• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માંગરોળ નજીક બસ પલ્ટી જતા 2 મહિલા યાત્રિકના કરૂણ મોત, 30થી વધુને ઈજા | 2 female passengers tragicall…

satyasamachar by satyasamachar
May 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માંગરોળ નજીક બસ પલ્ટી જતા 2 મહિલા યાત્રિકના કરૂણ મોત, 30થી વધુને ઈજા | 2 female passengers tragicall…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પહેલી મેથી હળવા પીણા પરનો જીએસટી ૨૮ ટકાથી વધારી ૪૦ ટકા કરી દેવાયો | 40 percent GST on soft drinks

પહેલી મેથી હળવા પીણા પરનો જીએસટી ૨૮ ટકાથી વધારી ૪૦ ટકા કરી દેવાયો | 40 percent GST on soft drinks

સાઉદી અરેબિયા મોકલવાનું કહીને ૩૪ લોકો પાસેથી રૃા. ૧૫ લાખ પડાવ્યા | 15 lakhs a angei seni 34 aramas l…

સાઉદી અરેબિયા મોકલવાનું કહીને ૩૪ લોકો પાસેથી રૃા. ૧૫ લાખ પડાવ્યા | 15 lakhs a angei seni 34 aramas l…

વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં રૃા. ૩.૪૦ લાખની મતાની ચોરી | Rs 3 40 lakh ra solani seni i…

વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં રૃા. ૩.૪૦ લાખની મતાની ચોરી | Rs 3 40 lakh ra solani seni i…

Load More


નિલગાય આડે ઉતરતા ચાલકે કાબુ ગુમાવ્યો : ભાવનગરનો સંઘ દ્વારકાથી સોમનાથ તરફ જઈ રહ્યો હતો ત્યારે રહીજ નજીક અકસ્માતથી ગમગીની : ઇજાગ્રસ્તને કેશોદ, જૂનાગઢ ખસેડાયા

માંગરોળ, : માંગરોળ તાલુકાના રહીજ ગામ પાસે નિલગાય આડે ઉતરતા બસચાલકે કાબુ ગુમાવ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થયેલા બાઈકચાલકને બચાવવામાં બસ પલ્ટી ગઈ હતી. જેમાં ભાવનગરના બે મહિલા યાત્રાળુના મોત થયા હતા જ્યારે 30થી વધુ યાત્રિકોને ઈજા થતા માંગરોળ ઉપરાંત કેશોદ અને જૂનાગઢ સારવારમાં ખસેડાયા હતા. જેમાંથી બે-ત્રણ મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માતની જાણ થતા માંગરોળના હિન્દુ-મુસ્લિમ યુવાનોએ ઈજાગ્રસ્તોને બસની બહાર કાઢ્યા હતા જેને 108માં સારવારમાં ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના 40 યાત્રિકો દ્વારકા, સોમનાથના દર્શનાર્થે બસમાં નીકળ્યા હતા. આજે બપોરે આ યાત્રિકો બસમાં દ્વારકાથી સોમનાથ તરફ જઈ રહ્યા હતા ત્યારે માંગરોળ તાલુકા રહીજ નજીક રસ્તામાં એકાએક રોઝડુ ઉતરી આવતા તેને બચાવવાનો મોટરસાયકલ સવારે પ્રયાસ કર્યો હતો અને કાબુ ગુમાવ્યો હતો. ત્યારબાદ મોટરસાયકલ ચાલકને બચાવવા જતા બસ ચાલકે કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી ગઈ હતી. અનેક લોકો બસમાં ફસાઈ ગયા હતા અને હાઈવે ચિચીયારીઓથી ગુંજી ઉઠયો હતો. આ ઘટનાની જાણ થતાં માંગરોળ ડીવાયએસપી કોડીયાતર, પીઆઈ સાકળીયા, મરીન પીઆઈ પી.કે.ચાવડા, શીલ પીઆઈ ચૌધરી, એસઓજી સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઉપરાંત સ્થાનિકો અને માંગરોળથી હિન્દુ-મુસ્લિમ યુવાનો અકસ્માત સ્થળે મદદ માટે પહોંચી ગયા હતા. પલ્ટી મારી ગયેલી બસને જેસીબીની મદદથી રોડ પર લાવી ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ધુમાડા જેવું જણાતા શોટશકટ કે બસમાં આગ ન લાગે તે માટે  બેટરી બહાર કાઢી નાંખવામાં આવી હતી. અકસ્માત સ્થળ  નજીક રોઝડુ પણ મૃત હાલતમાં મળ્યું હતું. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ શીલના આરોગ્યકર્મીઓ પણ માંગરોળ આવી પહોંચ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા 30થી વધુ યાત્રિકોને માંગરોળ હોસ્પિટલે ખસેડાયા હતા. જેમાં ભાવનગરના તેજુબા ગંભીરદાસ ખડીયા(ઉ.વ. 58) અને જશુબેન ખોડીદાસ મકવાણા(ઉ.વ. 54)ના મોત થયા હતા. જ્યારે 4થી 5 યાત્રિકને ગંભીર ઈજા થઈ હતી. 30થી વધુ યાત્રિકોને માંગરોળ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર કેશોદ અને જૂનાગઢ રિફર કરાયા હતા. જ્યાં ત્રણ જેટલા યાત્રિકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

