• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

satyasamachar by satyasamachar
June 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

6 સાંસદો બાદ 14 ધારાસભ્યો પણ શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવ ધૂંઆપૂંઆ, ઈમર્જન્સી બેઠક | maharashtr…

6 સાંસદો બાદ 14 ધારાસભ્યો પણ શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવ ધૂંઆપૂંઆ, ઈમર્જન્સી બેઠક | maharashtr…

અમદાવાદ: વહેલી સવારે ઘરની બહારથી પશુની ચોરી કરતી ગેંગનો આરોપી ઝડપાયો, દોઢ વર્ષથી ફરાર હતો | Ahmedaba…

અમદાવાદ: વહેલી સવારે ઘરની બહારથી પશુની ચોરી કરતી ગેંગનો આરોપી ઝડપાયો, દોઢ વર્ષથી ફરાર હતો | Ahmedaba…

રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય |…

રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય |…

Load More


What to Gift to Other Person?: જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ભેટ અને દાન બંનેનું વિશેષ મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. જોકે, આ બંને વસ્તુઓની આપ-લે પાછળનો હેતુ તદ્દન અલગ હોય છે. દાન સામાન્ય રીતે ગ્રહોની શાંતિ, દોષ નિવારણ અને પુણ્ય કમાવવા માટે કરવામાં આવે છે; જ્યારે ભેટની આપ-લે કોઈ ખાસ ઉત્સવ, ખુશીના પ્રસંગે કે વ્યક્તિ પ્રત્યે સન્માન અને લાગણી વ્યક્ત કરવા માટે થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભેટ પસંદ કરતી વખતે અને આપતી વખતે કેટલીક ખાસ સાવધાની રાખવી અનિવાર્ય છે. ખોટી વસ્તુ અથવા ખોટા રંગના પેકિંગ પેપરમાં આપેલી ભેટ તમારા મજબૂત સંબંધોને પણ બગાડી શકે છે, જ્યારે સાચી ભેટ નસીબ ચમકાવી શકે છે.

ભેટની આપ-લે કરતી વખતે આટલું ખાસ ધ્યાનમાં રાખો

• નિયમિત વપરાશની વસ્તુઓ: ભેટમાં હંમેશા રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ આપવી વધુ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

• સજાવટી સામાનથી બચો: ઘર સુશોભનની વસ્તુઓ શક્ય હોય ત્યાં સુધી ઓછી ભેટ આપવી જોઈએ.

• સૌંદર્ય પ્રસાધનો: શૃંગાર અથવા કોસ્મેટિક્સની સામગ્રી માત્ર અત્યંત નજીકની વ્યક્તિ કે સંબંધીને જ આપવી હિતાવહ છે.

• ગિફ્ટ રિસાયકલ ન કરો: એક વ્યક્તિ પાસેથી મળેલી ભેટ ક્યારેય બીજી વ્યક્તિને પાસી ન આપવી જોઈએ.

• પ્રેમ સંબંધોમાં મનાઈ: લવ લાઈફમાં ક્યારેય કાચની વસ્તુઓ કે તાજમહેલની પ્રતિકૃતિ ભેટમાં ન આપવી, તે સંબંધોમાં તૂટ અથવા નકારાત્મકતા લાવી શકે છે.

• દેવી-દેવતાઓની મૂર્તિઓ: પૂરતી જાણકારી વગર કોઈને પણ ભગવાનની મૂર્તિ કે ફોટો ભેટમાં આપવાનું ટાળવું જોઈએ, કારણ કે તેની યોગ્ય જાળવણી ન થાય તો દોષ લાગે છે.

વાસ્તુ મુજબ આ 4 ભેટ માનવામાં આવે છે અત્યંત શુભ

જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ છે, જેને ભેટમાં આપવાથી કે મેળવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે:

ચાંદીની વસ્તુઓ: ચાંદીનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે છે. ચાંદીનો સિક્કો કે વાસણ ભેટમાં મળવાથી માનસિક શાંતિ અને આર્થિક સમૃદ્ધિ આવે છે.

7 દોડતા ઘોડાનું ચિત્ર: સાત સફેદ દોડતા ઘોડાની તસવીર કે મૂર્તિ ભેટમાં આપવી ખૂબ જ શુભ છે. તે કરિયર અને બિઝનેસમાં પ્રગતિ કરાવે છે.

માટીના વાસણો/શોપીસ: માટીમાંથી બનેલી કલાત્મક વસ્તુઓ ભેટમાં મળવાથી અટકેલા નાણાં પરત મળે છે અને જીવનમાં સ્થિરતા આવે છે.

લાફિંગ બુદ્ધા: લાફિંગ બુદ્ધા કે ફેંગશુઈની વસ્તુઓ જાતે ખરીદવાને બદલે જો કોઈની તરફથી ભેટમાં મળે, તો તે ઘરમાં આર્થિક સંપન્નતા લાવે છે.

આ પણ વાંચો: કર્ક-તુલા સહિત આ 3 રાશિના જાતકો માટે 61 દિવસ ‘લકી’! અટકેલાં કામ પૂરાં થશે; ધનલાભના યોગ

સંબંધ અને હેતુના આધારે પસંદ કરો પરફેક્ટ ગિફ્ટ

તમે કોને અને કયા પ્રસંગે ભેટ આપી રહ્યા છો, તેના આધારે વસ્તુની પસંદગી કરો:

• વડીલો કે પૂજનીય વ્યક્તિ માટે: કોઈપણ વરિષ્ઠ વ્યક્તિ અથવા ગુરુતુલ્ય વ્યક્તિને હંમેશા પેન અથવા પુસ્તક ભેટમાં આપવું જોઈએ.

