• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

Load More


Jagannath Temple Treasure: ઓડિશાના પુરીમાં આવેલ ભગવાન જગન્નાથ મંદિરનો ખજાનો હાલ ચર્ચામાં છે. તેને ‘રત્ન ભંડાર’ તરીકે ઓળખવામાં આવે છે. રત્ન ભંડારમાં રહેલી સંપત્તિનું દસ્તાવેજીકરણ (ડોક્યુમેન્ટેશન) કરવામાં આવી રહ્યું છે, જેના કારણે લગભગ 48 વર્ષ પછી એ સ્પષ્ટ થશે કે રત્ન ભંડારમાં કેટલું સોનું અને ચાંદી છે. આ રીતે પુરીના આ પ્રસિદ્ધ મંદિરના ખજાનાને લઈને લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. બુધવારે બપોરે 12 વાગ્યા પછી શુભ મુહૂર્તમાં રત્ન ભંડારમાં શું-શું અને કેટલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

રત્ન ભંડારના ઇતિહાસ પર કરો નજર!

પુરીના શ્રીમંદિરમાં રત્ન ભંડારની હાજરી મંદિરના નિર્માણ સમયથી જ છે, એટલે કે તેને પણ 12મી સદીની આસપાસનો માની શકાય છે. જગન્નાથ મંદિર સાથે જોડાયેલી કથાઓમાં બે રાજાઓ ઇન્દ્રદ્યુમ્ન અને રાજા ગાલુ માધવનો ઉલ્લેખ વારંવાર થાય છે. કહેવાય છે કે રત્ન ભંડાર રાજા ઇન્દ્રદ્યુમ્નનો જ શાહી ખજાનો હતો, જે તેમણે જન કલ્યાણ માટે ભગવાન નીલમાધવ (જગન્નાથ મહાપ્રભુ)ને અર્પણ કરી દીધો હતો. ત્યારે દેવી લક્ષ્મીએ તેમને વરદાન આપ્યું હતું કે તેઓ પોતે આ ક્ષેત્રમાં નિવાસ કરશે અને તેમની કૃપાથી રત્ન ભંડાર ક્યારેય ખાલી નહીં થાય.

કોણે આપ્યું સોનું-ચાંદી?

રત્ન ભંડારના બે ભાગ છે, અંદરનો ભંડાર અને બહારનો ભંડાર. ‘ઓડિશા મેગેઝિન’ (રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત પત્રિકા) મુજબ, રાજા અનંગભીમ દેવે ભગવાન જગન્નાથના આભૂષણો તૈયાર કરવા માટે મોટી માત્રામાં સોનું દાન કર્યું હતું. બહારના ખજાનામાં ભગવાન જગન્નાથના સોનાના મુગટ અને સોનાના ત્રણ હાર (હરિદાકંઠી માળા) છે, જેમાંથી દરેકનું વજન 120 તોલા છે.

રત્ન ભંડારમાં કયા-કયા દાગીના છે?

રિપોર્ટમાં ભગવાન જગન્નાથ અને બલભદ્રના સોનાના બનેલા ‘શ્રીભુજા’ અને ‘શ્રીપયાર’નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે મુજબ, આંતરિક ખજાનામાં સોનાના 74 આભૂષણો છે, જેમાંથી દરેકનું વજન 100 તોલાથી વધુ છે. સોના, હીરા, મૂંગા અને મોતીથી જડેલી પ્લેટો પણ છે. આ સિવાય 140થી વધુ ચાંદીના આભૂષણો પણ ખજાનામાં રાખવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથની નિધિ હોવાને કારણે ભક્તોમાં પણ આ રત્ન ભંડાર પ્રત્યે ઊંડી આસ્થા છે.

ક્યારે-ક્યારે ખોલવામાં આવ્યો રત્ન ભંડાર?

રત્ન ભંડારને 48 વર્ષ પહેલા 13 મે 1978ના રોજ ખોલવામાં આવ્યો હતો, ત્યારે આ પ્રક્રિયા 23 જુલાઈ 1978 સુધી ચાલી હતી. ત્યારે થયેલી ગણતરીમાં 454 સોના મિશ્રિત વસ્તુઓ (128.38 કિલો), 293 ચાંદીની વસ્તુઓ (221.53 કિલો) અને અનેક કિંમતી રત્નો નોંધાયા હતા. આ અગાઉ રત્ન ભંડારને 1905 અને 1926માં પણ ખોલવામાં આવ્યો હતો. વર્ષ 2018માં વિધાનસભામાં અપાયેલી માહિતી મુજબ રત્ન ભંડારમાં 12,831 ભરી (એક ભરી એટલે 11.66 ગ્રામ) થી વધુ સોનાના દાગીના અને 22,153 ભરી ચાંદીના વાસણો તેમજ અન્ય કિંમતી સામાન છે.

વર્ષ 2018… જ્યારે ચાવી ખોવાઈ ગઈ હતી

ઓડિશા હાઈકોર્ટે 2018માં રાજ્ય સરકારને રત્ન ભંડાર ખોલવા નિર્દેશ આપ્યો હતો. 4 એપ્રિલ 2018ના રોજ કોર્ટના આદેશ પર 16 લોકોની ટીમ ત્યાં પહોંચી હતી, પરંતુ ખજાનો ખોલી શકાયો નહીં કારણ કે અચાનક ખબર પડી કે તેની ચાવી ખોવાઈ ગઈ છે. તે સમયે નવીન પટનાયક મુખ્યમંત્રી હતા. તેમણે 4 જૂન 2018ના રોજ ન્યાયિક તપાસના આદેશ આપ્યા. તપાસ સમિતિએ 29 નવેમ્બર 2018માં રિપોર્ટ સોંપ્યો પરંતુ સરકારે તેને જાહેર કર્યો નહીં, તે વખતે ચાવી કેમ ગુમ થઈ તે અંગે આજ સુધી કંઈ જાણવા મળ્યું નથી.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં

ભગવાન લોકનાથ કરે છે સુરક્ષા

હવે લાંબા સમય બાદ બુધવાર 25 માર્ચથી રત્ન ભંડાર ખોલવામાં આવ્યો છે. તેને ખોલતા પહેલા તમામ પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ તેમજ લોકનાથની પરવાનગી લેવામાં આવી છે. લોકનાથ મંદિર જગન્નાથ મંદિરથી બે કિલોમીટર દૂર છે, જે એક શિવ મંદિર છે. માનવામાં આવે છે કે બાબા લોકનાથના રૂપમાં શિવજીના ગણો જ આ રત્ન ક્ષેત્રની રક્ષા કરે છે. એવી પણ માન્યતા છે કે રત્ન ભંડારની સુરક્ષા બે દિવ્ય નાગ ‘પદ્મ’ અને ‘મહાપદ્મ’ કરે છે. રત્ન ભંડારમાં સાપની હાજરી અને અજાણી સુરંગ અંગે પણ અનેક વાતો થતી રહી છે. હવે 48 વર્ષ બાદ આ ખજાનો ખુલવાથી માત્ર સંપત્તિની વિગતો જ નહીં, પણ આસ્થા અને ઇતિહાસના અનેક રહસ્યો પણ સામે આવી શકે છે.

Next Post
પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

Recent News

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …
GUJARAT

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

ફાઈલ તસવીર  Gujarat Rain Update Latest News: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો...

Read more

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In