સોમનાથ તથા દ્વારકા દર્શને નીકળેલા ભાવનગરના યાત્રિકોની બસને અકસ્માત થતા તેમના પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી અને તેઓ તાત્કાલીક માંગરોળ તેમજ જૂનાગઢ પહોંચ્યા હતા. આ અંગે માંગરોળ મરીન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઈજાગ્રસ્તોને બસના કાચ તોડી બહાર કાઢવા પડયા

બસ પલ્ટી મારી ગયા બાદ તમામ યાત્રિકો બસની અંદર ફસાઈ ગયા હતા. આ અંગે જાણ થતા આસપાસના લોકો તેમજ માંગરોળના સેવાભાવી યુવાનોએ ઘટના સ્થળે જઈ બસના કાચ તોડી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. 108ને જાણ કરતા 10 જેટલી 108 સ્થળ પર આવી પહોંચી હતી. જેઓને તેમાં માંગરોળ, કેશોદ, જૂનાગઢ ખસેડાયા હતા.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યાત્રિકોના નામ

પ્રવિણાબેન ગઢવી (ઉ.વ. 53), પરીતાબેન હમીરભાઈ(ઉ.વ. 53), રીજુ દેવકુભાઈ (ઉ.વ. 60), રાજેશભાઈ રાવલ (ઉ.વ. 55), ઉષાબેન ગોપીદાન ગઢવી (ઉ.વ. 40), સોનલબેન ગઢવી(ઉ.વ. 33), સરોજબેન ગઢવી (ઉ.વ. 65), અરૂણાબેન રમણીકભાઈ (ઉ.વ. 70), ઈલાબેન મનુભાઈ ગઢવી(ઉ.વ. 40), ઈન્દુબેન ગઢવી(ઉ.વ. 40), હરેશદાન ગઢવી(ઉ.વ. 60), હર્ષીબા (ઉ.વ. 50), ઈન્દુબેન ગઢવી (ઉ.વ. 60), કુંદન કાનજીભાઈ કાકડીયા (ઉ.વ. 63),  હંસાબેન જ્યોતિંન્દ્ર ત્રિવેદી (ઉ.વ. 60), રંજનબેન ગઢવી (ઉ.વ. 60), પ્રમોદબા ગઢવી (ઉ.વ. 68), ગાર્ગીબેન ગઢવી, અર્પણ ગઢવી, અન્નપૂર્ણા કેસર ગઢવી (ઉ.વ. 55), આચમનભાઈ બગવદરા(ઉ.વ. 65) સહિત 30 જેટલા યાત્રિકને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા.

