• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શહેરીજનોની પ્રાથમિક સુવિધા અંગેની ફરિયાદ નિકાલ વગર કલોઝ કરી નહીં શકાય,AI અધિકારી ઉપર વોચ રાખશે | Reg…

satyasamachar by satyasamachar
March 8, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
શહેરીજનોની પ્રાથમિક સુવિધા અંગેની ફરિયાદ નિકાલ વગર કલોઝ કરી નહીં શકાય,AI અધિકારી ઉપર વોચ રાખશે | Reg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો

મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો

બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…

Load More


અમદાવાદ,શનિવાર,7
માર્ચ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોની નળ,ગટર અને રસ્તા
સહિતની ૧૬૦થી વધુ પ્રકારની અલગ અલગ ફરિયાદ ઓનલાઈન લેવામા આવ્યા પછી તેનો નિકાલ
કરવામા આવે છે.જેમાં મોટાભાગની ફરિયાદ 
સંબંધિત અધિકારી કે કર્મચારી નિકાલ કર્યા વગર જ ફરિયાદ કલોઝ કરી દેતા
હતા.હવે કોર્પોરેશનના અધિકારીઓ કે કર્મચારીઓ 
આમ કરી નહીં શકે.કેમકે આગામી બેથી ત્રણ મહિનામા કોર્પોરેશન સીસીઆરએસ ૨.૦
અંતર્ગત અનેક ફેરફાર લાવી રહયુ છે.જેમા આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ મારફતે સંબંધિત
અધિકારી અને કર્મચારી ઉપર સતત વોચ રહેશે. ફરિયાદ મળ્યા પછી સંબંધિત અધિકારી કે કર્મચારીએ
બિફોર અને આફટરના ફોટા અપલોડ કરીને મુકવાનુ ફરજિયાત બનશે. સિસ્ટમના અપગ્રેડેશન
પાછળ તંત્ર રુપિયા એક કરોડનો ખર્ચ કરશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિજિટલ ગવર્નન્સ સિસ્ટમને
એનાલિટીકસ ડેશબોર્ડ રીઅલ ટાઈમ
,ફરિયાદ
ટ્રેકીંગ
, ઝોન કે
વોર્ડ મુજબ એનાલીસીસ કરવામા આવશે.કોર્પોરેશન તરફથી અપગ્રેડ કરવામા આવનાર આ
સિસ્ટમમાં પ્રાથમિક સુવિધા માટેની ફરિયાદ કરનારાના કોલ ડ્રોપ પણ થશે નહીં. ફરિયાદ
નોંધાવનાર તેનુ નામ અને મોબાઈલ નંબર આપશે તેમજ ફરિયાદ અંગે જણાવશે કે તરત સામેથી આ
સમસ્યા કેટલા દિવસથી છે તે અંગે પૃચ્છા કરવામા આવશે.ટોકન નંબર આપી ફરિયાદીની
ફરિયાદ કેટલા સમયમાં હલ થશે તે જણાવાશે.સામાન્ય સંજોગોમાં ગટર ઉભરાવાની ફરિયાદ બે
દિવસની અંદર નિકાલ કરવામા આવતી હોય છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ
, અપગ્રેડ સિસ્ટમમા
એઆઈ આધારીત ચેટબોટ વોઈસ ઈનપુટને સપોર્ટ કરશે.જેથી રાત્રિના કોઈપણ સમયે નાગરિકો કોલ
સેન્ટર ઉપર નિર્ભર રહ્યા વિના ફરિયાદ કરી શકશે.

એ.આઈ.આધારીત નવી સિસ્ટમમા શુ- શું હશે?

–નાગરિકો
એ.આઈ.વોઈસ એજન્ટ દ્વારા સીધા વોઈસ કોલ ઉપર તેમની ફરિયાદ નોંધાવી શકશે.કોલ વેઈટીંગ
સમય ઘટશે.ફિલ્ડમાં કાર્યરત અધિકારીઓ દ્વારા કરવામા આવેલી કામગીરીના અપલોડ કરેલા
ફોટાની એ.આઈ.દ્વારા ચકાસણી કરવામા આવશે.

–ફરિયાદના
વર્ણનના આધારે સિસ્ટમ આપમેળે સંબંધિત વિભાગ અને ફરિયાદનો પ્રકાર ઓળખીને યોગ્ય
વિભાગને ફરિયાદ ફોરવર્ડ કરશે.

–એક જ
વિસ્તાર અથવા સમાન પ્રકારની અનેક ફરિયાદોને સિસ્ટમ દ્વારા ગુ્પ કરવામા આવશે.

–નાગરિકો
દ્વારા અપલોડ કરવામા આવેલા ફોટાનુ એ.આઈ.વિશ્લેષણ કરી સંબંધિત વિભાગને મોકલશે.

–ફરિયાદ
ફરીથી ખોલવાની પ્રક્રીયા એ.આઈ.દ્વારા અપલોડ કરવામા આવેલા ફોટાના આધારે ચકાસણી
કરીને કરવામા આવશે.જેથી કરીને બાકી રહેલી સમસ્યા માટે ફરિયાદ ફરીથી ખોલી શકાય.

Next Post
લંડનના વિઝાના બહાને છાયાના યુવક સાથે 30.37 લાખની ઠગાઈ | A young man from Chhaya was cheated of Rs 30…

લંડનના વિઝાના બહાને છાયાના યુવક સાથે 30.37 લાખની ઠગાઈ | A young man from Chhaya was cheated of Rs 30...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો

મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો

બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…

બચતથી રોકાણ સુધી મહિલાઓની ભાગીદારીમાં જોવા મળેલો વધારો | Increase in women’s participation from savi…

બચતથી રોકાણ સુધી મહિલાઓની ભાગીદારીમાં જોવા મળેલો વધારો | Increase in women’s participation from savi…

Recent News

મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો

મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો

બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…

બચતથી રોકાણ સુધી મહિલાઓની ભાગીદારીમાં જોવા મળેલો વધારો | Increase in women’s participation from savi…

બચતથી રોકાણ સુધી મહિલાઓની ભાગીદારીમાં જોવા મળેલો વધારો | Increase in women’s participation from savi…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો
GUJARAT

મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો

રમેશ પારેખ અને કાનજી ભુટા જેવા સારસ્વતો માટે કથા ..વેળાવદર(તખુભાઈ સાંડસુર દ્વારા) બગસરા એટલે ગાંધીજીએ જેને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું...

Read more

બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…

બચતથી રોકાણ સુધી મહિલાઓની ભાગીદારીમાં જોવા મળેલો વધારો | Increase in women’s participation from savi…

લંડનના વિઝાના બહાને છાયાના યુવક સાથે 30.37 લાખની ઠગાઈ | A young man from Chhaya was cheated of Rs 30…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In