• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

1500 કિ.મી. દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ ભારતની મિસાઈલ, DRDOએ કરી તૈયાર, જાણો ખાસિયત | India’s LRAShM …

satyasamachar by satyasamachar
January 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
1500 કિ.મી. દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ ભારતની મિસાઈલ, DRDOએ કરી તૈયાર, જાણો ખાસિયત | India’s LRAShM …
8
VIEWS
Share on FacebookShare on Twitter



India Hypersonic LRAShM Missile : ભારતે 15 મિનિટમાં 1500 કિલોમીટર દૂર દુશ્મનનો ખાતરો કરતી ઘાતક મિસાઈલ બનાવીને સંરક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ ખાસ ભારતીય નૌસેના માટે બનાવેલી આ મિસાઈલનું નામ LRAShM (Long Range Anti-Ship Missile) છે. રિપોર્ટ મુજબ 26 જાન્યુઆરીએ દુનિયા ભારતની નવી હાઈપરસોનિક શક્તિ જોશે. એટલે કે પ્રજાસત્તાક દિવસ પર દિલ્હી સ્થિત કર્તવ્ય પથ પરેડમાં આ મિસાઈલ જોવા મળશે. 

1500 કિમીની રેન્જ : ‘સી ઓફ વૉરની ગેમ-ચેન્જર’

ડીઆરડીઓના પ્રોજેક્ટ ડાયરેક્ટર એ.પ્રસાદ ગૌડે કહ્યું કે, આ મિસાઈલની સ્પીડ એવી છે કે, દુશ્મનો પણ તેને પકડી શકતા નથી. આ જ કારણે તેને ‘સી ઓફ વૉરની ગેમ-ચેન્જર’ કહેવામાં આવે છે. તેની રેન્જ 1500 કિલોમીટરની હોવાથી તે દુશ્મનના યુદ્ધજહાજોને ટાર્ગેટ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. જો દરિયામાં ક્યાંય પણ ખતરો હશે તો ભારતી નૌસેના આ મિસાઈલનો ઉપયોગ કરીને માત્ર 15 મિનિટમાં દુશ્મનને પાણીમાં ધરબી શકે છે. તેમાં જુદા જુદા પ્રકારના પેલોડ અને વૉરહેડ લઈ જવાની ક્ષમતા હોવાના કારણે તે નાના કે મોટા યુદ્ધ જહાજોને નિશાન બનાવી સકે છે.

આ પણ વાંચો : UAE બાદ હવે આ દેશના પ્રમુખ બનશે ભારતના મહેમાન, ટ્રમ્પનું વધશે ટેન્શન; ટેરિફ અંગે ખૂલીને કર્યો હતો વિરોધ

LRAShMની ખાસિયત…

  • LRAShM એક હાઈપરસોનિક ગાઈડેડ મિસાઈલ છે.
  • મિસાઈલ અવાજથી અનેક ઘણી સ્પીડે ઉડે છે
  • મિસાઈલ 1500 કિમી દૂર દુશ્મનનો ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે.
  • તે જુદા જુા પ્રકારના પેલોડ અને વૉરહેડ પણ લઈ શકે છે.
  • મિસાઈલમાં દુશ્મન દેશમાં ઘૂસવાની અને ચકમો આપવાની ક્ષમતા

દુશ્મનને સરળતાથી આપી શકશે ચકમો

મિસાઈલની વિશેષ ખાસિયતની વાત કરીએ તો LRAShM દુશ્મનના આકાશમાં ઘૂસીને ચકમો આપી શકે છે અને સરળતાથી હુમલો પણ કરી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, લાંબા અંતર સુધી ટાર્ગેટ કરનારી હાઈપરસોનિક મિસાઈલ હાલ ઓછા દેશો પાસે છે.

પ્રજાસત્તાક દિવસની પરેડમાં જોવા મલશે LRAShM ?

26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડ યોજાશે, જેમાં LRAShM જોવા મલશે. આ ઉપરાંત DRDOના ટેબ્લોમાં ધનુષ ગત સિસ્ટમ, આકાશ (L) લૉન્ચર અને સૂર્યાસ્ત્ર રૉકેટ સિસ્ટમ પણ નિહાળવા મળશે. ડીઆરડીઓની ઘાતક મિસાઈલથી સ્પષ્ટ સંકેત છે કે, હવે ભારત માત્ર આયાત કરતો દેશ નથી, પરંતુ હવે દેશ એડવાન્સ્ડ મિસાઈલ ટેકનોલોજીમાં આત્મનિર્ભર શક્તિ બની ગયો છે.

