• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મુસ્લિમ અનામત પર ફડણવીસ સરકારનો ‘ફુલ સ્ટોપ’, 5% ક્વૉટા સંબંધિત તમામ જૂના ઓર્ડર રદ | muslims will not…

satyasamachar by satyasamachar
February 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મુસ્લિમ અનામત પર ફડણવીસ સરકારનો ‘ફુલ સ્ટોપ’, 5% ક્વૉટા સંબંધિત તમામ જૂના ઓર્ડર રદ | muslims will not…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં સુભાષ શાક માર્કેટ નજીક રહેતી મહિલા સાથે મકાનના વેચાણના બહાને રૂપિયા 12.26 લાખની છેતરપિંડી …

જામનગરમાં સુભાષ શાક માર્કેટ નજીક રહેતી મહિલા સાથે મકાનના વેચાણના બહાને રૂપિયા 12.26 લાખની છેતરપિંડી …

જામનગરની કોર્ટમાં જુબાની આપવા માટે આવેલા મૂળ ઢીંચડાના એક યુવાનને ધમકી અપાઈ : ઢીંચડાના એક શખ્સ સામે પ…

જામનગરની કોર્ટમાં જુબાની આપવા માટે આવેલા મૂળ ઢીંચડાના એક યુવાનને ધમકી અપાઈ : ઢીંચડાના એક શખ્સ સામે પ…

રાહુલ ગાંધીની સમજાવટ નિષ્ફળઃ આસામના દિગ્ગજ કોંગ્રેસ નેતા ‘કેસરિયો’ ધારણ કરશે | assam politics ex con…

રાહુલ ગાંધીની સમજાવટ નિષ્ફળઃ આસામના દિગ્ગજ કોંગ્રેસ નેતા ‘કેસરિયો’ ધારણ કરશે | assam politics ex con…

Load More


Muslim Reservation Canceled In Maharashtra: મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે મુસ્લિમ અનામત અંગે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યના સામાજિક ન્યાય વિભાગે 17 ફેબ્રુઆરી 2026ના રોજ એક નવો GR (Government Resolution) જારી કરીને મુસ્લિમ સમુદાયને મળતા 5% ક્વૉટા સંબંધિત જૂના તમામ ઓર્ડર અને પરિપત્રને સત્તાવાર રીતે રદ કરી દીધા છે. હવે આ શ્રેણીના વિદ્યાર્થીઓને કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં 5% ક્વૉટા નહીં મળશે અને ન તો આ શ્રેણીમાં નવા જાતિ પ્રમાણપત્રો કે માન્યતા પ્રમાણપત્રો જારી કરવામાં આવશે.

અગાઉ જારી કરાયેલા તમામ આદેશો અને પરિપત્રોને પણ અમાન્ય જાહેર કરી દેવામાં આવ્યા છે. 2014નો આ અનામત વટહુકમ (Ordinance) લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ કાયદાના અભાવે અને કોર્ટના સ્ટેને કારણે વર્ષો સુધી કાનૂની અનિશ્ચિતતામાં ફસાયેલો રહ્યો. સરકારે હવે તેને સંપૂર્ણપણે ખતમ કરી દીધો છે.

મુસ્લિમોમાં શિક્ષણ છોડવાનો દર સૌથી વધુ

ફડણવીસ સરકારના આ નિર્ણય પર AIMIM સાંસદ ઈમ્તિયાઝ જલીલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘સરકારે રમઝાનની ભેટ આપતા મુસ્લિમોનું 5% શૈક્ષણિક અનામત ખતમ કરી દીધુ છે. હાઈકોર્ટે સ્વીકાર્યું હતું કે મુસ્લિમોમાં શિક્ષણ છોડવાનો દર સૌથી વધુ છે, છતાં અમે અમારા છોકરાઓ અને છોકરીઓને કહીશું કે તમે શિક્ષણ ન છોડો. પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા.’ આમ આ નિર્ણયના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર અનામતનો મુદ્દો ગરમાયો છે અને વિપક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

સરકારના GR પ્રમાણે કોઈ પણ સંસ્થામાં આ શ્રેણી હેઠળ એડમિશન આપવામાં આવશે નહીં અને આ શ્રેણી સંબંધિત કોઈપણ પેન્ડિંગ પ્રક્રિયાને પણ આગળ વધારવામાં આવશે નહીં. આ મામલો સંપૂર્ણપણે બંધ ઘોષિત કરી દેવામાં આવ્યો છે.

લઘુમતી વિભાગના નાયબ સચિવનું ટ્રાન્સફર

આ વચ્ચે લઘુમતી વિભાગના નાયબ સચિવ મિલિંદ શેનૉયની બદલી કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી એ મોટા વિવાદ બાદ થઈ છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2026ની વચ્ચે 75થી વધુ શૈક્ષણિક સંસ્થાઓને રેકોર્ડ સમયમાં લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવારના મૃત્યુ પછી ઘણી ફાઈલો પર ડિજિટલ હસ્તાક્ષરો રેકોર્ડ કરવામાં આવ્યા હોવાની શંકા પણ ઉભી થઈ છે. રાજ્યના શોક સમયગાળામાં આ ઝડપી મંજૂરીઓ કેવી રીતે થઈ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તમામ 75 મંજૂરીઓ અટકાવી દીધી છે અને ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. આમાં પોદાર ઈન્ટરનેશનલની 25 શાળાઓ સહિત અનેક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ સામેલ છે.

