિક્ષણ વિભાગે આ અંગે એક વિસ્તૃત સરકારી આદેશ(GR) જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, જે શાળાઓ આ નિયમનું પાલન નહીં કરે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ‘મહારાષ્ટ્ર અનિવાર્ય શિક્ષણ અને મરાઠી ભાષા અધિગમ અધિનિયમ, 2020’ હેઠળ શૈક્ષણિક વર્ષ 2020-21થી જ મરાઠી વિષયને ફરજિયાત બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે સરકાર તેને અમલી બનાવવા માટે વધુ કડક બની છે.

નિયમ તોડનાર શાળાઓને 1 લાખ રૂપિયા સુધીનો દંડ

નવા નિયમો મુજબ, જો કોઈ શાળા આ આદેશનું ઉલ્લંઘન કરશે તો સૌ પ્રથમ તેને નોટિસ આપી 15 દિવસમાં ખુલાસો માંગવામાં આવશે. જો શાળાનો જવાબ સંતોષકારક નહીં હોય, તો તેને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને આગામી શૈક્ષણિક વર્ષથી મરાઠી વિષય શરૂ કરવાનો આદેશ અપાશે. આટલું જ નહીં, જો શાળા વારંવાર સૂચના આપવા છતાં નિયમનો ભંગ ચાલુ રાખશે, તો તેની માન્યતા રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. આ મામલે શિક્ષણ કમિશનર ત્રણ મહિનામાં અંતિમ નિર્ણય લેશે, જેથી રાજ્યમાં માતૃભાષાના શિક્ષણને અસરકારક બનાવી શકાય.

આ પણ વાંચો: સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

ડ્રાઇવરો માટે પણ હવે મરાઠી ભાષાનું જ્ઞાન અનિવાર્ય

બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારે ટેક્સી અને રિક્ષા ચાલકો માટે પણ મરાઠી ભાષાની જાણકારી હોવી ફરજિયાત બનાવી છે, જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરતાં જણાવ્યું છે કે, આવા નિયમો ગરીબ વર્ગના લોકોને પરેશાન કરવા માટે લાવવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ માત્ર રિક્ષા અને ટેક્સી ચાલકો પાસેથી પૈસા પડાવવાનું એક સાધન છે. આમ, ભાષાના મુદ્દે મહારાષ્ટ્રમાં હવે વહીવટી કડકાઈની સાથે રાજકીય વિવાદ પણ વકર્યો છે.


મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 10 સુધી મરાઠી ફરજિયાત, નિયમ તોડનાર શાળાઓએ ભરવો પડશે દંડ 2 - image

Next Post
મહિલા અનામત બિલને લઈને વિપક્ષનો માસ્ટર પ્લાન! PMને પત્ર લખીને કરશે આ ખાસ માગ | opposition demand imp…

મહિલા અનામત બિલને લઈને વિપક્ષનો માસ્ટર પ્લાન! PMને પત્ર લખીને કરશે આ ખાસ માગ | opposition demand imp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તુલસીદાસજી નારી નિંદક નથી : મોરારિબાપુ પાલીતાણામા સંતોની હાજરીમાં રામકથાનો મંગલ પ્રારંભ

તુલસીદાસજી નારી નિંદક નથી : મોરારિબાપુ પાલીતાણામા સંતોની હાજરીમાં રામકથાનો મંગલ પ્રારંભ

અમદાવાદ ચાંદલોડિયાના ઉમેદવારનું સોનાની પાઘડી પહેરી સન્માન કરવામાં આવ્યું.

અમદાવાદ ચાંદલોડિયાના ઉમેદવારનું સોનાની પાઘડી પહેરી સન્માન કરવામાં આવ્યું.

GCCI દ્વારા આયોજિત “બિઝનેસ કૉન્ક્લેવ GATE 2026” ના દ્વિતીય દિવસે વ્યાપાર-ઉદ્યોગ ને સ્પર્શતા વિવિધ વિ…

GCCI દ્વારા આયોજિત “બિઝનેસ કૉન્ક્લેવ GATE 2026” ના દ્વિતીય દિવસે વ્યાપાર-ઉદ્યોગ ને સ્પર્શતા વિવિધ વિ…

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ …

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ …

Recent News

તુલસીદાસજી નારી નિંદક નથી : મોરારિબાપુ પાલીતાણામા સંતોની હાજરીમાં રામકથાનો મંગલ પ્રારંભ

તુલસીદાસજી નારી નિંદક નથી : મોરારિબાપુ પાલીતાણામા સંતોની હાજરીમાં રામકથાનો મંગલ પ્રારંભ

અમદાવાદ ચાંદલોડિયાના ઉમેદવારનું સોનાની પાઘડી પહેરી સન્માન કરવામાં આવ્યું.

અમદાવાદ ચાંદલોડિયાના ઉમેદવારનું સોનાની પાઘડી પહેરી સન્માન કરવામાં આવ્યું.

GCCI દ્વારા આયોજિત “બિઝનેસ કૉન્ક્લેવ GATE 2026” ના દ્વિતીય દિવસે વ્યાપાર-ઉદ્યોગ ને સ્પર્શતા વિવિધ વિ…

GCCI દ્વારા આયોજિત “બિઝનેસ કૉન્ક્લેવ GATE 2026” ના દ્વિતીય દિવસે વ્યાપાર-ઉદ્યોગ ને સ્પર્શતા વિવિધ વિ…

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ …

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
તુલસીદાસજી નારી નિંદક નથી : મોરારિબાપુ પાલીતાણામા સંતોની હાજરીમાં રામકથાનો મંગલ પ્રારંભ
GUJARAT

તુલસીદાસજી નારી નિંદક નથી : મોરારિબાપુ પાલીતાણામા સંતોની હાજરીમાં રામકથાનો મંગલ પ્રારંભ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)પૂ. મોરારિબાપુના શ્રી મુખેથી ગવાનાર રામકથાનો આજે કૈલાશ ટેકરી સગાપરા ધાર પાલીતાણા ખાતે દીપ પ્રાગટ્યથી પ્રારંભ થયો...

Read more

અમદાવાદ ચાંદલોડિયાના ઉમેદવારનું સોનાની પાઘડી પહેરી સન્માન કરવામાં આવ્યું.

GCCI દ્વારા આયોજિત “બિઝનેસ કૉન્ક્લેવ GATE 2026” ના દ્વિતીય દિવસે વ્યાપાર-ઉદ્યોગ ને સ્પર્શતા વિવિધ વિ…

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ …

મહિલા અનામત બિલને લઈને વિપક્ષનો માસ્ટર પ્લાન! PMને પત્ર લખીને કરશે આ ખાસ માગ | opposition demand imp…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In