• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુપીમાં ગજબ ઘટના! રામલીલામાં શ્રીરામના બાણથી રાવણ આંધળો થતાં SC/ST એક્ટ હેઠળ FIR | sc st act sonbhad…

satyasamachar by satyasamachar
January 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુપીમાં ગજબ ઘટના! રામલીલામાં શ્રીરામના બાણથી રાવણ આંધળો થતાં SC/ST એક્ટ હેઠળ FIR | sc st act sonbhad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુઘડ ગામેં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી ૪૪.૯૦ લાખની ચોરી | Rs 44 90 lakh stolen after breaking dow…

સુઘડ ગામેં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી ૪૪.૯૦ લાખની ચોરી | Rs 44 90 lakh stolen after breaking dow…

કારના ચાલકે બાઇકને ટક્કર મારતા પતિનું મોત ઃ પત્ની ઘાયલ | Ekkewe polis won aan ra fen makketiw ew cas…

કારના ચાલકે બાઇકને ટક્કર મારતા પતિનું મોત ઃ પત્ની ઘાયલ | Ekkewe polis won aan ra fen makketiw ew cas…

બાપુનગરમાં ક્લાસમાં બેસવા સગીરે બીજા સગીરને પેટમાં છરો માર્યો

બાપુનગરમાં ક્લાસમાં બેસવા સગીરે બીજા સગીરને પેટમાં છરો માર્યો

Load More


National News: ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં લાપરવાહીનો એક હેરાનીભર્યો કિસ્સો સામે આવ્યો છે. રામલીલા મંચનનો મામલો હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે કારણ કે રામલીલા દરમિયાન શ્રી રામનું તીર સીધું રાવણની આંખો પર વાગ્યું હતું. જેથી તે આંધળો થઈ ગયો છે. સમગ્ર મામલે રામનું પાત્ર ભજવનાર કલાકાર સામે SC-ST એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટના બે મહિના પહેલાથી છે જે ફરિયાદ થતાં હાલમાં સામે આવી છે.

શું છે સમગ્ર મામલો?

સોનભદ્રમાં એક રામલીલા મંચન દરમિયાન દુખદ દુર્ઘટના થઈ હતી. જ્યાં રામનું પાત્ર ભજવનાર કલાકારે તીર ચલાવ્યું જે સીધા રાવણની આંખો પર વાગ્યું હતું. જેથી રાવણની ભૂમિકા ભજવનારા સુનિલ કુમાર ખરાબ રીતે ઘાયલ થયા હતા. ટુંકી સારવાર બાદ સુનિલની આંખો પર અંધારપટ છવાઈ ગયો હતો, આંધળો થઈ જતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે SC-ST એક્ટ પ્રમાણે હત્યાના પ્રયાસનો ગંભીર ગુનો નોંધી કાર્યવાહી આગળ ધરી છે. બીજી તરફ રામલીલા કમિટીના આયોજનકર્તા સામે પણ કેસ દાખલ થયો છે. 

કયારની છે ઘટના?

ઘટના 13 નવેમ્બર 2025ના રાત્રે 12 અને 30 કલાકે ઘટી હતી. શાહગંજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા ખૈરા ગામમાં રામ લીલાનું મંચન ચાલી રહ્યું છે જે દરમિયાન રામ રાવણના યુદ્ધનું દ્રશ્ય હતું. ભગવાન રામની ભૂમિકામાં નૈતિક પાંડે હતા. જ્યારે તેમણે સ્ક્રિપ્ટ પ્રમાણે તીર ચલાવ્યું તો સીધું રાવણની આંખો પર લાગ્યું હતું. જોત જોતાંમાં રામલીલાના મંચ પર ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. 

એક આંખ ગઈ, બીજી પર અસર

રામલીલા કમિટીના સભ્યોએ રાવણ બનેલા સુનિલને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, ડૉક્ટર પ્રમાણે સુનિલે તેની ડાબી આંખની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે અને તેની બીજી આંખને પણ અસર થઈ છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે.

કલમ 307 મુજબ ગુનો નોંધાયો

સુનિલ કુમાર SC/ST  સમાજમાંથી આવે છે, ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી જણાવ્યું હતું કે, ‘રામલીલામાં રામની ભૂમિકા ભજવનાર નૈતિક પાંડે વિરુદ્ધ SC/ST એક્ટની કલમ 3(1)(r) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને 338 (બેદરકારીથી ગંભીર ઈજા પહોંચાડવી) પણ ઉમેરવામાં આવી છે.’

આ પણ વાંચો: ફેબ્રુઆરીમાં સિંહ-કુંભ સહિત આ 3 રાશિના જાતકો પર થશે ‘ધનવર્ષા’! મંગળના નક્ષત્રમાં સૂર્યનું ગોચર

ફરિયાદી ‘રાવણે’ શું કહ્યું?