આ પણ વાંચો : યુવક પર જીવલેણ હુમલા બાદ ઉજ્જૈનમાં હિંસા ભડકી, અનેક ઘરો પર પથ્થરમારો; બસમાં આગચંપી



India Hypersonic LRAShM Missile : ભારતે 15 મિનિટમાં 1500 કિલોમીટર દૂર દુશ્મનનો ખાતરો કરતી ઘાતક મિસાઈલ બનાવીને સંરક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ ખાસ ભારતીય નૌસેના માટે બનાવેલી આ મિસાઈલનું નામ LRAShM (Long Range Anti-Ship Missile) છે. રિપોર્ટ મુજબ 26 જાન્યુઆરીએ દુનિયા ભારતની નવી હાઈપરસોનિક શક્તિ જોશે. એટલે કે પ્રજાસત્તાક દિવસ પર દિલ્હી સ્થિત કર્તવ્ય પથ પરેડમાં આ મિસાઈલ જોવા મળશે. 

1500 કિમીની રેન્જ : ‘સી ઓફ વૉરની ગેમ-ચેન્જર’

ડીઆરડીઓના પ્રોજેક્ટ ડાયરેક્ટર એ.પ્રસાદ ગૌડે કહ્યું કે, આ મિસાઈલની સ્પીડ એવી છે કે, દુશ્મનો પણ તેને પકડી શકતા નથી. આ જ કારણે તેને ‘સી ઓફ વૉરની ગેમ-ચેન્જર’ કહેવામાં આવે છે. તેની રેન્જ 1500 કિલોમીટરની હોવાથી તે દુશ્મનના યુદ્ધજહાજોને ટાર્ગેટ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. જો દરિયામાં ક્યાંય પણ ખતરો હશે તો ભારતી નૌસેના આ મિસાઈલનો ઉપયોગ કરીને માત્ર 15 મિનિટમાં દુશ્મનને પાણીમાં ધરબી શકે છે. તેમાં જુદા જુદા પ્રકારના પેલોડ અને વૉરહેડ લઈ જવાની ક્ષમતા હોવાના કારણે તે નાના કે મોટા યુદ્ધ જહાજોને નિશાન બનાવી સકે છે.

આ પણ વાંચો : UAE બાદ હવે આ દેશના પ્રમુખ બનશે ભારતના મહેમાન, ટ્રમ્પનું વધશે ટેન્શન; ટેરિફ અંગે ખૂલીને કર્યો હતો વિરોધ

LRAShMની ખાસિયત…

  • LRAShM એક હાઈપરસોનિક ગાઈડેડ મિસાઈલ છે.
  • મિસાઈલ અવાજથી અનેક ઘણી સ્પીડે ઉડે છે
  • મિસાઈલ 1500 કિમી દૂર દુશ્મનનો ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે.
  • તે જુદા જુા પ્રકારના પેલોડ અને વૉરહેડ પણ લઈ શકે છે.
  • મિસાઈલમાં દુશ્મન દેશમાં ઘૂસવાની અને ચકમો આપવાની ક્ષમતા

દુશ્મનને સરળતાથી આપી શકશે ચકમો

મિસાઈલની વિશેષ ખાસિયતની વાત કરીએ તો LRAShM દુશ્મનના આકાશમાં ઘૂસીને ચકમો આપી શકે છે અને સરળતાથી હુમલો પણ કરી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, લાંબા અંતર સુધી ટાર્ગેટ કરનારી હાઈપરસોનિક મિસાઈલ હાલ ઓછા દેશો પાસે છે.

પ્રજાસત્તાક દિવસની પરેડમાં જોવા મલશે LRAShM ?

26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડ યોજાશે, જેમાં LRAShM જોવા મલશે. આ ઉપરાંત DRDOના ટેબ્લોમાં ધનુષ ગત સિસ્ટમ, આકાશ (L) લૉન્ચર અને સૂર્યાસ્ત્ર રૉકેટ સિસ્ટમ પણ નિહાળવા મળશે. ડીઆરડીઓની ઘાતક મિસાઈલથી સ્પષ્ટ સંકેત છે કે, હવે ભારત માત્ર આયાત કરતો દેશ નથી, પરંતુ હવે દેશ એડવાન્સ્ડ મિસાઈલ ટેકનોલોજીમાં આત્મનિર્ભર શક્તિ બની ગયો છે.

