• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકારણમાં પૂર્ણવિરામ જેવુ કઇ હોતું નથી : નિવૃત્તિ અંગે મોદીના મનની વાત | There is no such thing as …

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકારણમાં પૂર્ણવિરામ જેવુ કઇ હોતું નથી : નિવૃત્તિ અંગે મોદીના મનની વાત | There is no such thing as …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

VIDEO | નવી કારનું મુહૂર્ત કાળ બન્યું: સાણંદના મોરૈયામાં કાર ચાલકે મહિલાને કચડી, સારવાર દરમિયાન મોત …

VIDEO | નવી કારનું મુહૂર્ત કાળ બન્યું: સાણંદના મોરૈયામાં કાર ચાલકે મહિલાને કચડી, સારવાર દરમિયાન મોત …

ઉમરગામ: રોડ પર ‘સોનું’ વેરાયાની અફવા ફેલાતા લોકોની પડાપડી, સત્ય બહાર આવતા જ આશ્ચર્ય સર્જાયું | Gold …

ઉમરગામ: રોડ પર ‘સોનું’ વેરાયાની અફવા ફેલાતા લોકોની પડાપડી, સત્ય બહાર આવતા જ આશ્ચર્ય સર્જાયું | Gold …

Explainer: રણથંભોર અભયારણ્યમાં વાઘ, દીપડો અને ચિત્તો એક સાથે દેખાયા, જાણો આ દુર્લભ ઘટનાના કારણો | Ti…

Explainer: રણથંભોર અભયારણ્યમાં વાઘ, દીપડો અને ચિત્તો એક સાથે દેખાયા, જાણો આ દુર્લભ ઘટનાના કારણો | Ti…

Load More


– રાજ્યસભામાં નિવૃત્ત થયેલા સભ્યોને પીએમનું સંબોધન

– સંસદના સત્રમાં ઉગ્ર બની જતા નેતાઓ ફેરવેલ સમયે એકબીજાના વખાણ કરતા જોવા મળ્યા, 59 સભ્યોને વિદાય

– રાજ્યસભામાં પ્રથમ વખત એનડીએ 140ને પાર

નવી દિલ્હી : રાજ્યસભામાંથી નિવૃત થયેલા ૫૯ સભ્યોને વિદાય આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે રાજકારણમાં ફુલ સ્ટોપ કે અંત જેવુ કઇ હોતુ નથી. સંસદમાંથી નિવૃત થઇ રહેલા કેટલાક સભ્યો ફરી પરત આવવા આયોજન કરી રહ્યા છે જ્યારે કેટલાક અનુભવો લઇને સામાજિક જીવનમાં કોઇ ને કોઇ વિશેષ યોગદાન માટે જઇ રહ્યા છે. જે લોકો જઇ રહ્યા છે તેમને કહેવા માગીશ કે રાજનીતિમાં કોઇ જ ફુલસ્ટોપ નથી હોતો. 

