• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, August 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

25 વર્ષમાં દર 4માંથી 1 વ્યક્તિને કાનની સમસ્યા હશે! WHOનો ચિંતાજનક રિપોર્ટ, હેડફોનની ટેવ હોય તો ચેતજો | who report hearing loss warning 2050 global health

satyasamachar by satyasamachar
February 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
3
VIEWS
Share on FacebookShare on Twitter



WHO Hearing Report 2050: વિશ્વભરમાં સાંભળવાની શક્તિ નબળી પડવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ના પ્રથમ ‘વર્લ્ડ રિપોર્ટ ઓન હિયરિંગ’ મુજબ, વર્ષ 2050 સુધીમાં વિશ્વની લગભગ 2.5 અબજ વસ્તી, એટલે કે દર ચારમાંથી એક વ્યક્તિ કોઈને કોઈ સ્તરની સાંભળવાની ખામીનો સામનો કરી રહી હશે. આમાંથી આશરે 70 કરોડ લોકોને કાનની વિશેષ સારવાર અને પુનર્વસન(Rehabilitation)સેવાઓની જરૂર પડશે. હાલની સ્થિતિની વાત કરીએ તો, અત્યારે પણ દર પાંચમાંથી એક વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે. ખાસ કરીને ઓછી આવક ધરાવતા દેશોમાં નિષ્ણાતો અને સંસાધનોની અછતને કારણે 80% કિસ્સાઓમાં સમયસર ઈલાજ મળી શકતો નથી, જે આ આંકડો વધવાનું મુખ્ય કારણ છે.

યુવાનો અને બાળકોમાં વધતું જોખમ

WHOના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બાળકોમાં સાંભળવાની સમસ્યાના 60% કિસ્સાઓ રસીકરણ, સારી પ્રસૂતિ સંભાળ અને કાનના ચેપના સમયસર ઈલાજ દ્વારા રોકી શકાય તેમ છે. બીજી તરફ, યુવાનોમાં હેડફોન અને સ્માર્ટફોન દ્વારા લાંબા સમય સુધી તેજ અવાજમાં મ્યુઝિક સાંભળવાની આદત એક મોટું જોખમ બની રહી છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ, 12થી 35 વર્ષની વયના 1 અબજથી વધુ લોકોમાં તેજ અવાજને કારણે કાયમી બહેરાશની અસર જોવા મળે છે. આ ઉપરાંત અસ્વસ્થ જીવનશૈલી અને ધ્વનિ પ્રદૂષણ પણ સાંભળવાની ક્ષમતાને સીધી અસર કરી રહ્યા છે.

આ પણ વાંચો: શાકમાં મીઠું વધી જાય તો શું કરવું? અહીં જાણો સૉલ્ટ લેવલમાં લાવવા માટે શું કરવું જોઈએ

આરોગ્ય તંત્રની મર્યાદા અને ઉકેલ

રિપોર્ટમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે દુનિયામાં ENT નિષ્ણાતો, ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટની ભારે અછત છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કાનની તપાસ માટે પૂરતી સુવિધાઓ નથી, જેના કારણે રોગની વહેલી ઓળખ થઈ શકતી નથી. જોકે, નવી ટેકનોલોજીની મદદથી હવે ઓછા ખર્ચે તપાસ શક્ય છે અને ઘણી બીમારીઓનું નિવારણ સર્જરી કે દવાઓ દ્વારા કરી શકાય છે. WHOના મતે, જો સરકાર કાનની આરોગ્ય સેવાઓમાં 1 ડોલરનું રોકાણ કરે, તો તેની સામે 16 ડોલર જેટલો સામાજિક અને આર્થિક લાભ મળી શકે છે. સાંભળવાની તકલીફ માત્ર વાતચીત પૂરતી મર્યાદિત નથી, તે વ્યક્તિના શિક્ષણ, રોજગાર અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરે છે, જે સામાજિક એકલતા અને ડિપ્રેશન તરફ દોરી શકે છે.



WHO Hearing Report 2050: વિશ્વભરમાં સાંભળવાની શક્તિ નબળી પડવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ના પ્રથમ ‘વર્લ્ડ રિપોર્ટ ઓન હિયરિંગ’ મુજબ, વર્ષ 2050 સુધીમાં વિશ્વની લગભગ 2.5 અબજ વસ્તી, એટલે કે દર ચારમાંથી એક વ્યક્તિ કોઈને કોઈ સ્તરની સાંભળવાની ખામીનો સામનો કરી રહી હશે. આમાંથી આશરે 70 કરોડ લોકોને કાનની વિશેષ સારવાર અને પુનર્વસન(Rehabilitation)સેવાઓની જરૂર પડશે. હાલની સ્થિતિની વાત કરીએ તો, અત્યારે પણ દર પાંચમાંથી એક વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે. ખાસ કરીને ઓછી આવક ધરાવતા દેશોમાં નિષ્ણાતો અને સંસાધનોની અછતને કારણે 80% કિસ્સાઓમાં સમયસર ઈલાજ મળી શકતો નથી, જે આ આંકડો વધવાનું મુખ્ય કારણ છે.