Next Post
શેઠે નોકરની હત્યા કરી લાશ ફળિયામાં જ સળગાવી, ને અસ્થિ નદીમાં વહાવ્યા | The master killed the servant…

શેઠે નોકરની હત્યા કરી લાશ ફળિયામાં જ સળગાવી, ને અસ્થિ નદીમાં વહાવ્યા | The master killed the servant...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પહેલી મેથી હળવા પીણા પરનો જીએસટી ૨૮ ટકાથી વધારી ૪૦ ટકા કરી દેવાયો | 40 percent GST on soft drinks

પહેલી મેથી હળવા પીણા પરનો જીએસટી ૨૮ ટકાથી વધારી ૪૦ ટકા કરી દેવાયો | 40 percent GST on soft drinks

સાઉદી અરેબિયા મોકલવાનું કહીને ૩૪ લોકો પાસેથી રૃા. ૧૫ લાખ પડાવ્યા | 15 lakhs a angei seni 34 aramas l…

સાઉદી અરેબિયા મોકલવાનું કહીને ૩૪ લોકો પાસેથી રૃા. ૧૫ લાખ પડાવ્યા | 15 lakhs a angei seni 34 aramas l…

વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં રૃા. ૩.૪૦ લાખની મતાની ચોરી | Rs 3 40 lakh ra solani seni i…

વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં રૃા. ૩.૪૦ લાખની મતાની ચોરી | Rs 3 40 lakh ra solani seni i…

મૈત્રીકરાર કેમ કર્યો કહી મહિલાના પતિએ વકીલનું અપહરણ કરીને લાકડીથી માર માર્યો | Lawyer a kidnap me wi…

મૈત્રીકરાર કેમ કર્યો કહી મહિલાના પતિએ વકીલનું અપહરણ કરીને લાકડીથી માર માર્યો | Lawyer a kidnap me wi…

Recent News

પહેલી મેથી હળવા પીણા પરનો જીએસટી ૨૮ ટકાથી વધારી ૪૦ ટકા કરી દેવાયો | 40 percent GST on soft drinks

પહેલી મેથી હળવા પીણા પરનો જીએસટી ૨૮ ટકાથી વધારી ૪૦ ટકા કરી દેવાયો | 40 percent GST on soft drinks

સાઉદી અરેબિયા મોકલવાનું કહીને ૩૪ લોકો પાસેથી રૃા. ૧૫ લાખ પડાવ્યા | 15 lakhs a angei seni 34 aramas l…

સાઉદી અરેબિયા મોકલવાનું કહીને ૩૪ લોકો પાસેથી રૃા. ૧૫ લાખ પડાવ્યા | 15 lakhs a angei seni 34 aramas l…

વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં રૃા. ૩.૪૦ લાખની મતાની ચોરી | Rs 3 40 lakh ra solani seni i…

વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં રૃા. ૩.૪૦ લાખની મતાની ચોરી | Rs 3 40 lakh ra solani seni i…

મૈત્રીકરાર કેમ કર્યો કહી મહિલાના પતિએ વકીલનું અપહરણ કરીને લાકડીથી માર માર્યો | Lawyer a kidnap me wi…

મૈત્રીકરાર કેમ કર્યો કહી મહિલાના પતિએ વકીલનું અપહરણ કરીને લાકડીથી માર માર્યો | Lawyer a kidnap me wi…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પહેલી મેથી હળવા પીણા પરનો જીએસટી ૨૮ ટકાથી વધારી ૪૦ ટકા કરી દેવાયો | 40 percent GST on soft drinks
GUJARAT

પહેલી મેથી હળવા પીણા પરનો જીએસટી ૨૮ ટકાથી વધારી ૪૦ ટકા કરી દેવાયો | 40 percent GST on soft drinks

ફળના નામ જોડીને ડ્રિન્ક્સ માર્કેટમાં લોન્ચ કરવાથી ઓછો જીએસટી લાગશે નહિ (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર ભારત સરકારે પહેલી મે ૨૦૨૬થી હળવા...

Read more

સાઉદી અરેબિયા મોકલવાનું કહીને ૩૪ લોકો પાસેથી રૃા. ૧૫ લાખ પડાવ્યા | 15 lakhs a angei seni 34 aramas l…

વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં રૃા. ૩.૪૦ લાખની મતાની ચોરી | Rs 3 40 lakh ra solani seni i…

મૈત્રીકરાર કેમ કર્યો કહી મહિલાના પતિએ વકીલનું અપહરણ કરીને લાકડીથી માર માર્યો | Lawyer a kidnap me wi…

શેઠે નોકરની હત્યા કરી લાશ ફળિયામાં જ સળગાવી, ને અસ્થિ નદીમાં વહાવ્યા | The master killed the servant…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In