વિદાય લઇ રહેલા સભ્યોના વખાણ કરતા મોદીએ કહ્યું હતું કે ભવિષ્ય તમારી રાહ જોઇ રહ્યું છે, તમારો અનુભવ અને યોગદાન રાષ્ટ્ર જીવનમાં જળવાઇ રહેશે. ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થતી હોય છે, અને દરેક સભ્ય એક અનોખી ભૂમિકા નિભાવે છે, આ પ્રકારના કાર્યક્રમો યોજવાથી પક્ષોની મર્યાદાઓથી ઉપર ઉઠીને એકબીજા પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય છે. જે પણ નેતાઓ આ સંસદને છોડીને જઇ રહ્યા છે તેમને કહેવા માગુ છું કે રાજકારણમાં કોઇ પૂર્ણ વિરામ નથી હોતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ પીએમ એચડી દેવગૌડા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને એનસીપીના પ્રમુખ શરદ પવારના ખુબ વખાણ કર્યા હતા.   રાજ્યસભામાંથી અનેક સભ્યોએ વિદાય લીધી છે, ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રિએને કહ્યું હતું કે પ્રિયંકા ચતુર્વેદી, સાકેત ગોખલે, રિતાબ્રતા બેનરજી જેવા યુવા વયના સાંસદો સાથે કામ કરવાની તક મળી, છ વર્ષના કાર્યકાળમાં ત્રણ અધ્યક્ષો એમ. વેંકટા નાયડુ, જગદીપ ધનખડ, સી. પી. રાધાકૃષ્ણ હેઠળ કામ કરવા મળ્યું. દરમિયાન હવે સંસદના બન્ને ગૃહોમાં બે દિવસ રજા રહેશે અને સપ્તાહના અંતે ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે. રાજ્યસભામાં ભાજપની સ્થિતિ મજબૂત થઇ રહી છે, તાજેતરમાં જે ૩૭ બેઠકો ખાલી પડી તેમાં ૧૧ પર ચૂંટણી અને બાકીની બિનહરીફ જાહેર કરાઇ હતી. જેમાં એનડીએને ૨૨ જેટલી બેઠકો મળતા હવે રાજ્યસભામાં એનડીએની સ્થિતિ મજબુત થઇ છે, બહુમતનો આંકડો પણ પાર કરીને એનડીએ હવે ૧૪૦એ પહોંચી ગયું છે. પ્રથમ વખત એવુ થયું છે કે રાજ્યસભામાં એનડીએની કુલ બેઠકો ૧૪૧ થઇ ગઇ છે. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે મે વિચારધારા સાથે ક્યારેય બાંધછોડ નથી કરી.   

દેવગૌડાએ પ્રેમ અમને કર્યો પણ લગ્ન મોદી સાથે કરી લીધા : ખડગે

નવી દિલ્હી : રાજ્યસભામાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિવૃત્ત થઇ રહેલા સાંસદ અને પૂર્વ પીએમ એચડી દેવગૌડા પર એવો કટાક્ષ કર્યો હતો કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હસવા લાગ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે દેવગૌડાએ પ્રેમ અમારી (કોંગ્રેસ)સાથે કર્યો જ્યારે લગ્ન નરેન્દ્ર મોદી સાથે કરી લીધા. હું દેવગોડાને ૫૪ વર્ષથી ઓળખુ છું, તેમની સાથે જ મે કામ કર્યું છે, પરંતુ શું મને ખ્યાલ નથી કે તેમણે પ્રેમ તો અમારી સાથે કર્યો પરંતુ લગ્ન મોદી સાહેબ સાથે કરી લીધા. આ નિવેદન બાદ સંસદમાં લગભગ તમામ સભ્યો હસવા લાગ્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હસતા જોવા મળ્યા હતા.

Next Post
વિમાનમાં 60 ટકા બેઠકો પર કોઇ વધારાનો ચાર્જ લગાવી શકાશે નહીં | No additional charge will be levied on…

વિમાનમાં 60 ટકા બેઠકો પર કોઇ વધારાનો ચાર્જ લગાવી શકાશે નહીં | No additional charge will be levied on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO | નવી કારનું મુહૂર્ત કાળ બન્યું: સાણંદના મોરૈયામાં કાર ચાલકે મહિલાને કચડી, સારવાર દરમિયાન મોત …

VIDEO | નવી કારનું મુહૂર્ત કાળ બન્યું: સાણંદના મોરૈયામાં કાર ચાલકે મહિલાને કચડી, સારવાર દરમિયાન મોત …

ઉમરગામ: રોડ પર ‘સોનું’ વેરાયાની અફવા ફેલાતા લોકોની પડાપડી, સત્ય બહાર આવતા જ આશ્ચર્ય સર્જાયું | Gold …

ઉમરગામ: રોડ પર ‘સોનું’ વેરાયાની અફવા ફેલાતા લોકોની પડાપડી, સત્ય બહાર આવતા જ આશ્ચર્ય સર્જાયું | Gold …

