• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, August 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …

satyasamachar by satyasamachar
June 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Load More


Rule Change From July: જૂન મહિનો પૂરો થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ટૂંક સમયમાં જુલાઈ 2026ની શરૂઆત થઈ જશે. દર મહિનાની જેમ આ વખતે પણ પહેલી જુલાઈથી દેશમાં કેટલાક મહત્ત્વના નાણાકીય ફેરફારો થવા જઈ રહ્યાં છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોના બજેટ પર પડશે. આમાંથી કેટલાક ફેરફારો લોકોને રાહત આપનારા છે, તો કેટલાક નિયમો ખિસ્સા પર બોજ વધારી શકે છે. ચાલો જાણીએ કે 1 જુલાઈથી કયા 5 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે.

પહેલો ફેરફાર: આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરાવવું બનશે મફત

UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દ્વારા એક નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નિયમ મુજબ જો તમારી ઈમેલ આઈડી આધાર કાર્ડ સાથે લિંક અથવા અપડેટ થયેલી નથી, તો 1 જુલાઈથી તમે તેને બિલકુલ ફ્રીમાં અપડેટ કરાવી શકશો. UIDAI આ ફ્રી સુવિધા માટે જુલાઈથી ડિસેમ્બર સુધી એટલે કે પૂરા 6 મહિનાનો સમય આપી રહ્યું છે. અગાઉ આ અપડેટ કરાવવા માટે 75 રૂપિયાની ફી ચૂકવવી પડતી હતી.

બીજો ફેરફાર: LPG સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ફેરફાર

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે છેલ્લા કેટલાક સમયથી એલપીજી (LPG)ના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જૂન મહિનામાં પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 53.50 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. હાલ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 3113.50 રૂપિયા છે. જો કે, જૂનમાં રાંધણ ગેસ (ઘરગથ્થુ સિલિન્ડર)ના ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો, પરંતુ 1 જુલાઈએ ફરી નવી કિંમતો જાહેર થઈ શકે છે.

ત્રીજો ફેરફાર: ATF, CNG અને PNGના દરોમાં ફેરફાર

એલપીજી ઉપરાંત દર મહિનાની પહેલી તારીખે એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ – વિમાનનું ઈંધણ), સીએનજી (CNG) અને પીએનજી (PNG)ના ભાવમાં પણ ફેરફાર થતો રહે છે. સરકાર હાલમાં એલપીજીના બદલે પીએનજીના વપરાશને પ્રોત્સાહન આપવા માટે કડક વલણ અપનાવી રહી છે. જૂન મહિનામાં સીએનજી અને એટીએફ બંનેના ભાવ વધ્યા હતા, જેથી 1 જુલાઈથી આ તમામ ઈંધણોની કિંમતમાં નવો બદલાવ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: ભારતમાં સ્ટાર્ટઅપ ફંડિંગમાં 43% ઘટાડો

ચોથો ફેરફાર: HDFC બેન્કના ક્રેડિટ કાર્ડના નિયમો વધુ કડક બનશે

HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે પણ જુલાઈથી નિયમો બદલાઈ રહ્યા છે. બેન્કના પ્રીમિયમ ‘રેગૅલિયા ગોલ્ડ ક્રેડિટ કાર્ડ’ (Regalia Gold Credit Card) પર મળનારી ફ્રી ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જની સુવિધાનો લાભ ચાલુ રાખવા માટે હવે નવી ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. સુધારેલી પોલિસી અનુસાર, ગ્રાહકોએ આગામી ક્વાર્ટરમાં (ત્રિમાસિક ગાળામાં) ફ્રી લાઉન્જનો લાભ લેવો હશે, તો તેમણે અગાઉના ક્વાર્ટરમાં ક્રેડિટ કાર્ડથી ઓછામાં ઓછા 60,000 રૂપિયાનો ખર્ચ કરવો ફરજિયાત રહેશે. લાઉન્જનો વપરાશ વધવાના કારણે બેન્કે આ સુવિધા કડક બનાવી છે, જેનાથી મુખ્યત્વે પ્રવાસ કરનારા ગ્રાહકો પ્રભાવિત થશે.

પાંચમો ફેરફાર: જુલાઈ મહિનામાં  બેન્કો રહેશે બંધ

જુલાઈ 2026ના મહિનામાં ગુજરાતમાં જાહેર રજાઓને કારણે બેન્કિંગ કામકાજ પર ખાસ મોટી અસર જોવા નહીં મળે. ગુજરાત સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના સત્તાવાર કેલેન્ડર અનુસાર, જુલાઈ મહિનામાં ગુજરાતમાં કોઈ મોટી પ્રાદેશિક કે રાષ્ટ્રીય જાહેર રજા નથી. આ મહિનામાં બેન્કો માત્ર નિયમિત 6 સાપ્તાહિક રજાઓ (બીજો-ચોથો શનિવાર અને તમામ રવિવાર) દરમિયાન જ બંધ રહેશે. આથી ગ્રાહકોએ મુશ્કેલીથી બચવા માટે પોતાના નાણાકીય કાર્યોનું અગાઉથી આયોજન કરી લેવું.

Next Post
નર્મદા: AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 લોકો જમીન વિવાદમાં દોષિત જાહેર | Rajpipla Cou…

નર્મદા: AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 લોકો જમીન વિવાદમાં દોષિત જાહેર | Rajpipla Cou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

Recent News

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

CHENNAI, INDIA / BUSAN, SOUTH KOREA —Selvi, the debut feature by Tamil writer-director Sailesh Rathnakumar, starring and produced by Anjali...

Read more

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In