આ નિર્ણય બાદ કોંગ્રેસ નેતા પ્રો. વર્ષા એકનાથ ગાયકવાડે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સરકારના આ નિર્ણયને મુસ્લિમ સમુદાય માટે મોટો ઝટકો ગણાવતા કહ્યું કે સરકારે અગાઉના તમામ GR રદ કરીને અનામત પ્રક્રિયાનો અંત લાવી દીધો છે. તેમણે પૂછ્યું કે, ‘જ્યારે હાઈકોર્ટે શિક્ષણમાં 5% અનામતને મંજૂરી આપી હતી, તો સરકારે તેને લાગુ કેમ ન કર્યું? ‘સબકા સાથ, સબકા વિકાસ’ ના નારાને સમર્થન આપતી સરકાર પછાત વર્ગોના અધિકારો કેમ ખતમ કરી રહી છે?’

મુસ્લિમ અનામત પર ફડણવીસ સરકારનો ‘ફુલ સ્ટોપ’

તમને જણાવી દઈએ કે, વર્ષ 2014માં તત્કાલીન કોંગ્રેસ-NCP સરકાર દ્વારા વટહુકમ (Ordinance) મારફતે મુસ્લિમોને શિક્ષણ અને નોકરીમાં 5% અનામત આપવાનો નિર્ણય લેવાયો હતો. હવે સરકારે આ અંગેના તમામ જૂના ઓર્ડર રદ કરી દીધા છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીની સમજાવટ નિષ્ફળ, આસામના દિગ્ગજ કોંગ્રેસ નેતા કેસરીયો ધારણ કરશે; CM સરમા સાથે કરી મુલાકાત

મહારાષ્ટ્રમાં ફરી એક વાર અનામતનો મુદ્દો ગરમાયો 

આમ સરકારના આ નિર્ણયથી મહારાષ્ટ્રમાં ફરી એક વાર અનામતનો મુદ્દો ગરમાયો છે અને તેને ફરી એક વાર રાજકારણ અને સામાજિક ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. 

Next Post
રાહુલ ગાંધીની સમજાવટ નિષ્ફળઃ આસામના દિગ્ગજ કોંગ્રેસ નેતા ‘કેસરિયો’ ધારણ કરશે | assam politics ex con…

રાહુલ ગાંધીની સમજાવટ નિષ્ફળઃ આસામના દિગ્ગજ કોંગ્રેસ નેતા ‘કેસરિયો’ ધારણ કરશે | assam politics ex con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…

ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…

વડોદરા: SSC-HSC,CBSEની પરીક્ષા પૂર્વે બોમ્બ બ્લાસ્ટનો માહોલ, પોલીસ અને શાળા સંચાલકોની મીટીંગ | polic…

વડોદરા: SSC-HSC,CBSEની પરીક્ષા પૂર્વે બોમ્બ બ્લાસ્ટનો માહોલ, પોલીસ અને શાળા સંચાલકોની મીટીંગ | polic…

જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…

જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા માનસિક અસ્થિર યુવાને વિજ આંચકો ભરખી ગયો | mentally unstable yo…

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા માનસિક અસ્થિર યુવાને વિજ આંચકો ભરખી ગયો | mentally unstable yo…

Recent News

ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…

ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…

વડોદરા: SSC-HSC,CBSEની પરીક્ષા પૂર્વે બોમ્બ બ્લાસ્ટનો માહોલ, પોલીસ અને શાળા સંચાલકોની મીટીંગ | polic…

વડોદરા: SSC-HSC,CBSEની પરીક્ષા પૂર્વે બોમ્બ બ્લાસ્ટનો માહોલ, પોલીસ અને શાળા સંચાલકોની મીટીંગ | polic…

જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…

જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા માનસિક અસ્થિર યુવાને વિજ આંચકો ભરખી ગયો | mentally unstable yo…

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા માનસિક અસ્થિર યુવાને વિજ આંચકો ભરખી ગયો | mentally unstable yo…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…
INDIA

ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…

 પ્રતિકાત્મક તસવીર Gandhinagar News : ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદી મુજબ, ગુજરાત કેડરના બે વરિષ્ઠ...

Read more

વડોદરા: SSC-HSC,CBSEની પરીક્ષા પૂર્વે બોમ્બ બ્લાસ્ટનો માહોલ, પોલીસ અને શાળા સંચાલકોની મીટીંગ | polic…

જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા માનસિક અસ્થિર યુવાને વિજ આંચકો ભરખી ગયો | mentally unstable yo…

જામનગરમાં સુભાષ શાક માર્કેટ નજીક રહેતી મહિલા સાથે મકાનના વેચાણના બહાને રૂપિયા 12.26 લાખની છેતરપિંડી …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In