• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી | AAP v…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Raghav Chadha News: આમ આદમી પાર્ટીના યુવા અને જાણીતા ચહેરો ગણાતા રાઘવ ચઢ્ઢા હાલમાં પોતાની જ પાર્ટીના નિશાન પર છે. એક સમયે અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના ગણાતા 37 વર્ષીય રાઘવ ચઢ્ઢાને પાર્ટીએ રાજ્યસભામાં ઉપનેતાના પદ પરથી હટાવી દીધા છે અને સંસદમાં તેમની બોલવાની શક્તિ પર પણ કાપ મૂકી દીધો છે. 

આતિશી અને સૌરભના આકરા પ્રહારો

શુક્રવારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આતિશી અને સૌરભ ભારદ્વાજે તેમના પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે, જ્યારે આખું વિપક્ષ(INDIA ગઠબંધન) લોકશાહી બચાવવા માટે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યું હતું, ત્યારે રાઘવ ચઢ્ઢાએ તેના પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. આતિશીના જણાવ્યા મુજબ, રાઘવ ભાજપ અને પીએમ મોદીથી ડરી રહ્યા છે અને જ્યારે સંસદમાં એલપીજી ગેસની અછત જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી હતી ત્યારે તેઓ મૌન રહ્યા હતા.

સૌરભ ભારદ્વાજે રાઘવની ગંભીરતા પર કર્યો કટાક્ષ

સૌરભ ભારદ્વાજે કટાક્ષ કરતા કહ્યું કે, જ્યારે દેશ ગંભીર સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે, ત્યારે રાઘવ એરપોર્ટ પર સમોસાની કિંમત અને જ્યુસના પેકેટમાં શું છે જેવા સામાન્ય મુદ્દાઓ પર પીઆર(PR) કરવામાં વ્યસ્ત છે. રાઘવ વિરુદ્ધ આ નારાજગી જૂની છે, ખાસ કરીને જ્યારે 2024માં કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે રાઘવ આંખના ઓપરેશન માટે લંડનમાં હતા. આતિશીએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે પાર્ટીના કાર્યકરો રસ્તા પર લાઠીઓ ખાતા હતા, ત્યારે રાઘવ જેલના ડરથી લંડનમાં છુપાયેલા હતા. 2022માં પંજાબની જીત બાદ તેમને ‘સુપર સીએમ’ કહેવામાં આવતા હતા, પરંતુ 2025ની દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કેજરીવાલ અને સિસોદિયાએ પંજાબ પર પોતાનું નિયંત્રણ મજબૂત કરતા રાઘવની ભૂમિકા ઘટતી ગઈ હતી.

મહત્ત્વના પ્રસંગે રાઘવની અનુપસ્થિતિના કારણે અનેક સવાલ 

માર્ચ 2026માં જ્યારે કેજરીવાલ અને સિસોદિયા આબકારી કેસમાં નિર્દોષ છૂટ્યા, ત્યારે પણ જંતર-મંતરની રેલીમાં રાઘવની ગેરહાજરીએ વિવાદ વધાર્યો હતો. પદ પરથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ વીડિયો જાહેર કરીને પોતાની વાત રજૂ કરતા કહ્યું છે કે, ‘જનતાના મુદ્દા ઉઠાવવા એ કોઈ ગુનો નથી અને મારા મૌનને હાર માનવી જોઈએ નહીં.’ 

આ પણ વાંચો: એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજકીય તોફાન

રાઘવ ચઢ્ઢાના સ્થાને પંજાબના ઉદ્યોગપતિની વરણી

હાલમાં રાઘવ ચઢ્ઢાની જગ્યાએ પંજાબના ઉદ્યોગપતિ અશોક મિત્તલને રાજ્યસભામાં ઉપનેતા બનાવવામાં આવ્યા છે. બીજી તરફ, રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે શું રાઘવ ભાજપમાં જોડાશે? પંજાબના સીએમ ભગવંત માન તેમને ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ કહી રહ્યા છે, જ્યારે દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ લોકોનો ઉપયોગ કરીને ફેંકી દે છે. હવે રાઘવ ચઢ્ઢાનું રાજકીય ભવિષ્ય શું હશે તે જોવું રહ્યું. રાજકીય વર્તુળોમાં હવે એવી ચર્ચાઓ પણ તેજ બની છે કે શું રાઘવ ચઢ્ઢા આગામી સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે?


સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC …

જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC …

કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam…

કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam…

મનમોહક નજારો: કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન, જુઓ VIDEO | kedarn…

મનમોહક નજારો: કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન, જુઓ VIDEO | kedarn…

Load More



Raghav Chadha News: આમ આદમી પાર્ટીના યુવા અને જાણીતા ચહેરો ગણાતા રાઘવ ચઢ્ઢા હાલમાં પોતાની જ પાર્ટીના નિશાન પર છે. એક સમયે અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના ગણાતા 37 વર્ષીય રાઘવ ચઢ્ઢાને પાર્ટીએ રાજ્યસભામાં ઉપનેતાના પદ પરથી હટાવી દીધા છે અને સંસદમાં તેમની બોલવાની શક્તિ પર પણ કાપ મૂકી દીધો છે. 

આતિશી અને સૌરભના આકરા પ્રહારો

શુક્રવારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આતિશી અને સૌરભ ભારદ્વાજે તેમના પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે, જ્યારે આખું વિપક્ષ(INDIA ગઠબંધન) લોકશાહી બચાવવા માટે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યું હતું, ત્યારે રાઘવ ચઢ્ઢાએ તેના પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. આતિશીના જણાવ્યા મુજબ, રાઘવ ભાજપ અને પીએમ મોદીથી ડરી રહ્યા છે અને જ્યારે સંસદમાં એલપીજી ગેસની અછત જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી હતી ત્યારે તેઓ મૌન રહ્યા હતા.