ફરિયાદ કરનાર રાવણ એટલે કે સુનિલનું કહેવું છે કે, ‘મેં વારંવાર ના કહી હતી તેમ છતાં મને નૈતિક પાંડેએ આંખો પર તીર માર્યું, મારી સાથે કોઈ દ્વેષ ન હતો પણ ખબર નહીં તેને કેમ આવું કર્યું. અમે સહયોગ કરવાની અપીલ કરી તો ગાળો આપી અને ધમકી આપી, કમિટીના સભ્યોએ પણ સહકાર ન આપ્યો. મેં મારી સુવિધા પ્રમાણે સારવાર કરાવી’

Next Post
અજિત પવારની રાજકીય વિરાસત હવે સુનેત્રા પવારના હાથમાં, જાણો મહારાષ્ટ્રના નવા DyCM વિશે | maharashtra …

અજિત પવારની રાજકીય વિરાસત હવે સુનેત્રા પવારના હાથમાં, જાણો મહારાષ્ટ્રના નવા DyCM વિશે | maharashtra ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુઘડ ગામેં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી ૪૪.૯૦ લાખની ચોરી | Rs 44 90 lakh stolen after breaking dow…

સુઘડ ગામેં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી ૪૪.૯૦ લાખની ચોરી | Rs 44 90 lakh stolen after breaking dow…

કારના ચાલકે બાઇકને ટક્કર મારતા પતિનું મોત ઃ પત્ની ઘાયલ | Ekkewe polis won aan ra fen makketiw ew cas…

કારના ચાલકે બાઇકને ટક્કર મારતા પતિનું મોત ઃ પત્ની ઘાયલ | Ekkewe polis won aan ra fen makketiw ew cas…

બાપુનગરમાં ક્લાસમાં બેસવા સગીરે બીજા સગીરને પેટમાં છરો માર્યો

બાપુનગરમાં ક્લાસમાં બેસવા સગીરે બીજા સગીરને પેટમાં છરો માર્યો

ગાંધીનગર જિલ્લામાં સળંગ ત્રણ દિવસ આંગણવાડીના કર્મચારીઓ રજા રાખશે | Anganwadi workers in Gandhinagar …

ગાંધીનગર જિલ્લામાં સળંગ ત્રણ દિવસ આંગણવાડીના કર્મચારીઓ રજા રાખશે | Anganwadi workers in Gandhinagar …

Recent News

સુઘડ ગામેં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી ૪૪.૯૦ લાખની ચોરી | Rs 44 90 lakh stolen after breaking dow…

સુઘડ ગામેં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી ૪૪.૯૦ લાખની ચોરી | Rs 44 90 lakh stolen after breaking dow…

કારના ચાલકે બાઇકને ટક્કર મારતા પતિનું મોત ઃ પત્ની ઘાયલ | Ekkewe polis won aan ra fen makketiw ew cas…

કારના ચાલકે બાઇકને ટક્કર મારતા પતિનું મોત ઃ પત્ની ઘાયલ | Ekkewe polis won aan ra fen makketiw ew cas…

બાપુનગરમાં ક્લાસમાં બેસવા સગીરે બીજા સગીરને પેટમાં છરો માર્યો

બાપુનગરમાં ક્લાસમાં બેસવા સગીરે બીજા સગીરને પેટમાં છરો માર્યો

ગાંધીનગર જિલ્લામાં સળંગ ત્રણ દિવસ આંગણવાડીના કર્મચારીઓ રજા રાખશે | Anganwadi workers in Gandhinagar …

ગાંધીનગર જિલ્લામાં સળંગ ત્રણ દિવસ આંગણવાડીના કર્મચારીઓ રજા રાખશે | Anganwadi workers in Gandhinagar …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સુઘડ ગામેં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી ૪૪.૯૦ લાખની ચોરી | Rs 44 90 lakh stolen after breaking dow…
GUJARAT

સુઘડ ગામેં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી ૪૪.૯૦ લાખની ચોરી | Rs 44 90 lakh stolen after breaking dow…

ગ્રામ્ય વિસ્તારમાં ફરી તસ્કરોએ દેખા દીધી પરિવાર વતનમાં પ્રસંગમાં ગયો ત્યારે ૨૮.૫૦ લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીના લઈ તસ્કરો ફરાર...

Read more

કારના ચાલકે બાઇકને ટક્કર મારતા પતિનું મોત ઃ પત્ની ઘાયલ | Ekkewe polis won aan ra fen makketiw ew cas…

બાપુનગરમાં ક્લાસમાં બેસવા સગીરે બીજા સગીરને પેટમાં છરો માર્યો

ગાંધીનગર જિલ્લામાં સળંગ ત્રણ દિવસ આંગણવાડીના કર્મચારીઓ રજા રાખશે | Anganwadi workers in Gandhinagar …

આ પરિવાર ફ્રોડ કરે છે શોધી આપનારને ૨ લાખનું ઇનામ, મેસેજ વાયરલ | Ewe famili a fori fofforun otuputup …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In