• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

satyasamachar by satyasamachar
March 10, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હઝારીબાગમાં કાર-ટ્રકની ભીષણ ટક્કરમાં પરિવાર હોમાયો, 3 બાળક સહિત 6 લોકોના મોત | truck car collision i…

હઝારીબાગમાં કાર-ટ્રકની ભીષણ ટક્કરમાં પરિવાર હોમાયો, 3 બાળક સહિત 6 લોકોના મોત | truck car collision i…

સ્વરાજ્યના રાજ માટે 1118 ઉમેદવાર વચ્ચે જંગ, 17.31 લાખ મતદારોનું આજે મહાપર્વ | Battle between 1118 ca…

સ્વરાજ્યના રાજ માટે 1118 ઉમેદવાર વચ્ચે જંગ, 17.31 લાખ મતદારોનું આજે મહાપર્વ | Battle between 1118 ca…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : અમદાવાદમાં ઈવીએમ ખોટકાયું, મહેસાણાના દેલા ગામે ચૂંટણી બહિષ્કાર, ભરુચમ…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : અમદાવાદમાં ઈવીએમ ખોટકાયું, મહેસાણાના દેલા ગામે ચૂંટણી બહિષ્કાર, ભરુચમ…

Load More


અમદાવાદ,સોમવાર,9
માર્ચ,2026

એકસમયે દર્દીઓને સારવાર માટે આશિર્વાદરુપ બનેલી
વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી.વર્ષ-૨૦૧૯માં ૭૫૦ કરોડના ખર્ચે બનાવાયેલી
એસ.વી.પી.હોસ્પિટલને સત્તાધારીપક્ષ ખુબ મહત્વ આપી રહયો હતો.આ હોસ્પિટલના આઈસીયુમાં
ચાર વર્ષમાં દાખલ થયેલા ૧૯૭૯૦ દર્દી પૈકી કુલ ૪૬૦૪ દર્દીઓના મોત થયા છે.હોસ્પિટલના
આઈસીયુમાં દાખલ થતા દર્દીઓના મોતનુ પ્રમાણ વધુ હોવાનુ ઈન્ચાર્જ મેડિકલ
સુપ્રિટેન્ડન્ટે મિડીયા સાથેની વાતચીતમાં કહયુ હતુ.સાપે છછૂંદર ગળ્યા જેવી
પરિસ્થિતિમાં હાલમાં આ હોસ્પિટલ જુનિયર તબીબોના જ ભરોસે ચલાવાતી હોવાનો આક્ષેપ
ક્ષિતીશા સોની નામના યુવતીએ તેમના માતાની 
હોસ્પિટલમાં ચાલેલી સારવાર સમયે કર્યો હતો.

૧૭ માળની એસ.વી.પી.હોસ્પિટલ શરૃ કરવામા આવી એ સમયથી એક અથવા
બીજા વિવાદમાં સપડાતી રહી છે. આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રમા ફરજ
બજાવતા અધિકારીઓ અને ભાજપ તથા કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષના કોર્પોરેટરોએ
હોસ્પિટલમાં સારવાર લેવા માટે દાખલ થતા દર્દીઓની ચિંતા કરવાના બદલે માત્ર તેમનો
અંગત સ્વાર્થ જ જોયો છે. કરોડોના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં  કોર્પોરેશનના અધિકારીઓ હોય કે પછી નિવૃત્ત
પેન્શનરો અથવા તો ભાજપ કે કોંગ્રેસના હવે પૂર્વ બની ગયેલા તમામ કોર્પોરેટરોને
આજીવન કેશલેસ સારવાર એસ.વી.પી.હોસ્પિટલમાં મળી રહે એ પ્રકારની તાકીદની દરખાસ્ત પણ
તમામે  મિલીભગત કરી મંજૂર કરી દીધી એનાથી
મોટી કમનસીબી આ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે બીજી કઈ હોઈ
શકે.એસ.વી.પી.ના આઈ.સી.યુ.માં સારવાર માટે દાખલ થતા દર્દીઓનો મૃત્યુદર એક અંદાજ
મુજબ ૬.૫ ટકા હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.જે તંત્ર અને શાસકો માટે
લપડાક સમાન કહી શકાય.