આ પણ વાંચો : યુવક પર જીવલેણ હુમલા બાદ ઉજ્જૈનમાં હિંસા ભડકી, અનેક ઘરો પર પથ્થરમારો; બસમાં આગચંપી

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Load More



India Hypersonic LRAShM Missile : ભારતે 15 મિનિટમાં 1500 કિલોમીટર દૂર દુશ્મનનો ખાતરો કરતી ઘાતક મિસાઈલ બનાવીને સંરક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ ખાસ ભારતીય નૌસેના માટે બનાવેલી આ મિસાઈલનું નામ LRAShM (Long Range Anti-Ship Missile) છે. રિપોર્ટ મુજબ 26 જાન્યુઆરીએ દુનિયા ભારતની નવી હાઈપરસોનિક શક્તિ જોશે. એટલે કે પ્રજાસત્તાક દિવસ પર દિલ્હી સ્થિત કર્તવ્ય પથ પરેડમાં આ મિસાઈલ જોવા મળશે. 

1500 કિમીની રેન્જ : ‘સી ઓફ વૉરની ગેમ-ચેન્જર’

ડીઆરડીઓના પ્રોજેક્ટ ડાયરેક્ટર એ.પ્રસાદ ગૌડે કહ્યું કે, આ મિસાઈલની સ્પીડ એવી છે કે, દુશ્મનો પણ તેને પકડી શકતા નથી. આ જ કારણે તેને ‘સી ઓફ વૉરની ગેમ-ચેન્જર’ કહેવામાં આવે છે. તેની રેન્જ 1500 કિલોમીટરની હોવાથી તે દુશ્મનના યુદ્ધજહાજોને ટાર્ગેટ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. જો દરિયામાં ક્યાંય પણ ખતરો હશે તો ભારતી નૌસેના આ મિસાઈલનો ઉપયોગ કરીને માત્ર 15 મિનિટમાં દુશ્મનને પાણીમાં ધરબી શકે છે. તેમાં જુદા જુદા પ્રકારના પેલોડ અને વૉરહેડ લઈ જવાની ક્ષમતા હોવાના કારણે તે નાના કે મોટા યુદ્ધ જહાજોને નિશાન બનાવી સકે છે.

આ પણ વાંચો : UAE બાદ હવે આ દેશના પ્રમુખ બનશે ભારતના મહેમાન, ટ્રમ્પનું વધશે ટેન્શન; ટેરિફ અંગે ખૂલીને કર્યો હતો વિરોધ

LRAShMની ખાસિયત…

  • LRAShM એક હાઈપરસોનિક ગાઈડેડ મિસાઈલ છે.
  • મિસાઈલ અવાજથી અનેક ઘણી સ્પીડે ઉડે છે
  • મિસાઈલ 1500 કિમી દૂર દુશ્મનનો ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે.
  • તે જુદા જુા પ્રકારના પેલોડ અને વૉરહેડ પણ લઈ શકે છે.
  • મિસાઈલમાં દુશ્મન દેશમાં ઘૂસવાની અને ચકમો આપવાની ક્ષમતા

દુશ્મનને સરળતાથી આપી શકશે ચકમો

મિસાઈલની વિશેષ ખાસિયતની વાત કરીએ તો LRAShM દુશ્મનના આકાશમાં ઘૂસીને ચકમો આપી શકે છે અને સરળતાથી હુમલો પણ કરી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, લાંબા અંતર સુધી ટાર્ગેટ કરનારી હાઈપરસોનિક મિસાઈલ હાલ ઓછા દેશો પાસે છે.

પ્રજાસત્તાક દિવસની પરેડમાં જોવા મલશે LRAShM ?

26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડ યોજાશે, જેમાં LRAShM જોવા મલશે. આ ઉપરાંત DRDOના ટેબ્લોમાં ધનુષ ગત સિસ્ટમ, આકાશ (L) લૉન્ચર અને સૂર્યાસ્ત્ર રૉકેટ સિસ્ટમ પણ નિહાળવા મળશે. ડીઆરડીઓની ઘાતક મિસાઈલથી સ્પષ્ટ સંકેત છે કે, હવે ભારત માત્ર આયાત કરતો દેશ નથી, પરંતુ હવે દેશ એડવાન્સ્ડ મિસાઈલ ટેકનોલોજીમાં આત્મનિર્ભર શક્તિ બની ગયો છે.

આ પણ વાંચો : યુવક પર જીવલેણ હુમલા બાદ ઉજ્જૈનમાં હિંસા ભડકી, અનેક ઘરો પર પથ્થરમારો; બસમાં આગચંપી



India Hypersonic LRAShM Missile : ભારતે 15 મિનિટમાં 1500 કિલોમીટર દૂર દુશ્મનનો ખાતરો કરતી ઘાતક મિસાઈલ બનાવીને સંરક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ ખાસ ભારતીય નૌસેના માટે બનાવેલી આ મિસાઈલનું નામ LRAShM (Long Range Anti-Ship Missile) છે. રિપોર્ટ મુજબ 26 જાન્યુઆરીએ દુનિયા ભારતની નવી હાઈપરસોનિક શક્તિ જોશે. એટલે કે પ્રજાસત્તાક દિવસ પર દિલ્હી સ્થિત કર્તવ્ય પથ પરેડમાં આ મિસાઈલ જોવા મળશે. 

