• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

BIG NEWS: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી ફોન પર વાતચીત, ઈરાન અને હોર્મુઝ મુદ્દે ચર્ચા | PM M…

satyasamachar by satyasamachar
April 14, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
BIG NEWS: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી ફોન પર વાતચીત, ઈરાન અને હોર્મુઝ મુદ્દે ચર્ચા | PM M…
2
VIEWS
Share on FacebookShare on Twitter


Image Source: IANS

US President Trump spoke to PM Modi: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે(14 એપ્રિલ) ટેલિફોનિક વાતચીત થઈ છે. આશરે 40 મિનિટ સુધી ચાલેલી આ લાંબી ચર્ચામાં બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ અને દ્વિપક્ષીય સંબંધો પર ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ટ્રમ્પે હોર્મુઝને સંપૂર્ણ રીતે બંધ કરવાનું એલાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સાથે થયેલી વાતચીતની માહિતી આપતા કહ્યું કે, આ વાતચીત દરમિયાન દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્ત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરાઈ. આ સિવાય બંને વચ્ચે મિડલ ઈસ્ટની સ્થિતિ પર પણ ચર્ચા થઈ. આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર ભાર અપાયો. વડાપ્રધાન મોદીએ ફોન કોલ દરમિયાન ટ્રમ્પને કહ્યું કે, ‘ભારતના લોકો તમને પ્રેમ કરે છે.’

હોર્મુઝ ખુલ્લો રાખવા મુદ્દે થઈ વાતચીત: PM મોદી

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘મારા મિત્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે અલગ અલગ વિસ્તારોમાં પોતાના દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્ત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરી. અમે તમામ ક્ષેત્રોમાં પોતાની વ્યાપક વૈશ્વિક વ્યૂહનીતિક ભાગીદારીને વધુ સુદૃઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મિડલ ઈસ્ટની સ્થિતિ પર પણ ચર્ચા કરી અને હોર્મુઝને ખુલ્લો અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર પણ ભાર આપ્યો.’

ભારતના લોકો તમને પ્રેમ કરે છે: PM મોદી

પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાટાઘાટો નિષ્ફળ થયા બાદ આ વાતચીતને ખુબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે મંગળવારે આ અંગે માહિતી આપી છે કે, આ વર્ષ ત્રીજી વખત વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વાત થઈ છે. ત્યારે, મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયા બાદ બીજી વખત બંને વચ્ચે વાતચીત થઈ છે. સર્જિયો ગોરે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને કહ્યું છે કે, ‘ભારતના લોકો તમને પ્રેમ કરે છે.’

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વાતચીત દરમિયાન ખાસ કરીને મિડલ ઈસ્ટની વર્તમાન સ્થિતિ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ જાળવી રાખવા અને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.


Image Source: IANS

US President Trump spoke to PM Modi: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે(14 એપ્રિલ) ટેલિફોનિક વાતચીત થઈ છે. આશરે 40 મિનિટ સુધી ચાલેલી આ લાંબી ચર્ચામાં બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ અને દ્વિપક્ષીય સંબંધો પર ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ટ્રમ્પે હોર્મુઝને સંપૂર્ણ રીતે બંધ કરવાનું એલાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સાથે થયેલી વાતચીતની માહિતી આપતા કહ્યું કે, આ વાતચીત દરમિયાન દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્ત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરાઈ. આ સિવાય બંને વચ્ચે મિડલ ઈસ્ટની સ્થિતિ પર પણ ચર્ચા થઈ. આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર ભાર અપાયો. વડાપ્રધાન મોદીએ ફોન કોલ દરમિયાન ટ્રમ્પને કહ્યું કે, ‘ભારતના લોકો તમને પ્રેમ કરે છે.’

હોર્મુઝ ખુલ્લો રાખવા મુદ્દે થઈ વાતચીત: PM મોદી

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘મારા મિત્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે અલગ અલગ વિસ્તારોમાં પોતાના દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્ત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરી. અમે તમામ ક્ષેત્રોમાં પોતાની વ્યાપક વૈશ્વિક વ્યૂહનીતિક ભાગીદારીને વધુ સુદૃઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મિડલ ઈસ્ટની સ્થિતિ પર પણ ચર્ચા કરી અને હોર્મુઝને ખુલ્લો અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર પણ ભાર આપ્યો.’

ભારતના લોકો તમને પ્રેમ કરે છે: PM મોદી

પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાટાઘાટો નિષ્ફળ થયા બાદ આ વાતચીતને ખુબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે મંગળવારે આ અંગે માહિતી આપી છે કે, આ વર્ષ ત્રીજી વખત વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વાત થઈ છે. ત્યારે, મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયા બાદ બીજી વખત બંને વચ્ચે વાતચીત થઈ છે. સર્જિયો ગોરે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને કહ્યું છે કે, ‘ભારતના લોકો તમને પ્રેમ કરે છે.’