હોસ્પિટલના આઈ.સી.યુ.માં દાખલ દર્દી અને મોત

વર્ષ    દાખલ દર્દી     મોત

૨૦૨૧ ૩૫૫૦         ૧૧૪૩

૨૦૨૨ ૪૭૫૪         ૮૦૦

૨૦૨૩ ૬૪૭૯         ૧૧૪૪

૨૦૨૪ ૫૦૦૭       ૧૫૧૭

હોસ્પિટલમાં કુલ દાખલ દર્દી અને મરણ

વર્ષ    દાખલ દર્દી     મોત

૨૦૧૯  ૧૪૧૯૫       ૮૮૯

૨૦૨૦ ૧૮૭૬૪        ૧૨૫૫

૨૦૨૧ ૧૧૪૫૧        ૧૧૪૩

૨૦૨૨ ૧૨૪૭૮        ૮૦૦

૨૦૨૩ ૨૧૯૮૧        ૧૧૫૩

૨૦૨૪ ૨૦૭૫૫        ૧૫૨૬

૨૦૨૫ ૩૧૩૩૩        ૧૭૫૪

કુલ     ૧,૩૯,૯૫૭     ૮૪૯૧

Next Post
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હઝારીબાગમાં કાર-ટ્રકની ભીષણ ટક્કરમાં પરિવાર હોમાયો, 3 બાળક સહિત 6 લોકોના મોત | truck car collision i…

હઝારીબાગમાં કાર-ટ્રકની ભીષણ ટક્કરમાં પરિવાર હોમાયો, 3 બાળક સહિત 6 લોકોના મોત | truck car collision i…

સ્વરાજ્યના રાજ માટે 1118 ઉમેદવાર વચ્ચે જંગ, 17.31 લાખ મતદારોનું આજે મહાપર્વ | Battle between 1118 ca…

સ્વરાજ્યના રાજ માટે 1118 ઉમેદવાર વચ્ચે જંગ, 17.31 લાખ મતદારોનું આજે મહાપર્વ | Battle between 1118 ca…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : અમદાવાદમાં ઈવીએમ ખોટકાયું, મહેસાણાના દેલા ગામે ચૂંટણી બહિષ્કાર, ભરુચમ…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : અમદાવાદમાં ઈવીએમ ખોટકાયું, મહેસાણાના દેલા ગામે ચૂંટણી બહિષ્કાર, ભરુચમ…

બોટાદના 3 કેન્દ્રો પર 648 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે | 648 students will appear for NEET exam at…

બોટાદના 3 કેન્દ્રો પર 648 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે | 648 students will appear for NEET exam at…

Recent News

હઝારીબાગમાં કાર-ટ્રકની ભીષણ ટક્કરમાં પરિવાર હોમાયો, 3 બાળક સહિત 6 લોકોના મોત | truck car collision i…

હઝારીબાગમાં કાર-ટ્રકની ભીષણ ટક્કરમાં પરિવાર હોમાયો, 3 બાળક સહિત 6 લોકોના મોત | truck car collision i…

સ્વરાજ્યના રાજ માટે 1118 ઉમેદવાર વચ્ચે જંગ, 17.31 લાખ મતદારોનું આજે મહાપર્વ | Battle between 1118 ca…

સ્વરાજ્યના રાજ માટે 1118 ઉમેદવાર વચ્ચે જંગ, 17.31 લાખ મતદારોનું આજે મહાપર્વ | Battle between 1118 ca…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : અમદાવાદમાં ઈવીએમ ખોટકાયું, મહેસાણાના દેલા ગામે ચૂંટણી બહિષ્કાર, ભરુચમ…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : અમદાવાદમાં ઈવીએમ ખોટકાયું, મહેસાણાના દેલા ગામે ચૂંટણી બહિષ્કાર, ભરુચમ…

બોટાદના 3 કેન્દ્રો પર 648 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે | 648 students will appear for NEET exam at…

બોટાદના 3 કેન્દ્રો પર 648 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે | 648 students will appear for NEET exam at…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
હઝારીબાગમાં કાર-ટ્રકની ભીષણ ટક્કરમાં પરિવાર હોમાયો, 3 બાળક સહિત 6 લોકોના મોત | truck car collision i…
GUJARAT

હઝારીબાગમાં કાર-ટ્રકની ભીષણ ટક્કરમાં પરિવાર હોમાયો, 3 બાળક સહિત 6 લોકોના મોત | truck car collision i…

Hazaribagh Accident: હજારીબાગ જિલ્લાના ચૌપારણ સ્થિત દનુઆ ઘાટીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના 6...

Read more

સ્વરાજ્યના રાજ માટે 1118 ઉમેદવાર વચ્ચે જંગ, 17.31 લાખ મતદારોનું આજે મહાપર્વ | Battle between 1118 ca…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : અમદાવાદમાં ઈવીએમ ખોટકાયું, મહેસાણાના દેલા ગામે ચૂંટણી બહિષ્કાર, ભરુચમ…

બોટાદના 3 કેન્દ્રો પર 648 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે | 648 students will appear for NEET exam at…

ગઢડા તા.પં. અને જિ.પં.ની ચૂંટણીમાં 135607 મતદારો મતદાન કરશે | 135607 voters will vote in the Gadhada…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In