1500 કિમીની રેન્જ : ‘સી ઓફ વૉરની ગેમ-ચેન્જર’

ડીઆરડીઓના પ્રોજેક્ટ ડાયરેક્ટર એ.પ્રસાદ ગૌડે કહ્યું કે, આ મિસાઈલની સ્પીડ એવી છે કે, દુશ્મનો પણ તેને પકડી શકતા નથી. આ જ કારણે તેને ‘સી ઓફ વૉરની ગેમ-ચેન્જર’ કહેવામાં આવે છે. તેની રેન્જ 1500 કિલોમીટરની હોવાથી તે દુશ્મનના યુદ્ધજહાજોને ટાર્ગેટ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. જો દરિયામાં ક્યાંય પણ ખતરો હશે તો ભારતી નૌસેના આ મિસાઈલનો ઉપયોગ કરીને માત્ર 15 મિનિટમાં દુશ્મનને પાણીમાં ધરબી શકે છે. તેમાં જુદા જુદા પ્રકારના પેલોડ અને વૉરહેડ લઈ જવાની ક્ષમતા હોવાના કારણે તે નાના કે મોટા યુદ્ધ જહાજોને નિશાન બનાવી સકે છે.

આ પણ વાંચો : UAE બાદ હવે આ દેશના પ્રમુખ બનશે ભારતના મહેમાન, ટ્રમ્પનું વધશે ટેન્શન; ટેરિફ અંગે ખૂલીને કર્યો હતો વિરોધ

LRAShMની ખાસિયત…

  • LRAShM એક હાઈપરસોનિક ગાઈડેડ મિસાઈલ છે.
  • મિસાઈલ અવાજથી અનેક ઘણી સ્પીડે ઉડે છે
  • મિસાઈલ 1500 કિમી દૂર દુશ્મનનો ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે.
  • તે જુદા જુા પ્રકારના પેલોડ અને વૉરહેડ પણ લઈ શકે છે.
  • મિસાઈલમાં દુશ્મન દેશમાં ઘૂસવાની અને ચકમો આપવાની ક્ષમતા

દુશ્મનને સરળતાથી આપી શકશે ચકમો

મિસાઈલની વિશેષ ખાસિયતની વાત કરીએ તો LRAShM દુશ્મનના આકાશમાં ઘૂસીને ચકમો આપી શકે છે અને સરળતાથી હુમલો પણ કરી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, લાંબા અંતર સુધી ટાર્ગેટ કરનારી હાઈપરસોનિક મિસાઈલ હાલ ઓછા દેશો પાસે છે.

પ્રજાસત્તાક દિવસની પરેડમાં જોવા મલશે LRAShM ?

26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડ યોજાશે, જેમાં LRAShM જોવા મલશે. આ ઉપરાંત DRDOના ટેબ્લોમાં ધનુષ ગત સિસ્ટમ, આકાશ (L) લૉન્ચર અને સૂર્યાસ્ત્ર રૉકેટ સિસ્ટમ પણ નિહાળવા મળશે. ડીઆરડીઓની ઘાતક મિસાઈલથી સ્પષ્ટ સંકેત છે કે, હવે ભારત માત્ર આયાત કરતો દેશ નથી, પરંતુ હવે દેશ એડવાન્સ્ડ મિસાઈલ ટેકનોલોજીમાં આત્મનિર્ભર શક્તિ બની ગયો છે.

આ પણ વાંચો : યુવક પર જીવલેણ હુમલા બાદ ઉજ્જૈનમાં હિંસા ભડકી, અનેક ઘરો પર પથ્થરમારો; બસમાં આગચંપી

Next Post
સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ડગમગી ગયું, રોકાણકારોને આજે 7 લાખ કરોડનું નુકસાન, રૂપિયો પણ ગગડ્યો | …

સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ડગમગી ગયું, રોકાણકારોને આજે 7 લાખ કરોડનું નુકસાન, રૂપિયો પણ ગગડ્યો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Recent News

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ:ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા ગીર સોમનાથ જિલ્લા સંગઠનને વધુ મજબૂત અને વેગવંતું બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય...

Read more

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી….

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In