• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુરિનરી ટ્રેક ઈન્ફેક્શનની સારવાર માટેની એન્ટિબાયોટિક દવાઓની અસર ઘટી ગઈ | antibiotic ineffective urin…

satyasamachar by satyasamachar
April 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુરિનરી ટ્રેક ઈન્ફેક્શનની સારવાર માટેની એન્ટિબાયોટિક દવાઓની અસર ઘટી ગઈ | antibiotic ineffective urin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

Load More


વડોદરાઃ એન્ટિબાયોટિક દવાઓના વધારે પડતા ઉપયોગ સામે વૈજ્ઞાાનિકો છેલ્લા કેટલાય સમયથી લાલ બત્તી ધરી રહ્યા છે.કારણકે  આ દવાઓના ઓવરડોઝના કારણે બેક્ટેરિયા તેની સામે  લડવાની પોતાની ક્ષ મતા ઉત્તરો ઉત્તર વધારી રહ્યા છે.

એમ.એસ.યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજી વિભાગમાં  આ વિષય પર છેલ્લા ૧૦ વર્ષથી સંશોધન ચાલી રહ્યું છે.વિભાગના સંશોધકોનું તારણ છે કે, આ બીમારીની સારવાર માટે વપરાતી લગભગ ૧૪ થી ૧૫ પૈકીની ૫૦ ટકાઓ દવાઓની અસરકારકતા ઘટી ગઈ છે.જેથી ડોકટરોને વધારે ડોઝ વાળી દવાઓનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.

માઈક્રોબાયોલોજી વિભાગના વરિષ્ઠ પ્રોફેસર ડો.દેવશ્રી ગજજરના હાથ નીચે પીએચડી કરી રહેલા મિલન રાઠોડ અને જિગરેશ ગોહિલનું કહેવું છે કે, ઈ કોલાઈ, ક્લેબસિએલા ન્યુમોનિયા, સુડોનોમાસ એરુજીનોસા કે કેન્ડિડા નામના કોઈ પણ વાયરસ શરીરમાં જવાથી યુરિનરી ટ્રેક ઈન્ફેક્શન થાય છે.અમારા સહિત બીજા પીએચડી સંશોધકોએ ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી અને ૨૦૨૧ થી અત્યાર સુધી એમ બે તબક્કામાં યુરિનરી ટ્રેક ઈન્ફેકશનના ૩૦૦ જેટલા સેમ્પલનું એનાલિસિસ કર્યું હતું.જેનું તારણ કહે છે કે, ૨૦૨૦ અને તે પછીના ૯૦ ટકા કેસમાં એન્ટિ બાયોટિક દવાઆ બેઅસર પૂરવાર થઈ રહી હોવાનું દેખાયું છે  પણ એ  પહેલાના સેમ્પલોમાં દવાઓની અસર એટલી હદે નહોતી ઘટી.

ટાયફોઈડના બેકટેરિયા પણ દવાઓ સામે પ્રતિકારક શક્તિ કેળવી રહ્યા છે

સંશોધકોના જણાવ્યા અનુસાર ટાયફોઈડ માટે જવાબદાર સાલમોનેલા ટાઈફી  નામના બેકટેરિયા પણ એન્ટિ બાયોટિક દવાઓ સામે પ્રતિકાર શક્તિ કેળવી રહ્યા છે.વડોદરામાં ૨૦૨૨-૨૩માં ટાયફોઈડનો રોગચાળો ફેલાયો હતો અને તે વખતે ૯૦ દર્દીઓના સેમ્પલની માઈક્રોબાયોલોજી વિભાગમાં ચકાસણી કરવામાં આવી હતી અને તેમાં પણ એન્ટિ બાયોટિક દવાઓની અસર દેખાઈ નહોતી.વર્તમાનમાં નાના બાળકોને ટાયફોઈડ માટે અપાતી માઈલ્ડ એન્ટિ બાયોટિકની અસર થઈ રહી નથી અને બાળકોને વધારે ડોઝવાળી દવાઓ આપવાનો વારો પણ આવી રહ્યો છે.ટાઈફોઈડની બીમારી સામાન્ય રીતે ગંદા પાણીના કારણે થતી હોય છે એટલે જ  ઉકાળેલું પાણી પીવાની અને સાફ સફાઈનું ધ્યાન રાખવાની સલાહ અપાતી હોય છે.

ડોકટરોની સલાહ વગર એન્ટિબાયોટિક દવા લેવી હિતાવહ નથી

સંશોધકોનું માનવું છે કે, આપણે ત્યાં ડોકટરોની સલાહ વગર મેડિકલ શોપમાં જઈને બારોબાર એન્ટિ બાયોટિક દવાઓ ખરીદીને લેવાનું ચલણ વધારે છે.જેનાથી વધારે પડતો ડોઝ પણ શરીરમાં જવાની શક્યતા છે.આ ઉપરાંત નાના શહેરોમાં અને ગામડાઓમાં ક્યારેક ડોકટરો પણ જરુર નહીં હોવા છતા વધારે ડોઝવાળી દવાઓ લખતા હોય છે.જે સમય જતા બેકટેરિયાને વધારે શક્તિશાળી બનાવે છે.

બેકટેરિયાની ક્ષમતા કેવી રીતે વધે છે

બેકટેરિયા કેવી રીતે દવાઓનો સામનો કરી રહ્યા છે તેવા સવાલના જવાબમાં સંશોધકોનું કહેવું છે કે, એક બેકટેરિયાનો ડીએનએ દવા સામે લડવાની ક્ષમતા કેળવી લે પછી બેકટેરિયા આ ડીએનએને અન્ય બેકેટરિયાને ટ્રાન્સફર કરે છે અને જોત જોતામાં બીજા બેકેટરિયા પણ દવા સામે લડવાની ક્ષમતામાં વધારો કરવા માડે છે.આવું કેવી રીતે થાય છે અને તે કેવી રીતે રોકી શકાય તે પણ સંશોધનનો વિષય છે.આ ઉપરાંત દરેક બેકેટેરિયામાં એક ઈ ફ્લક્સ પંપ હોય છે.દવા જેવી બેકેટેરિયાને ટાર્ગેટ કરે છે તે સાથે જ આ પંપ દવાને બેકટેરિયામાંથી બહાર ફેંકે છે.જેમ દવાનો ડોઝ વધારે તેમ બેકટેરિયાનો પંપ પણ વધારે ક્ષમતા સાથે કાર્યરત થવાનો પ્રયત્ન કરે છે.

Next Post
રાત્રે દારૃનો નશો કરીને નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા | Four accused caught under the influence of alcoh…

રાત્રે દારૃનો નશો કરીને નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા | Four accused caught under the influence of alcoh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

અમરેલી: જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા |…

અમરેલી: જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા |…

Recent News

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

અમરેલી: જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા |…

અમરેલી: જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા |…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…
GUJARAT

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

જામનગર શહેરના એસટી બસ સ્ટેશન ખાતે બેદરકારીપૂર્વક બસ હંકારતા ચાલકે એક વૃદ્ધ મહિલાને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચ્યાની ઘટના સામે...

Read more

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

અમરેલી: જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા |…

જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોરાયેલા બે બાઈક સાથે ચોટીલા હાઈવે પરથી બે શખ્સો ઝડપાયા | Two men were ca…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In