Explainer: રણથંભોર અભયારણ્યમાં વાઘ, દીપડો અને ચિત્તો એક સાથે દેખાયા, જાણો આ દુર્લભ ઘટનાના કારણો | Ti…

Explainer: રણથંભોર અભયારણ્યમાં વાઘ, દીપડો અને ચિત્તો એક સાથે દેખાયા, જાણો આ દુર્લભ ઘટનાના કારણો | Ti…

લેન્ડિંગ સમયે વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલીને કૂદી ગયો મુસાફર! 1 કલાક સુધી બંધ રહ્યો ચેન્નઈ એરપોર્ટનો રન…

લેન્ડિંગ સમયે વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલીને કૂદી ગયો મુસાફર! 1 કલાક સુધી બંધ રહ્યો ચેન્નઈ એરપોર્ટનો રન…

Recent News

VIDEO | નવી કારનું મુહૂર્ત કાળ બન્યું: સાણંદના મોરૈયામાં કાર ચાલકે મહિલાને કચડી, સારવાર દરમિયાન મોત …

VIDEO | નવી કારનું મુહૂર્ત કાળ બન્યું: સાણંદના મોરૈયામાં કાર ચાલકે મહિલાને કચડી, સારવાર દરમિયાન મોત …

ઉમરગામ: રોડ પર ‘સોનું’ વેરાયાની અફવા ફેલાતા લોકોની પડાપડી, સત્ય બહાર આવતા જ આશ્ચર્ય સર્જાયું | Gold …

ઉમરગામ: રોડ પર ‘સોનું’ વેરાયાની અફવા ફેલાતા લોકોની પડાપડી, સત્ય બહાર આવતા જ આશ્ચર્ય સર્જાયું | Gold …

Explainer: રણથંભોર અભયારણ્યમાં વાઘ, દીપડો અને ચિત્તો એક સાથે દેખાયા, જાણો આ દુર્લભ ઘટનાના કારણો | Ti…

Explainer: રણથંભોર અભયારણ્યમાં વાઘ, દીપડો અને ચિત્તો એક સાથે દેખાયા, જાણો આ દુર્લભ ઘટનાના કારણો | Ti…

લેન્ડિંગ સમયે વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલીને કૂદી ગયો મુસાફર! 1 કલાક સુધી બંધ રહ્યો ચેન્નઈ એરપોર્ટનો રન…

લેન્ડિંગ સમયે વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલીને કૂદી ગયો મુસાફર! 1 કલાક સુધી બંધ રહ્યો ચેન્નઈ એરપોર્ટનો રન…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
VIDEO | નવી કારનું મુહૂર્ત કાળ બન્યું: સાણંદના મોરૈયામાં કાર ચાલકે મહિલાને કચડી, સારવાર દરમિયાન મોત …
GUJARAT

VIDEO | નવી કારનું મુહૂર્ત કાળ બન્યું: સાણંદના મોરૈયામાં કાર ચાલકે મહિલાને કચડી, સારવાર દરમિયાન મોત …

Accident During New Car Puja: અમદાવાદના સાણંદના મોરૈયા સ્થિત SRS અવેન્યુ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગત 30...

Read more

ઉમરગામ: રોડ પર ‘સોનું’ વેરાયાની અફવા ફેલાતા લોકોની પડાપડી, સત્ય બહાર આવતા જ આશ્ચર્ય સર્જાયું | Gold …

Explainer: રણથંભોર અભયારણ્યમાં વાઘ, દીપડો અને ચિત્તો એક સાથે દેખાયા, જાણો આ દુર્લભ ઘટનાના કારણો | Ti…

લેન્ડિંગ સમયે વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલીને કૂદી ગયો મુસાફર! 1 કલાક સુધી બંધ રહ્યો ચેન્નઈ એરપોર્ટનો રન…

બાલ્કનીની ગ્રીલ બની ‘મોતનું કારણ’! દિલ્હી એસી બ્લાસ્ટ કેસમાં બિલ્ડિંગ ડિઝાઈનથી ગયા 9 જીવ | Delhi Viv…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In