યુવાનો અને બાળકોમાં વધતું જોખમ

WHOના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બાળકોમાં સાંભળવાની સમસ્યાના 60% કિસ્સાઓ રસીકરણ, સારી પ્રસૂતિ સંભાળ અને કાનના ચેપના સમયસર ઈલાજ દ્વારા રોકી શકાય તેમ છે. બીજી તરફ, યુવાનોમાં હેડફોન અને સ્માર્ટફોન દ્વારા લાંબા સમય સુધી તેજ અવાજમાં મ્યુઝિક સાંભળવાની આદત એક મોટું જોખમ બની રહી છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ, 12થી 35 વર્ષની વયના 1 અબજથી વધુ લોકોમાં તેજ અવાજને કારણે કાયમી બહેરાશની અસર જોવા મળે છે. આ ઉપરાંત અસ્વસ્થ જીવનશૈલી અને ધ્વનિ પ્રદૂષણ પણ સાંભળવાની ક્ષમતાને સીધી અસર કરી રહ્યા છે.

આ પણ વાંચો: શાકમાં મીઠું વધી જાય તો શું કરવું? અહીં જાણો સૉલ્ટ લેવલમાં લાવવા માટે શું કરવું જોઈએ

આરોગ્ય તંત્રની મર્યાદા અને ઉકેલ

રિપોર્ટમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે દુનિયામાં ENT નિષ્ણાતો, ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટની ભારે અછત છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કાનની તપાસ માટે પૂરતી સુવિધાઓ નથી, જેના કારણે રોગની વહેલી ઓળખ થઈ શકતી નથી. જોકે, નવી ટેકનોલોજીની મદદથી હવે ઓછા ખર્ચે તપાસ શક્ય છે અને ઘણી બીમારીઓનું નિવારણ સર્જરી કે દવાઓ દ્વારા કરી શકાય છે. WHOના મતે, જો સરકાર કાનની આરોગ્ય સેવાઓમાં 1 ડોલરનું રોકાણ કરે, તો તેની સામે 16 ડોલર જેટલો સામાજિક અને આર્થિક લાભ મળી શકે છે. સાંભળવાની તકલીફ માત્ર વાતચીત પૂરતી મર્યાદિત નથી, તે વ્યક્તિના શિક્ષણ, રોજગાર અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરે છે, જે સામાજિક એકલતા અને ડિપ્રેશન તરફ દોરી શકે છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

Load More



WHO Hearing Report 2050: વિશ્વભરમાં સાંભળવાની શક્તિ નબળી પડવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ના પ્રથમ ‘વર્લ્ડ રિપોર્ટ ઓન હિયરિંગ’ મુજબ, વર્ષ 2050 સુધીમાં વિશ્વની લગભગ 2.5 અબજ વસ્તી, એટલે કે દર ચારમાંથી એક વ્યક્તિ કોઈને કોઈ સ્તરની સાંભળવાની ખામીનો સામનો કરી રહી હશે. આમાંથી આશરે 70 કરોડ લોકોને કાનની વિશેષ સારવાર અને પુનર્વસન(Rehabilitation)સેવાઓની જરૂર પડશે. હાલની સ્થિતિની વાત કરીએ તો, અત્યારે પણ દર પાંચમાંથી એક વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે. ખાસ કરીને ઓછી આવક ધરાવતા દેશોમાં નિષ્ણાતો અને સંસાધનોની અછતને કારણે 80% કિસ્સાઓમાં સમયસર ઈલાજ મળી શકતો નથી, જે આ આંકડો વધવાનું મુખ્ય કારણ છે.

યુવાનો અને બાળકોમાં વધતું જોખમ

WHOના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બાળકોમાં સાંભળવાની સમસ્યાના 60% કિસ્સાઓ રસીકરણ, સારી પ્રસૂતિ સંભાળ અને કાનના ચેપના સમયસર ઈલાજ દ્વારા રોકી શકાય તેમ છે. બીજી તરફ, યુવાનોમાં હેડફોન અને સ્માર્ટફોન દ્વારા લાંબા સમય સુધી તેજ અવાજમાં મ્યુઝિક સાંભળવાની આદત એક મોટું જોખમ બની રહી છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ, 12થી 35 વર્ષની વયના 1 અબજથી વધુ લોકોમાં તેજ અવાજને કારણે કાયમી બહેરાશની અસર જોવા મળે છે. આ ઉપરાંત અસ્વસ્થ જીવનશૈલી અને ધ્વનિ પ્રદૂષણ પણ સાંભળવાની ક્ષમતાને સીધી અસર કરી રહ્યા છે.

