• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સમુદ્રમાં ભારતની સાઇલેન્ટ કીલર INS અરિદમન! 3500 કિમી સુધી પરમાણુ હુમલો કરવા સક્ષમ, જાણો ખાસિયત | ns …

satyasamachar by satyasamachar
April 3, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
સમુદ્રમાં ભારતની સાઇલેન્ટ કીલર INS અરિદમન! 3500 કિમી સુધી પરમાણુ હુમલો કરવા સક્ષમ, જાણો ખાસિયત | ns …
2
VIEWS
Share on FacebookShare on Twitter



INS Aridaman commissioning ceremony 2026: ભારતની દરિયાઈ સુરક્ષા હવે લોખંડી કિલ્લા જેવી મજબૂત બની ગઈ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે ભારતીય નૌસેનાના બેડામાં સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ પરમાણુ સબમરીન INS અરિદમન (INS Aridaman) ને સામેલ કરી છે. આ માત્ર એક સબમરીન નથી, પરંતુ પાણીની નીચે છુપાયેલો એવો શક્તિશાળી યોદ્ધા છે જે ભારતની નો-ફર્સ્ટ-યુઝ પરમાણુ નીતિને સુરક્ષા કવચ પૂરું પાડે છે.

હિંદ મહાસાગરમાં ભારતની બાદશાહત

ભારત હવે એવા ગણ્યાગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેમની પાસે ન્યુક્લિયર ટ્રાયડ (જમીન, આકાશ અને સમુદ્ર ત્રણેય જગ્યાએથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા) છે. INS અરિદમન અરિહંત શ્રેણીની ત્રીજી પરમાણુ સબમરીન (SSBN) છે, જે લાંબા સમય સુધી સમુદ્રના પેટાળમાં છુપાઈને દુશ્મન પર પ્રહાર કરી શકે છે.

ઘાતક હથિયારોથી સજ્જ 

INS અરિદમનની પ્રહાર ક્ષમતા અગાઉની સબમરીન કરતા અનેકગણી વધારે છે. K-4 બેલિસ્ટિક મિસાઇલથી સજ્જ. આ સબમરીન 3500 કિમીની મારક ક્ષમતા ધરાવતી K-4 મિસાઇલથી સજ્જ છે, જે દુશ્મન દેશના દૂરના શહેરોને પળવારમાં તબાહ કરી શકે છે. સાગરિકા મિસાઇલથી સજ્જ 750 કિમી સુધી સચોટ નિશાન સાધતી આ મિસાઇલ ટૂંકા અંતરના લક્ષ્યો માટે અત્યંત કારગત છે. અગાઉના મોડલ કરતા આમાં 8 મિસાઇલ લોન્ચ ટ્યુબ આપવામાં આવી છે, જેનો અર્થ છે કે તે વધુ સંખ્યામાં મિસાઇલો સાથે લઈ જઈ શકે છે.

આ પણ વાંચો : અચ્છે દિન! ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું

90% સ્વદેશી ટેકનોલોજીનો અદ્ભુત નમુનો

વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડિંગ સેન્ટરમાં નિર્મિત આ સબમરીન મેક ઇન ઇન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સબમરીનનો 90 ટકાથી વધુ હિસ્સો ભારતમાં જ ડિઝાઇન અને તૈયાર કરાયો છે. ભારતીય એન્જિનિયરો દ્વારા તૈયાર કરાયેલ પરમાણુ રિએક્ટર તેને અઠવાડિયા સુધી પાણીની નીચે રહેવાની શક્તિ આપે છે. આધુનિક ટોર્પિડો ટ્યુબ્સ અને એડવાન્સ સોનાર સિસ્ટમ તેને ઊંડા પાણીમાં પણ સુરક્ષિત રાખે છે.

કેમ ખાસ છે INS અરિદમન?

સામાન્ય સબમરીનને વારંવાર સપાટી પર આવવું પડે છે, પરંતુ પરમાણુ સબમરીન હોવાને કારણે અરિદમનને શોધવી દુશ્મન માટે લગભગ અશક્ય છે. તે ભારતને સેકન્ડ સ્ટ્રાઈકની ગેરંટી આપે છે, એટલે કે જો કોઈ દેશ ભારત પર પહેલો પરમાણુ હુમલો કરે, તો ભારત સમુદ્રના પેટાળમાંથી વળતો પ્રહાર કરીને દુશ્મનનો નાશ કરી શકે છે. INS અરિદમનનું નૌસેનામાં આગમન ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશો માટે સ્પષ્ટ સંદેશ છે કે ભારતની દરિયાઈ સીમાઓ હવે સંપૂર્ણપણે અભેદ્ય છે.



