• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સંતરામ મંદિરના મેળામાં જોખમી રાઈડ્સ પર પ્રતિબંધ : મંદિર પરિસરમાં સ્ટોલની વ્યવસ્થા | Dangerous rides …

satyasamachar by satyasamachar
January 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સંતરામ મંદિરના મેળામાં જોખમી રાઈડ્સ પર પ્રતિબંધ : મંદિર પરિસરમાં સ્ટોલની વ્યવસ્થા | Dangerous rides …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ પ્ર…

ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ પ્ર…

સંકટની ઘડીમાં ભારત માલદીવ્સની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ | India Grants ₹…

સંકટની ઘડીમાં ભારત માલદીવ્સની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ | India Grants ₹…

પવન ખેડાને હાઈકોર્ટનો મોટો ઝટકો: આગોતરા જામીન ફગાવ્યા, હવે ગમે ત્યારે થઈ શકે ધરપકડ | Pawan Khera Bai…

પવન ખેડાને હાઈકોર્ટનો મોટો ઝટકો: આગોતરા જામીન ફગાવ્યા, હવે ગમે ત્યારે થઈ શકે ધરપકડ | Pawan Khera Bai…

Load More


– 1-8 ફેબુ્રઆરી સુધી ચાલનારા મેળામાં શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટશે

– ટ્રાફિક સમસ્યા નિવારવા બસ સ્ટેન્ડથી પારસ સર્કલ સુધીનો રોડ 5 દિવસ માટે બંધ : રાત્રે 12 સુધી મેળો ચાલુ રહેશે

નડિયાદ : નડિયાદના સમાન સંતરામ મંદિર ખાતે મેળાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. સંતરામ મહારાજની આજ્ઞાા અને મંદિર કમિટીના માર્ગદર્શન હેઠળ આગામી ૧ ફેબુ્રઆરીથી ૮ ફેબુ્રઆરી સુધી ચાલનારા આ મેળામાં શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટશે. મેળાના સુવ્યવસ્થિત આયોજન માટે મંદિર પરિસરમાં સિંગલ સ્ટોલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ વર્ષે ભક્તો દર્શનની સાથે ખરીદી અને બાળકોના મનોરંજનનો આનંદ માણી શકે તે માટે ખાસ આયોજન કરાયું છે. મેળાનો સમય દરરોજ સવારે ૯ વાગ્યાથી મોડી રાત્રિના ૧૨ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.

મંદિર પરિસરમાં ઉભા કરવામાં આવેલા મેળામાં આ વર્ષે કુલ ૫૨ જેટલા વિવિધ સ્ટોલ્સનો સમાવેશ થાય છે. જેમાં ખાણી-પીણી, બાળકોના રમકડાં અને ઘરવખરીની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. આયોજકો દ્વારા મેળાને આઠ દિવસ સુધી ભક્તિમય વાતાવરણ જળવાઈ રહે તે રીતે આયોજિત કરવામાં આવ્યો છે. મેળાના પ્રારંભ પૂર્વે જ સમગ્ર વિસ્તારમાં રોશની અને શણગાર કરવામાં આવ્યો છે. નડિયાદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હજારો લોકોની ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે. સુરક્ષાના ભાગરૂપે મેળાના દરેક ખૂણે પોલીસ જવાનો તૈનાત રહેશે અને સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. તેમજ ટ્રાફિકજામની સ્થિતિને નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક અમલવારી કરવામાં આવી છે. ૩૦ જાન્યુઆરીથી ૩ ફેબુ્રઆરી સુધી સંતરામ રોડને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને બસ સ્ટેન્ડથી પારસ સર્કલ સુધીના માર્ગને બ્લોક કરી દેવાયો છે. વાહનચાલકોએ હાલાકી ન ભોગવવી પડે તે માટે ડાયવર્ઝન આપી વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.

આકસ્મિક ઘટનાઓને પહોંચી વળવા માટે મેળાના સ્થળે જી.ઈ.બી.નું અલાયદું વીજ કનેક્શન લેવામાં આવ્યું છે. કોઈપણ મેડિકલ ઈમરજન્સીના સમયે ત્વરિત સેવા મળી રહે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સ અને ફાયર સેફ્ટીની ટીમોને ઘટના સ્થળે જ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનો વિશેષ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.

Next Post
ધોળકા નગરપાલિકાની સામાન્ય સભામાં રૂ. 87.19 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર | Budget of Rs 87 19 crore …

ધોળકા નગરપાલિકાની સામાન્ય સભામાં રૂ. 87.19 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર | Budget of Rs 87 19 crore ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ પ્ર…

ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ પ્ર…

સંકટની ઘડીમાં ભારત માલદીવ્સની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ | India Grants ₹…

સંકટની ઘડીમાં ભારત માલદીવ્સની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ | India Grants ₹…

પવન ખેડાને હાઈકોર્ટનો મોટો ઝટકો: આગોતરા જામીન ફગાવ્યા, હવે ગમે ત્યારે થઈ શકે ધરપકડ | Pawan Khera Bai…

પવન ખેડાને હાઈકોર્ટનો મોટો ઝટકો: આગોતરા જામીન ફગાવ્યા, હવે ગમે ત્યારે થઈ શકે ધરપકડ | Pawan Khera Bai…

મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં | Discouragement in contesting municipal elec…

મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં | Discouragement in contesting municipal elec…

Recent News

ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ પ્ર…

ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ પ્ર…

સંકટની ઘડીમાં ભારત માલદીવ્સની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ | India Grants ₹…

સંકટની ઘડીમાં ભારત માલદીવ્સની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ | India Grants ₹…

પવન ખેડાને હાઈકોર્ટનો મોટો ઝટકો: આગોતરા જામીન ફગાવ્યા, હવે ગમે ત્યારે થઈ શકે ધરપકડ | Pawan Khera Bai…

પવન ખેડાને હાઈકોર્ટનો મોટો ઝટકો: આગોતરા જામીન ફગાવ્યા, હવે ગમે ત્યારે થઈ શકે ધરપકડ | Pawan Khera Bai…

મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં | Discouragement in contesting municipal elec…

મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં | Discouragement in contesting municipal elec…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ પ્ર…
GUJARAT

ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ પ્ર…

કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ સ્વ....

Read more

સંકટની ઘડીમાં ભારત માલદીવ્સની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ | India Grants ₹…

પવન ખેડાને હાઈકોર્ટનો મોટો ઝટકો: આગોતરા જામીન ફગાવ્યા, હવે ગમે ત્યારે થઈ શકે ધરપકડ | Pawan Khera Bai…

મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં | Discouragement in contesting municipal elec…

મહુવા એસ.ટી. ડેપોના એક્સપ્રેસ રૃટમાં મીની લાયબ્રેરીની સુવિધા અપાઈ | Mini library facility provided o…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In