• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરાથી મુંબઈ પોર્ટ વચ્ચે કન્ટેનરોની હેરફેરમાં પંદર દિવસ લાગી રહ્યા છે | containers not reaching fa…

satyasamachar by satyasamachar
May 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરાથી મુંબઈ પોર્ટ વચ્ચે કન્ટેનરોની હેરફેરમાં પંદર દિવસ લાગી રહ્યા છે | containers not reaching fa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Load More


વડોદરાઃ ખાડી યુધ્ધના કારણે પરેશાન ઉદ્યોગો માટે પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.વડોદરા શહેરમાંથી ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરતા ઉદ્યોગોના કન્ટેનરની નવી મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ પરથી હેરફેરમાં પહેલા કરતા બમણો સમય લાગી રહ્યો છે.પહેલા પાંચ દિવસમાં કન્ટેનર પહોંચી જતા હતા અથવા તો ઈમ્પોર્ટ થયેલી વસ્તુઓના કન્ટેનર વડોદરા આવી જતા હતા.તેની જગ્યાએ હવે દસ થી પંદર દિવસનો સમય થઈ રહ્યો છે.

વડોદરાના ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરનારાઓના સંગઠન એક્ઝિમ ક્લબે જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટીને આ મુદ્દે એક પત્ર લખીને રજૂઆત કરીને ડિટેન્શન અને ડેમરેજ ચાર્જ જતો કરવા માગ કરી છે.સંગઠનનું કહેવું છે કે, ઈમ્પોર્ટ થતા કન્ટેનર પોર્ટ પર ઉતરે તે પછી તેને પોર્ટની ટ્રકોમાં કન્ટેનર ફ્રેટ સ્ટેશન સુધી લાવવામાં આવે છે.જ્યાંથી કન્ટેનરને ક્લીયરન્સ  મળે તે પછી વડોદરા સહિત જે સ્થળોના કન્ટેનર હોય ત્યાં ટ્રાન્સપોર્ટરોની ટ્રકમાં પહોંચાડાય છે.એક્સપોર્ટ થતી વસ્તુઓના કન્ટેનરો પણ આ જ રીતે પહોંચે છે.જોકે પોર્ટ પાસે અત્યારે ટ્રકો અને ડ્રાઈવરોની અછત ચાલી રહી છે.કન્ટેનરોને પોર્ટથી કન્ટેનર ફ્રેટ સ્ટેશન સુધી પહોંચતા જ એક સપ્તાહનો સમય લાગી રહ્યો છે.જેના કારણે ઉદ્યોગોને પોર્ટનું અને કન્ટેનરોનું વધારાનું ભાડુ ચૂકવવું પડે છે તો બીજી તરફ કન્ટેનરોની હેરફેરમાં પંદર દિવસ થઈ જાય છે.સંગઠનના કહેવા અનુસાર પત્ર લખ્યા બાદ પણ હજી સુધી  સ્થિતિ સુધરી નથી.જેના કારણે ઉદ્યોગો નુકસાન વેઠી રહ્યા છે.જો આ જ પ્રકારે કન્ટેનરોનો ભરાવો ચાલુ રહ્યો તો જહાજો જ પોર્ટ પર આવવાનો ઈનકાર કરી દેશે અને ઈમ્પોર્ટ એક્સપોર્ટ જ ખતરામાં પડી જશે.

મુંદ્રા પોર્ટથી કન્ટેનરો વડોદરા પહોંચવામાં પણ વિલંબ

એક્ઝિમ કલબના પ્રમુખ કૌશલ ગુપ્તાનું કહેવું છે કે, વડોદરાના ઉદ્યોગોની આયાત નિકાસ મુખ્યત્વે નવી મુંબઈ પોર્ટ અને ગુજરાતના મુંદ્રા પોર્ટ થકી થાય છે.મુંદ્રા પોર્ટ પરથી કન્ટેનરોની હેરફેરમાં હજી કોઈ સમસ્યા નથી પણ  આ કન્ટેનરોને વડોદરા પહોંચવામાં પહેલા એક દિવસ લાગતો હતો અને હવે ત્રણ દિવસ લાગે છે.કારણકે મુંદ્રા પોર્ટ જ્યાં આવેલુ છે તેની આસપાસના વિસ્તારમાં ડિઝલની અછત છે.ટ્રક ડ્રાઈવરો સાથે થયેલી વાતચીત પ્રમાણે દરેક ટ્રકને ૧૦૦ લિટર ડિઝલ આપવામાં આવે છે.જ્યાંથી ભરાવીને વડોદરા પહોંચવા માટે રસ્તામાં અન્ય જગ્યાએ ટ્રક ડ્રાઈવરોને ડિઝલ ભરાવવાનો વારો આવી રહ્યો છે.જોકે વડોદરાથી મુંદ્રા પોર્ટ સુધી કન્ટેનરો પહોંચાડવામાં કોઈ સમસ્યા નડી રહી નથી.

ટ્રક ડ્રાઈવરો વતન જતા રહ્યા 

એક્ઝિમ ક્લબે કરેલી રજૂઆત બાદ મુંબઈ પોર્ટે આપેલા વળતા જવાબમાં સ્વીકાર્યું છે કે, અત્યારે પોર્ટ પર ટ્રક અને ડ્રાઈવરોની અછત છે.એક્ઝિમ ક્લબના હોદ્દેદારોનું કહેવું છે કે, પોર્ટના પોતાના ટ્રક ડ્રાઈવરો વતન જતા રહ્યા છે અને તેની પાછળનું એક કારણ રાંધણ ગેસની અછત પણ છે.આ ડ્રાઈવરો જાતે ખાવાનું બનાવતા હતા પણ રાંધણ ગેસની તંગી અને ગેસના  સિલિન્ડરના કાળાબજારના કારણે તેમનો ખર્ચ વધી ગયો છે.

Next Post
તમામ ફેકલ્ટીઓ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ઓનર્સ ડિગ્રી માટે ચોથા વર્ષમાં પ્રવેશ આપશે | msu will cont…

તમામ ફેકલ્ટીઓ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ઓનર્સ ડિગ્રી માટે ચોથા વર્ષમાં પ્રવેશ આપશે | msu will cont...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Recent News

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ:ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા ગીર સોમનાથ જિલ્લા સંગઠનને વધુ મજબૂત અને વેગવંતું બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય...

Read more

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી….

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In