INS Aridaman commissioning ceremony 2026: ભારતની દરિયાઈ સુરક્ષા હવે લોખંડી કિલ્લા જેવી મજબૂત બની ગઈ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે ભારતીય નૌસેનાના બેડામાં સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ પરમાણુ સબમરીન INS અરિદમન (INS Aridaman) ને સામેલ કરી છે. આ માત્ર એક સબમરીન નથી, પરંતુ પાણીની નીચે છુપાયેલો એવો શક્તિશાળી યોદ્ધા છે જે ભારતની નો-ફર્સ્ટ-યુઝ પરમાણુ નીતિને સુરક્ષા કવચ પૂરું પાડે છે.

હિંદ મહાસાગરમાં ભારતની બાદશાહત

ભારત હવે એવા ગણ્યાગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેમની પાસે ન્યુક્લિયર ટ્રાયડ (જમીન, આકાશ અને સમુદ્ર ત્રણેય જગ્યાએથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા) છે. INS અરિદમન અરિહંત શ્રેણીની ત્રીજી પરમાણુ સબમરીન (SSBN) છે, જે લાંબા સમય સુધી સમુદ્રના પેટાળમાં છુપાઈને દુશ્મન પર પ્રહાર કરી શકે છે.

ઘાતક હથિયારોથી સજ્જ 

INS અરિદમનની પ્રહાર ક્ષમતા અગાઉની સબમરીન કરતા અનેકગણી વધારે છે. K-4 બેલિસ્ટિક મિસાઇલથી સજ્જ. આ સબમરીન 3500 કિમીની મારક ક્ષમતા ધરાવતી K-4 મિસાઇલથી સજ્જ છે, જે દુશ્મન દેશના દૂરના શહેરોને પળવારમાં તબાહ કરી શકે છે. સાગરિકા મિસાઇલથી સજ્જ 750 કિમી સુધી સચોટ નિશાન સાધતી આ મિસાઇલ ટૂંકા અંતરના લક્ષ્યો માટે અત્યંત કારગત છે. અગાઉના મોડલ કરતા આમાં 8 મિસાઇલ લોન્ચ ટ્યુબ આપવામાં આવી છે, જેનો અર્થ છે કે તે વધુ સંખ્યામાં મિસાઇલો સાથે લઈ જઈ શકે છે.

આ પણ વાંચો : અચ્છે દિન! ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું

90% સ્વદેશી ટેકનોલોજીનો અદ્ભુત નમુનો

વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડિંગ સેન્ટરમાં નિર્મિત આ સબમરીન મેક ઇન ઇન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સબમરીનનો 90 ટકાથી વધુ હિસ્સો ભારતમાં જ ડિઝાઇન અને તૈયાર કરાયો છે. ભારતીય એન્જિનિયરો દ્વારા તૈયાર કરાયેલ પરમાણુ રિએક્ટર તેને અઠવાડિયા સુધી પાણીની નીચે રહેવાની શક્તિ આપે છે. આધુનિક ટોર્પિડો ટ્યુબ્સ અને એડવાન્સ સોનાર સિસ્ટમ તેને ઊંડા પાણીમાં પણ સુરક્ષિત રાખે છે.

કેમ ખાસ છે INS અરિદમન?

સામાન્ય સબમરીનને વારંવાર સપાટી પર આવવું પડે છે, પરંતુ પરમાણુ સબમરીન હોવાને કારણે અરિદમનને શોધવી દુશ્મન માટે લગભગ અશક્ય છે. તે ભારતને સેકન્ડ સ્ટ્રાઈકની ગેરંટી આપે છે, એટલે કે જો કોઈ દેશ ભારત પર પહેલો પરમાણુ હુમલો કરે, તો ભારત સમુદ્રના પેટાળમાંથી વળતો પ્રહાર કરીને દુશ્મનનો નાશ કરી શકે છે. INS અરિદમનનું નૌસેનામાં આગમન ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશો માટે સ્પષ્ટ સંદેશ છે કે ભારતની દરિયાઈ સીમાઓ હવે સંપૂર્ણપણે અભેદ્ય છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

Load More



INS Aridaman commissioning ceremony 2026: ભારતની દરિયાઈ સુરક્ષા હવે લોખંડી કિલ્લા જેવી મજબૂત બની ગઈ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે ભારતીય નૌસેનાના બેડામાં સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ પરમાણુ સબમરીન INS અરિદમન (INS Aridaman) ને સામેલ કરી છે. આ માત્ર એક સબમરીન નથી, પરંતુ પાણીની નીચે છુપાયેલો એવો શક્તિશાળી યોદ્ધા છે જે ભારતની નો-ફર્સ્ટ-યુઝ પરમાણુ નીતિને સુરક્ષા કવચ પૂરું પાડે છે.