આ પણ વાંચો: શાકમાં મીઠું વધી જાય તો શું કરવું? અહીં જાણો સૉલ્ટ લેવલમાં લાવવા માટે શું કરવું જોઈએ

આરોગ્ય તંત્રની મર્યાદા અને ઉકેલ

રિપોર્ટમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે દુનિયામાં ENT નિષ્ણાતો, ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટની ભારે અછત છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કાનની તપાસ માટે પૂરતી સુવિધાઓ નથી, જેના કારણે રોગની વહેલી ઓળખ થઈ શકતી નથી. જોકે, નવી ટેકનોલોજીની મદદથી હવે ઓછા ખર્ચે તપાસ શક્ય છે અને ઘણી બીમારીઓનું નિવારણ સર્જરી કે દવાઓ દ્વારા કરી શકાય છે. WHOના મતે, જો સરકાર કાનની આરોગ્ય સેવાઓમાં 1 ડોલરનું રોકાણ કરે, તો તેની સામે 16 ડોલર જેટલો સામાજિક અને આર્થિક લાભ મળી શકે છે. સાંભળવાની તકલીફ માત્ર વાતચીત પૂરતી મર્યાદિત નથી, તે વ્યક્તિના શિક્ષણ, રોજગાર અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરે છે, જે સામાજિક એકલતા અને ડિપ્રેશન તરફ દોરી શકે છે.



WHO Hearing Report 2050: વિશ્વભરમાં સાંભળવાની શક્તિ નબળી પડવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ના પ્રથમ ‘વર્લ્ડ રિપોર્ટ ઓન હિયરિંગ’ મુજબ, વર્ષ 2050 સુધીમાં વિશ્વની લગભગ 2.5 અબજ વસ્તી, એટલે કે દર ચારમાંથી એક વ્યક્તિ કોઈને કોઈ સ્તરની સાંભળવાની ખામીનો સામનો કરી રહી હશે. આમાંથી આશરે 70 કરોડ લોકોને કાનની વિશેષ સારવાર અને પુનર્વસન(Rehabilitation)સેવાઓની જરૂર પડશે. હાલની સ્થિતિની વાત કરીએ તો, અત્યારે પણ દર પાંચમાંથી એક વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે. ખાસ કરીને ઓછી આવક ધરાવતા દેશોમાં નિષ્ણાતો અને સંસાધનોની અછતને કારણે 80% કિસ્સાઓમાં સમયસર ઈલાજ મળી શકતો નથી, જે આ આંકડો વધવાનું મુખ્ય કારણ છે.

યુવાનો અને બાળકોમાં વધતું જોખમ

WHOના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બાળકોમાં સાંભળવાની સમસ્યાના 60% કિસ્સાઓ રસીકરણ, સારી પ્રસૂતિ સંભાળ અને કાનના ચેપના સમયસર ઈલાજ દ્વારા રોકી શકાય તેમ છે. બીજી તરફ, યુવાનોમાં હેડફોન અને સ્માર્ટફોન દ્વારા લાંબા સમય સુધી તેજ અવાજમાં મ્યુઝિક સાંભળવાની આદત એક મોટું જોખમ બની રહી છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ, 12થી 35 વર્ષની વયના 1 અબજથી વધુ લોકોમાં તેજ અવાજને કારણે કાયમી બહેરાશની અસર જોવા મળે છે. આ ઉપરાંત અસ્વસ્થ જીવનશૈલી અને ધ્વનિ પ્રદૂષણ પણ સાંભળવાની ક્ષમતાને સીધી અસર કરી રહ્યા છે.

આ પણ વાંચો: શાકમાં મીઠું વધી જાય તો શું કરવું? અહીં જાણો સૉલ્ટ લેવલમાં લાવવા માટે શું કરવું જોઈએ

આરોગ્ય તંત્રની મર્યાદા અને ઉકેલ

રિપોર્ટમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે દુનિયામાં ENT નિષ્ણાતો, ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટની ભારે અછત છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કાનની તપાસ માટે પૂરતી સુવિધાઓ નથી, જેના કારણે રોગની વહેલી ઓળખ થઈ શકતી નથી. જોકે, નવી ટેકનોલોજીની મદદથી હવે ઓછા ખર્ચે તપાસ શક્ય છે અને ઘણી બીમારીઓનું નિવારણ સર્જરી કે દવાઓ દ્વારા કરી શકાય છે. WHOના મતે, જો સરકાર કાનની આરોગ્ય સેવાઓમાં 1 ડોલરનું રોકાણ કરે, તો તેની સામે 16 ડોલર જેટલો સામાજિક અને આર્થિક લાભ મળી શકે છે. સાંભળવાની તકલીફ માત્ર વાતચીત પૂરતી મર્યાદિત નથી, તે વ્યક્તિના શિક્ષણ, રોજગાર અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરે છે, જે સામાજિક એકલતા અને ડિપ્રેશન તરફ દોરી શકે છે.

Next Post
બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો…

બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

Recent News

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, વલ્લભીપુર દ્વારા રાજયોગિની દાદી પ્રકાશમણિજીની ૧૯મી પુણ્ય સ્મૃતિ નિમિત્તે જનસેવાના ઉમદા...

Read more

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In