• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શું આ વર્ષે ભારતમાં દુષ્કાળ પડશે? સરળ ભાષામાં સમજો અલ નીનો કેવી રીતે બગાડી શકે છે વરસાદનું ગણિત | Wi…

satyasamachar by satyasamachar
June 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શું આ વર્ષે ભારતમાં દુષ્કાળ પડશે? સરળ ભાષામાં સમજો અલ નીનો કેવી રીતે બગાડી શકે છે વરસાદનું ગણિત | Wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…

સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…

Load More


El Nino Impact On India Monsoon : ભારતના ચોમાસા પર આ વર્ષે ફરી એકવાર ‘અલ નીનો’ની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગ (IMD)ના અંદાજ મુજબ, પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે, જે અલ નીનો સક્રિય થવાના સંકેત છે. આગામી મહિનાઓમાં આ સ્થિતિ વધુ મજબૂત બની શકે છે, તેથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર તેની અસરને લઈને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સામાન્ય રીતે, ભારતમાં અલ નીનોને ઓછા વરસાદ, અતિશય ગરમી અને કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સાથે જોડવામાં આવે છે. જોકે તેની અસર દર વર્ષે અને દરેક જગ્યાએ એકસરખી નથી હોતી.

ચોમાસાના મુખ્ય મહિનાઓમાં જ અલ નીનોની આશંકા

IMDના જણાવ્યા અનુસાર, જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે અલ નીનોની તીવ્રતા વધી શકે છે. આ એ જ સમયગાળો છે જ્યારે ભારતને ચોમાસાનો સૌથી વધુ વરસાદ મળે છે. જો આ સમય દરમિયાન અલ નીનો મજબૂત થશે, તો દેશના અનેક ભાગોમાં વરસાદની વ્યવસ્થા ખોરવાઈ શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ તો કેટલાક વિસ્તારોમાં અછત સર્જાઈ શકે છે. તેથી માત્ર આ એક જ પરિબળના આધારે આખા દેશના ચોમાસાનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે.

આ પણ વાંચો : TMCના ‘સંકટમોચક’ જ બન્યા બળવાખોર! વધુ બે સાંસદોની ભાજપના નેતા સાથે બંધ બારણે બેઠક

કૃષિ અને અર્થતંત્ર પર પડતી અસરો

ભારતમાં જ્યારે પણ અલ નીનો સક્રિય થાય છે, ત્યારે ચોમાસાના પવનો નબળા પડી જાય છે. તેના કારણે દેશના અનેક રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થાય છે. આ પરિસ્થિતિ સીધી રીતે પાકના ઉત્પાદન, જળાશયોમાં પાણીની આવક, પીવાના પાણીની સપ્લાય અને વીજ ઉત્પાદન પર માઠી અસર પહોંચાડે છે. ખાસ કરીને જે ખેડૂતો સંપૂર્ણપણે વરસાદ આધારિત ખેતી કરે છે, તેમના માટે આ સ્થિતિ મોટા પડકારો ઊભા કરી શકે છે.

ઈન્ડિયન ઓશન ડાઈપોલ (IOD) અને ભારતની સ્થિતિ

ઘણીવાર પેસિફિક મહાસાગરના અલ નીનોની નકારાત્મક અસરને હિંદ મહાસાગરમાં સર્જાતી ‘ઈન્ડિયન ઓશન ડાઈપોલ’ (IOD)ની સકારાત્મક સ્થિતિ સંતુલિત કરી દે છે, જે ભારતમાં વરસાદ લાવવામાં મદદરૂપ બને છે. પરંતુ હવામાન વિભાગના ચાલુ વર્ષના આકલન મુજબ, આ વખતે IOD તરફથી બહુ મોટી મદદ મળવાની આશા નથી. તેથી હિંદ મહાસાગર તરફથી ભારતીય ચોમાસાને મજબૂતી મળે તેવી સંભાવના હાલ નહિવત્ દેખાઈ રહી છે.

શું છે આ ઈન્ડિયન ઓશન ડાઈપોલ?

ઈન્ડિયન ઓશન ડાઈપોલ એ હિંદ મહાસાગરમાં સર્જાતી એક આબોહવાકીય ઘટના છે, જેને ‘ભારતીય નીનો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં ફેરફાર થાય છે. જ્યારે આફ્રિકા નજીક પશ્ચિમ હિંદ મહાસાગરનું પાણી, ઈન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાની આસપાસના પૂર્વીય હિસ્સા કરતાં વધુ ગરમ થાય, ત્યારે તે સ્થિતિ ભારત માટે ફાયદાકારક બને છે. આ ગરમ પાણીને કારણે ભેજવાળા પવનો ભારત તરફ આગળ વધે છે અને ચોમાસું મજબૂત બનાવે છે.

સરળ ભાષામાં સમજો: શું છે અલ નીનો?

અલ નીનો એ એક કુદરતી ભૌગોલિક ઘટના છે. જ્યારે ભૂમધ્ય રેખીય પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગોમાં સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં વધી જાય ત્યારે આ સ્થિતિ સર્જાય છે. આ વૈશ્વિક ફેરફાર દુનિયાભરના હવામાનને પ્રભાવિત કરે છે. ભારત માટે તે ચિંતાનો વિષય એટલે છે કારણ કે દેશની ખેતી, ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ અર્થતંત્ર મહદંશે ચોમાસાના વરસાદ પર ટકેલા છે. વરસાદ નબળો રહેવાથી જળાશયો ખાલી રહે છે અને મોંઘવારી વધવાનું જોખમ પણ ઊભું થાય છે.

આ પણ વાંચો : રશિયા પાસેથી તેલ ખરીદીને કશું ખોટું નથી કર્યું…, યુરોપના જ દેશે ભારતનો કર્યો બચાવ

Next Post
TMCના ‘સંકટમોચક’ જ બન્યા બળવાખોર! વધુ બે સાંસદોની ભાજપના નેતા સાથે બંધ બારણે બેઠક | TMC Crisis Deepe…

TMCના 'સંકટમોચક' જ બન્યા બળવાખોર! વધુ બે સાંસદોની ભાજપના નેતા સાથે બંધ બારણે બેઠક | TMC Crisis Deepe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…

સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…

પોલીસ કર્મીઓના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલા સાવલી તાલુકા યુવા ભાજપના પ્રમુખનો આપઘાત | Depressed Savli T…

પોલીસ કર્મીઓના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલા સાવલી તાલુકા યુવા ભાજપના પ્રમુખનો આપઘાત | Depressed Savli T…

Recent News

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…

સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…

પોલીસ કર્મીઓના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલા સાવલી તાલુકા યુવા ભાજપના પ્રમુખનો આપઘાત | Depressed Savli T…

પોલીસ કર્મીઓના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલા સાવલી તાલુકા યુવા ભાજપના પ્રમુખનો આપઘાત | Depressed Savli T…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…
GUJARAT

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…

Banaskantha News: બનાસકાંઠાના દિયોદર તાલુકાના કુવાણા ગામે સનસનાટીભર્યા હત્યાના કેસમાં પોલીસે આજે કુલ 5 આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે...

Read more

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…

પોલીસ કર્મીઓના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલા સાવલી તાલુકા યુવા ભાજપના પ્રમુખનો આપઘાત | Depressed Savli T…

Hon’ble Haryana CM Nayab Singh Saini Congratulates Kangana Ranaut for *Bharat Bhhagya Viddhaata Decl…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In