હિંદ મહાસાગરમાં ભારતની બાદશાહત

ભારત હવે એવા ગણ્યાગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેમની પાસે ન્યુક્લિયર ટ્રાયડ (જમીન, આકાશ અને સમુદ્ર ત્રણેય જગ્યાએથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા) છે. INS અરિદમન અરિહંત શ્રેણીની ત્રીજી પરમાણુ સબમરીન (SSBN) છે, જે લાંબા સમય સુધી સમુદ્રના પેટાળમાં છુપાઈને દુશ્મન પર પ્રહાર કરી શકે છે.

ઘાતક હથિયારોથી સજ્જ 

INS અરિદમનની પ્રહાર ક્ષમતા અગાઉની સબમરીન કરતા અનેકગણી વધારે છે. K-4 બેલિસ્ટિક મિસાઇલથી સજ્જ. આ સબમરીન 3500 કિમીની મારક ક્ષમતા ધરાવતી K-4 મિસાઇલથી સજ્જ છે, જે દુશ્મન દેશના દૂરના શહેરોને પળવારમાં તબાહ કરી શકે છે. સાગરિકા મિસાઇલથી સજ્જ 750 કિમી સુધી સચોટ નિશાન સાધતી આ મિસાઇલ ટૂંકા અંતરના લક્ષ્યો માટે અત્યંત કારગત છે. અગાઉના મોડલ કરતા આમાં 8 મિસાઇલ લોન્ચ ટ્યુબ આપવામાં આવી છે, જેનો અર્થ છે કે તે વધુ સંખ્યામાં મિસાઇલો સાથે લઈ જઈ શકે છે.

આ પણ વાંચો : અચ્છે દિન! ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું

90% સ્વદેશી ટેકનોલોજીનો અદ્ભુત નમુનો

વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડિંગ સેન્ટરમાં નિર્મિત આ સબમરીન મેક ઇન ઇન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સબમરીનનો 90 ટકાથી વધુ હિસ્સો ભારતમાં જ ડિઝાઇન અને તૈયાર કરાયો છે. ભારતીય એન્જિનિયરો દ્વારા તૈયાર કરાયેલ પરમાણુ રિએક્ટર તેને અઠવાડિયા સુધી પાણીની નીચે રહેવાની શક્તિ આપે છે. આધુનિક ટોર્પિડો ટ્યુબ્સ અને એડવાન્સ સોનાર સિસ્ટમ તેને ઊંડા પાણીમાં પણ સુરક્ષિત રાખે છે.

કેમ ખાસ છે INS અરિદમન?

સામાન્ય સબમરીનને વારંવાર સપાટી પર આવવું પડે છે, પરંતુ પરમાણુ સબમરીન હોવાને કારણે અરિદમનને શોધવી દુશ્મન માટે લગભગ અશક્ય છે. તે ભારતને સેકન્ડ સ્ટ્રાઈકની ગેરંટી આપે છે, એટલે કે જો કોઈ દેશ ભારત પર પહેલો પરમાણુ હુમલો કરે, તો ભારત સમુદ્રના પેટાળમાંથી વળતો પ્રહાર કરીને દુશ્મનનો નાશ કરી શકે છે. INS અરિદમનનું નૌસેનામાં આગમન ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશો માટે સ્પષ્ટ સંદેશ છે કે ભારતની દરિયાઈ સીમાઓ હવે સંપૂર્ણપણે અભેદ્ય છે.



INS Aridaman commissioning ceremony 2026: ભારતની દરિયાઈ સુરક્ષા હવે લોખંડી કિલ્લા જેવી મજબૂત બની ગઈ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે ભારતીય નૌસેનાના બેડામાં સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ પરમાણુ સબમરીન INS અરિદમન (INS Aridaman) ને સામેલ કરી છે. આ માત્ર એક સબમરીન નથી, પરંતુ પાણીની નીચે છુપાયેલો એવો શક્તિશાળી યોદ્ધા છે જે ભારતની નો-ફર્સ્ટ-યુઝ પરમાણુ નીતિને સુરક્ષા કવચ પૂરું પાડે છે.

હિંદ મહાસાગરમાં ભારતની બાદશાહત

ભારત હવે એવા ગણ્યાગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેમની પાસે ન્યુક્લિયર ટ્રાયડ (જમીન, આકાશ અને સમુદ્ર ત્રણેય જગ્યાએથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા) છે. INS અરિદમન અરિહંત શ્રેણીની ત્રીજી પરમાણુ સબમરીન (SSBN) છે, જે લાંબા સમય સુધી સમુદ્રના પેટાળમાં છુપાઈને દુશ્મન પર પ્રહાર કરી શકે છે.