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વાતચીત દરમિયાન ખાસ કરીને મિડલ ઈસ્ટની વર્તમાન સ્થિતિ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ જાળવી રાખવા અને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More


Image Source: IANS

US President Trump spoke to PM Modi: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે(14 એપ્રિલ) ટેલિફોનિક વાતચીત થઈ છે. આશરે 40 મિનિટ સુધી ચાલેલી આ લાંબી ચર્ચામાં બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ અને દ્વિપક્ષીય સંબંધો પર ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ટ્રમ્પે હોર્મુઝને સંપૂર્ણ રીતે બંધ કરવાનું એલાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સાથે થયેલી વાતચીતની માહિતી આપતા કહ્યું કે, આ વાતચીત દરમિયાન દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્ત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરાઈ. આ સિવાય બંને વચ્ચે મિડલ ઈસ્ટની સ્થિતિ પર પણ ચર્ચા થઈ. આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર ભાર અપાયો. વડાપ્રધાન મોદીએ ફોન કોલ દરમિયાન ટ્રમ્પને કહ્યું કે, ‘ભારતના લોકો તમને પ્રેમ કરે છે.’

હોર્મુઝ ખુલ્લો રાખવા મુદ્દે થઈ વાતચીત: PM મોદી

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘મારા મિત્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે અલગ અલગ વિસ્તારોમાં પોતાના દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્ત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરી. અમે તમામ ક્ષેત્રોમાં પોતાની વ્યાપક વૈશ્વિક વ્યૂહનીતિક ભાગીદારીને વધુ સુદૃઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મિડલ ઈસ્ટની સ્થિતિ પર પણ ચર્ચા કરી અને હોર્મુઝને ખુલ્લો અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર પણ ભાર આપ્યો.’

ભારતના લોકો તમને પ્રેમ કરે છે: PM મોદી

પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાટાઘાટો નિષ્ફળ થયા બાદ આ વાતચીતને ખુબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે મંગળવારે આ અંગે માહિતી આપી છે કે, આ વર્ષ ત્રીજી વખત વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વાત થઈ છે. ત્યારે, મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયા બાદ બીજી વખત બંને વચ્ચે વાતચીત થઈ છે. સર્જિયો ગોરે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને કહ્યું છે કે, ‘ભારતના લોકો તમને પ્રેમ કરે છે.’

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વાતચીત દરમિયાન ખાસ કરીને મિડલ ઈસ્ટની વર્તમાન સ્થિતિ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ જાળવી રાખવા અને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.


Image Source: IANS

US President Trump spoke to PM Modi: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે(14 એપ્રિલ) ટેલિફોનિક વાતચીત થઈ છે. આશરે 40 મિનિટ સુધી ચાલેલી આ લાંબી ચર્ચામાં બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ અને દ્વિપક્ષીય સંબંધો પર ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ટ્રમ્પે હોર્મુઝને સંપૂર્ણ રીતે બંધ કરવાનું એલાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સાથે થયેલી વાતચીતની માહિતી આપતા કહ્યું કે, આ વાતચીત દરમિયાન દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્ત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરાઈ. આ સિવાય બંને વચ્ચે મિડલ ઈસ્ટની સ્થિતિ પર પણ ચર્ચા થઈ. આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર ભાર અપાયો. વડાપ્રધાન મોદીએ ફોન કોલ દરમિયાન ટ્રમ્પને કહ્યું કે, ‘ભારતના લોકો તમને પ્રેમ કરે છે.’

હોર્મુઝ ખુલ્લો રાખવા મુદ્દે થઈ વાતચીત: PM મોદી

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘મારા મિત્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે અલગ અલગ વિસ્તારોમાં પોતાના દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્ત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરી. અમે તમામ ક્ષેત્રોમાં પોતાની વ્યાપક વૈશ્વિક વ્યૂહનીતિક ભાગીદારીને વધુ સુદૃઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મિડલ ઈસ્ટની સ્થિતિ પર પણ ચર્ચા કરી અને હોર્મુઝને ખુલ્લો અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર પણ ભાર આપ્યો.’

ભારતના લોકો તમને પ્રેમ કરે છે: PM મોદી

પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાટાઘાટો નિષ્ફળ થયા બાદ આ વાતચીતને ખુબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે મંગળવારે આ અંગે માહિતી આપી છે કે, આ વર્ષ ત્રીજી વખત વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વાત થઈ છે. ત્યારે, મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયા બાદ બીજી વખત બંને વચ્ચે વાતચીત થઈ છે. સર્જિયો ગોરે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને કહ્યું છે કે, ‘ભારતના લોકો તમને પ્રેમ કરે છે.’

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વાતચીત દરમિયાન ખાસ કરીને મિડલ ઈસ્ટની વર્તમાન સ્થિતિ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ જાળવી રાખવા અને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Next Post
અમદાવાદના શીલજમાંથી લાખોના હાઈબ્રીડ ગાંજા સાથે બે આરોપીઓ ઝડપાયા, ટુ વ્હીલર પર છૂટક વેચાણ કરવા નીકળ્ય…

અમદાવાદના શીલજમાંથી લાખોના હાઈબ્રીડ ગાંજા સાથે બે આરોપીઓ ઝડપાયા, ટુ વ્હીલર પર છૂટક વેચાણ કરવા નીકળ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In