• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakt…

satyasamachar by satyasamachar
April 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakt…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખરીફ વાવેતર પહેલા ખાતરના ભાવ આસમાને, યુદ્ધના કારણે ભારતમાં યુરિયાના ભાવ $1,000ની નજીક પહોંચ્યા | Ind…

ખરીફ વાવેતર પહેલા ખાતરના ભાવ આસમાને, યુદ્ધના કારણે ભારતમાં યુરિયાના ભાવ $1,000ની નજીક પહોંચ્યા | Ind…

ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે | India …

ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે | India …

છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના : અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત, 35થી વધુ દાઝ્યા, કંપની 35-35 લ…

છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના : અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત, 35થી વધુ દાઝ્યા, કંપની 35-35 લ…

Load More


Nari Shakti Vandan Adhiniyam : દેશની લોકશાહીમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટેના બિલ ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ પર ભારે રાજકારણ શરૂ થઈ ગયું છે. આ બિલ મુદ્દે આજે વિપક્ષની બેઠક યોજાઈ હતી, ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે, અમે મહિલા અનામત બિલના સમર્થમાં છીએ, પરંતુ તેને લાગુ કરવાની સરકારની નીતિમાં જ ખોટ છે. 

We support the Women’s Reservation Bill, but the way this government has brought it is politically motivated.

We have consistently supported women’s reservation – in 2010 and again in 2023, when the Constitutional amendment was passed unanimously.

Our demand is simple:… pic.twitter.com/BW4JQC3w6n

— Mallikarjun Kharge (@kharge) April 15, 2026

વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં : ખડગે

ખડગેએ વિપક્ષોની બેઠક બાદ કહ્યું કે, ‘વિપક્ષની તમામ પાર્ટીએ મહિલા અનામત બિલના સમર્થનમાં છે, પરંતુ કેન્દ્ર સરકાર પોતાના રાજકીય ફાયદા માટે તે બિલ લઈને આવી છે. અમે હંમેશા આ બિલનું સમર્થન કર્યું છે, પરંતુ તે બિલ જૂના ફેરફારો સાથે લાગુ કરવામાં આવે, તેવી અમારી માંગ છે. સરકાર દેશમાં જનગણના અને સીમાંકનના નામે દાવ રમી રહી છે. ભાજપ સરકાર કાર્યપાલિકાનો ઉપયોગ કરીનેબંધારણની તે શક્તિઓ છિનવી રહી છે, જે સંસદ અને સંસ્થાઓ પાસે હોવી જોઈએ. તેમણે અગાઉ આસામ અને જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન કરીને અમને દગો આપ્યો છે. તેથી વિપક્ષ બિલના વર્તમાન નિયમોના વિરુદ્ધમાં સંસદમાં વિરોધ કરશે.’

વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ 2 - image

‘અમે મહિલા અનામત બિલના સમર્થનમાં, પરંતુ સીમાંકનની વિરુદ્ધ’

બીજીતરફ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, ‘દેશમાં મહિલા અનામત તાત્કાલીક લાગુ કરવું જોઈએ અને અમે તેના સમર્થનમાં છીએ, પરંતુ અમે બિલ સાથે જોડવામાં આવેલી સીમાંકન પ્રક્રિયાના તદ્દન વિરોધમાં છીએ.’ તેમનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર મહિલા અનામત બિલ લાવવા માંગે છે, પરંતુ તેમના અધિકારો લાંબા સમય સુધી ટાળવા માગે છે, તેથી જ તેઓ અનામત બિલને સીમાંકન અને વસ્તી ગણતરીની શરતોમાં ગૂંચવીને મોટો દાવ રમી રહી છે. વિપક્ષ મહિલાઓને અધિકાર આપવા માંગે છે, પરંતુ બિલ પાછળ સરકારની નીતિના કારણે તેના વિરોધમાં છે.

નારી શક્તિ વંદન અધિનિયમનો વિરોધ કેમ ચાલી રહ્યો છે?

લોકસભા અને રાજ્યોની વિધાનસભાની 33 ટકા બેઠકો માત્ર મહિલાઓ માટે અનામત રાખવા માટે નારી શક્તિ વંદન અધિનિયમ લાવવામાં આવ્યું છે. સરકારનું કહેવું છે કે, તેઓ દેશના રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારવાના હેતુસર આ બિલ લાવી છે. જોકે બીજીતરફ સરકારે બિલ લાગુ કરવા બે મોટી શરતો જોડી દીધી છે, જેમાં (1) દેશમાં નવી વસ્તી ગણતરી કરવામાં આવશે અને (2) તે ગણતરીના આધારે બેઠકોનું નવું સીમાંકન કરવામાં આવશે. વિપક્ષનું કહેવું છે કે, આવી ગૂંચવાયેલી શરતોના કારણે બિલ અનેક વર્ષો સુધી લાગુ થશે નહીં અને મહિલાઓ લાંબા સમય સુધી તેમના અધિકારીઓથી વંચિત રહેશે.



Next Post
ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે | India …

ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે | India ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખરીફ વાવેતર પહેલા ખાતરના ભાવ આસમાને, યુદ્ધના કારણે ભારતમાં યુરિયાના ભાવ $1,000ની નજીક પહોંચ્યા | Ind…

ખરીફ વાવેતર પહેલા ખાતરના ભાવ આસમાને, યુદ્ધના કારણે ભારતમાં યુરિયાના ભાવ $1,000ની નજીક પહોંચ્યા | Ind…

ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે | India …

ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે | India …

વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakt…

વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakt…

છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના : અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત, 35થી વધુ દાઝ્યા, કંપની 35-35 લ…

છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના : અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત, 35થી વધુ દાઝ્યા, કંપની 35-35 લ…

Recent News

ખરીફ વાવેતર પહેલા ખાતરના ભાવ આસમાને, યુદ્ધના કારણે ભારતમાં યુરિયાના ભાવ $1,000ની નજીક પહોંચ્યા | Ind…

ખરીફ વાવેતર પહેલા ખાતરના ભાવ આસમાને, યુદ્ધના કારણે ભારતમાં યુરિયાના ભાવ $1,000ની નજીક પહોંચ્યા | Ind…

ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે | India …

ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે | India …

વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakt…

વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakt…

છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના : અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત, 35થી વધુ દાઝ્યા, કંપની 35-35 લ…

છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના : અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત, 35થી વધુ દાઝ્યા, કંપની 35-35 લ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ખરીફ વાવેતર પહેલા ખાતરના ભાવ આસમાને, યુદ્ધના કારણે ભારતમાં યુરિયાના ભાવ $1,000ની નજીક પહોંચ્યા | Ind…
GUJARAT

ખરીફ વાવેતર પહેલા ખાતરના ભાવ આસમાને, યુદ્ધના કારણે ભારતમાં યુરિયાના ભાવ $1,000ની નજીક પહોંચ્યા | Ind…

Image Source: IANS Fertilizer Prices Hike: દુનિયામાં નાઈટ્રોજન આધારિત ખાતરના સૌથી મોટા ખરીદદાર એવા ભારત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા...

Read more

ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે | India …

વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakt…

છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના : અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત, 35થી વધુ દાઝ્યા, કંપની 35-35 લ…

ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતિનો મોટો નિર્ણય: નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ | ujjain …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In