ઘાતક હથિયારોથી સજ્જ 

INS અરિદમનની પ્રહાર ક્ષમતા અગાઉની સબમરીન કરતા અનેકગણી વધારે છે. K-4 બેલિસ્ટિક મિસાઇલથી સજ્જ. આ સબમરીન 3500 કિમીની મારક ક્ષમતા ધરાવતી K-4 મિસાઇલથી સજ્જ છે, જે દુશ્મન દેશના દૂરના શહેરોને પળવારમાં તબાહ કરી શકે છે. સાગરિકા મિસાઇલથી સજ્જ 750 કિમી સુધી સચોટ નિશાન સાધતી આ મિસાઇલ ટૂંકા અંતરના લક્ષ્યો માટે અત્યંત કારગત છે. અગાઉના મોડલ કરતા આમાં 8 મિસાઇલ લોન્ચ ટ્યુબ આપવામાં આવી છે, જેનો અર્થ છે કે તે વધુ સંખ્યામાં મિસાઇલો સાથે લઈ જઈ શકે છે.

આ પણ વાંચો : અચ્છે દિન! ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું

90% સ્વદેશી ટેકનોલોજીનો અદ્ભુત નમુનો

વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડિંગ સેન્ટરમાં નિર્મિત આ સબમરીન મેક ઇન ઇન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સબમરીનનો 90 ટકાથી વધુ હિસ્સો ભારતમાં જ ડિઝાઇન અને તૈયાર કરાયો છે. ભારતીય એન્જિનિયરો દ્વારા તૈયાર કરાયેલ પરમાણુ રિએક્ટર તેને અઠવાડિયા સુધી પાણીની નીચે રહેવાની શક્તિ આપે છે. આધુનિક ટોર્પિડો ટ્યુબ્સ અને એડવાન્સ સોનાર સિસ્ટમ તેને ઊંડા પાણીમાં પણ સુરક્ષિત રાખે છે.

કેમ ખાસ છે INS અરિદમન?

સામાન્ય સબમરીનને વારંવાર સપાટી પર આવવું પડે છે, પરંતુ પરમાણુ સબમરીન હોવાને કારણે અરિદમનને શોધવી દુશ્મન માટે લગભગ અશક્ય છે. તે ભારતને સેકન્ડ સ્ટ્રાઈકની ગેરંટી આપે છે, એટલે કે જો કોઈ દેશ ભારત પર પહેલો પરમાણુ હુમલો કરે, તો ભારત સમુદ્રના પેટાળમાંથી વળતો પ્રહાર કરીને દુશ્મનનો નાશ કરી શકે છે. INS અરિદમનનું નૌસેનામાં આગમન ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશો માટે સ્પષ્ટ સંદેશ છે કે ભારતની દરિયાઈ સીમાઓ હવે સંપૂર્ણપણે અભેદ્ય છે.

Next Post
સરકારે 10 એશિયન દેશોમાંથી સોના, ચાંદી અને પ્લેટિનમના દાગીનાની આયાત પર અંકુશ મૂક્યો | Govt Restricts …

સરકારે 10 એશિયન દેશોમાંથી સોના, ચાંદી અને પ્લેટિનમના દાગીનાની આયાત પર અંકુશ મૂક્યો | Govt Restricts ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

‘કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે…’ ભારતીયોના મોત પર USના નિવેદન પર ભડક્યા શશિ થરૂર | shashi tharoor …

‘કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે…’ ભારતીયોના મોત પર USના નિવેદન પર ભડક્યા શશિ થરૂર | shashi tharoor …

Recent News

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

‘કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે…’ ભારતીયોના મોત પર USના નિવેદન પર ભડક્યા શશિ થરૂર | shashi tharoor …

‘કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે…’ ભારતીયોના મોત પર USના નિવેદન પર ભડક્યા શશિ થરૂર | shashi tharoor …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…
GUJARAT

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

Indian Navy Oil Tanker Missile Operation: ભારતીય નૌકાદળે સંયુક્ત આરબ અમીરાત(UAE)ના ફુજૈરાહથી કોચી જઈ રહેલા તેલ ટેન્કરમાંથી જીવંત મિસાઈલને સુરક્ષિત...

Read more

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

‘કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે…’ ભારતીયોના મોત પર USના નિવેદન પર ભડક્યા શશિ થરૂર | shashi tharoor …

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In