સૌરભ ભારદ્વાજે રાઘવની ગંભીરતા પર કર્યો કટાક્ષ

સૌરભ ભારદ્વાજે કટાક્ષ કરતા કહ્યું કે, જ્યારે દેશ ગંભીર સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે, ત્યારે રાઘવ એરપોર્ટ પર સમોસાની કિંમત અને જ્યુસના પેકેટમાં શું છે જેવા સામાન્ય મુદ્દાઓ પર પીઆર(PR) કરવામાં વ્યસ્ત છે. રાઘવ વિરુદ્ધ આ નારાજગી જૂની છે, ખાસ કરીને જ્યારે 2024માં કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે રાઘવ આંખના ઓપરેશન માટે લંડનમાં હતા. આતિશીએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે પાર્ટીના કાર્યકરો રસ્તા પર લાઠીઓ ખાતા હતા, ત્યારે રાઘવ જેલના ડરથી લંડનમાં છુપાયેલા હતા. 2022માં પંજાબની જીત બાદ તેમને ‘સુપર સીએમ’ કહેવામાં આવતા હતા, પરંતુ 2025ની દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કેજરીવાલ અને સિસોદિયાએ પંજાબ પર પોતાનું નિયંત્રણ મજબૂત કરતા રાઘવની ભૂમિકા ઘટતી ગઈ હતી.

મહત્ત્વના પ્રસંગે રાઘવની અનુપસ્થિતિના કારણે અનેક સવાલ 

માર્ચ 2026માં જ્યારે કેજરીવાલ અને સિસોદિયા આબકારી કેસમાં નિર્દોષ છૂટ્યા, ત્યારે પણ જંતર-મંતરની રેલીમાં રાઘવની ગેરહાજરીએ વિવાદ વધાર્યો હતો. પદ પરથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ વીડિયો જાહેર કરીને પોતાની વાત રજૂ કરતા કહ્યું છે કે, ‘જનતાના મુદ્દા ઉઠાવવા એ કોઈ ગુનો નથી અને મારા મૌનને હાર માનવી જોઈએ નહીં.’ 

આ પણ વાંચો: એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજકીય તોફાન

રાઘવ ચઢ્ઢાના સ્થાને પંજાબના ઉદ્યોગપતિની વરણી

હાલમાં રાઘવ ચઢ્ઢાની જગ્યાએ પંજાબના ઉદ્યોગપતિ અશોક મિત્તલને રાજ્યસભામાં ઉપનેતા બનાવવામાં આવ્યા છે. બીજી તરફ, રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે શું રાઘવ ભાજપમાં જોડાશે? પંજાબના સીએમ ભગવંત માન તેમને ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ કહી રહ્યા છે, જ્યારે દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ લોકોનો ઉપયોગ કરીને ફેંકી દે છે. હવે રાઘવ ચઢ્ઢાનું રાજકીય ભવિષ્ય શું હશે તે જોવું રહ્યું. રાજકીય વર્તુળોમાં હવે એવી ચર્ચાઓ પણ તેજ બની છે કે શું રાઘવ ચઢ્ઢા આગામી સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે?


સમોસા તો બહાનું છે, અસલી કારણ તો કંઈક બીજું જ! જાણો રાઘવ ચઢ્ઢા અને AAP વિવાદની ઈનસાઈડ સ્ટોરી 2 - image

Next Post
દેવભૂમિ દ્વારકા: સલાયામાં ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા યુવકનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું, CCTVમાં ઘટના કેદ…

દેવભૂમિ દ્વારકા: સલાયામાં ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા યુવકનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું, CCTVમાં ઘટના કેદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC …

જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC …

કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam…

કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam…

મનમોહક નજારો: કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન, જુઓ VIDEO | kedarn…

મનમોહક નજારો: કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન, જુઓ VIDEO | kedarn…

જામનગરના લૂંટના ગુન્હામાં 5 વર્ષથી નાસતા ફરતા અને ઇનામી આરોપીની રાજકોટ રેન્જની ટીમ દ્વારા ધરપકડ | Ra…

જામનગરના લૂંટના ગુન્હામાં 5 વર્ષથી નાસતા ફરતા અને ઇનામી આરોપીની રાજકોટ રેન્જની ટીમ દ્વારા ધરપકડ | Ra…

Recent News

જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC …

જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC …

કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam…

કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam…

મનમોહક નજારો: કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન, જુઓ VIDEO | kedarn…

મનમોહક નજારો: કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન, જુઓ VIDEO | kedarn…

જામનગરના લૂંટના ગુન્હામાં 5 વર્ષથી નાસતા ફરતા અને ઇનામી આરોપીની રાજકોટ રેન્જની ટીમ દ્વારા ધરપકડ | Ra…

જામનગરના લૂંટના ગુન્હામાં 5 વર્ષથી નાસતા ફરતા અને ઇનામી આરોપીની રાજકોટ રેન્જની ટીમ દ્વારા ધરપકડ | Ra…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC …
GUJARAT

જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC …

Jamnagar Corporation : જામનગર શહેરમાં મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા...

Read more

કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam…

મનમોહક નજારો: કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન, જુઓ VIDEO | kedarn…

જામનગરના લૂંટના ગુન્હામાં 5 વર્ષથી નાસતા ફરતા અને ઇનામી આરોપીની રાજકોટ રેન્જની ટીમ દ્વારા ધરપકડ | Ra…

ધ્રોલ પોલીસની ટીમે સોલાર પ્લાન્ટમાંથી વાયરની ચોરી કરનારા 5 આરોપીઓને ઝડપી લીધા : રૂ.4.45 લાખનો મુદ્દા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In