• પ્રેમ સંબંધોમાં: પાર્ટનરને સુગંધિત પરફ્યુમ, સુંદર વસ્ત્રો અથવા આકર્ષક ફૂલોની ભેટ આપવી શ્રેષ્ઠ રહેશે.

• લગ્ન પ્રસંગે: લગ્નના પવિત્ર અવસરે કપડાં, ઘરવખરીનો સામાન અથવા મીઠાઈ આપવાનો રિવાજ શુભ ફળ આપે છે.

• સંતાનપ્રાપ્તિના સમયે: ઘરમાં બાળકના જન્મ પ્રસંગે ચાંદીની કોઈ નાની વસ્તુ (જેમ કે ચમચી, સાંકળા કે સિક્કો) અચૂક ભેટ આપવી.

• પતિ-પત્ની માટે: લાઈફ પાર્ટનર વચ્ચે એકબીજાને ઘડિયાળ ભેટમાં આપવી ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.

• મિત્રતામાં: મિત્રોને હંમેશા ચોકલેટ અથવા મ્યુઝિક સાથે જોડાયેલી કોઈપણ વસ્તુ ગિફ્ટ કરવી જોઈએ.

• સંબંધો સુધારવા માટે: જો કોઈ વ્યક્તિ સાથે સંબંધો બગડ્યા હોય અને તેને ફરી સુધારવા હોય, તો તેને સુગંધિત મીણબત્તી અથવા ઘડિયાળ ભેટમાં આપો.

Next Post
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરની ઊંઘનો લાભ લઈ 3 મોબાઇલ અને રોકડ ભરેલુ પર્સ ચોરી | train theft passenge…

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરની ઊંઘનો લાભ લઈ 3 મોબાઇલ અને રોકડ ભરેલુ પર્સ ચોરી | train theft passenge...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

6 સાંસદો બાદ 14 ધારાસભ્યો પણ શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવ ધૂંઆપૂંઆ, ઈમર્જન્સી બેઠક | maharashtr…

6 સાંસદો બાદ 14 ધારાસભ્યો પણ શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવ ધૂંઆપૂંઆ, ઈમર્જન્સી બેઠક | maharashtr…

અમદાવાદ: વહેલી સવારે ઘરની બહારથી પશુની ચોરી કરતી ગેંગનો આરોપી ઝડપાયો, દોઢ વર્ષથી ફરાર હતો | Ahmedaba…

અમદાવાદ: વહેલી સવારે ઘરની બહારથી પશુની ચોરી કરતી ગેંગનો આરોપી ઝડપાયો, દોઢ વર્ષથી ફરાર હતો | Ahmedaba…

રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય |…

રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય |…

અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ: નિયમો નેવે મૂકીને અપાતી હતી ‘ખાસ’ એન્ટ્રી? | ayodhya ram man…

અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ: નિયમો નેવે મૂકીને અપાતી હતી ‘ખાસ’ એન્ટ્રી? | ayodhya ram man…

Recent News

6 સાંસદો બાદ 14 ધારાસભ્યો પણ શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવ ધૂંઆપૂંઆ, ઈમર્જન્સી બેઠક | maharashtr…

6 સાંસદો બાદ 14 ધારાસભ્યો પણ શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવ ધૂંઆપૂંઆ, ઈમર્જન્સી બેઠક | maharashtr…

અમદાવાદ: વહેલી સવારે ઘરની બહારથી પશુની ચોરી કરતી ગેંગનો આરોપી ઝડપાયો, દોઢ વર્ષથી ફરાર હતો | Ahmedaba…

અમદાવાદ: વહેલી સવારે ઘરની બહારથી પશુની ચોરી કરતી ગેંગનો આરોપી ઝડપાયો, દોઢ વર્ષથી ફરાર હતો | Ahmedaba…

રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય |…

રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય |…

અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ: નિયમો નેવે મૂકીને અપાતી હતી ‘ખાસ’ એન્ટ્રી? | ayodhya ram man…

અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ: નિયમો નેવે મૂકીને અપાતી હતી ‘ખાસ’ એન્ટ્રી? | ayodhya ram man…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
6 સાંસદો બાદ 14 ધારાસભ્યો પણ શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવ ધૂંઆપૂંઆ, ઈમર્જન્સી બેઠક | maharashtr…
GUJARAT

6 સાંસદો બાદ 14 ધારાસભ્યો પણ શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવ ધૂંઆપૂંઆ, ઈમર્જન્સી બેઠક | maharashtr…

Maharashtra Political Crisis 2026: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર બહુ મોટો રાજકીય ભૂકંપ આવવાના સંકેતો મળી રહ્યા છે. જેમાં મુખ્યમંત્રી એકનાથ...

Read more

અમદાવાદ: વહેલી સવારે ઘરની બહારથી પશુની ચોરી કરતી ગેંગનો આરોપી ઝડપાયો, દોઢ વર્ષથી ફરાર હતો | Ahmedaba…

રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય |…

અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ: નિયમો નેવે મૂકીને અપાતી હતી ‘ખાસ’ એન્ટ્રી? | ayodhya ram man…

અમદાવાદ: સનાથલની સીમમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર પોલીસના દરોડા, ₹15 લાખના મુદ્દામાલ સાથે 5 ઝડપા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In