• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કોંગ્રેસ નેતાએ પિટિશન દાખલ કરી | SC Plea…

satyasamachar by satyasamachar
April 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કોંગ્રેસ નેતાએ પિટિશન દાખલ કરી | SC Plea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More


Supreme Court Plea Against PM Modi’s Address : લોકસભામાં 17 એપ્રિલે મહિલા અનામત સંશોધન બિલ ‘નાપાસ’ થયું હતું, ત્યારપછી 18 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં આ બિલનો ઉલ્લેખ કરીને વિરોધ પક્ષે સારા પ્રયાસની ભ્રૂણહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. હવે આ મામેલ કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ ટી.એન.પ્રતાપને રાષ્ટ્રસંબોધન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે સંબોધનને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અરજીમાં શું કહેવાયું ?

કોંગ્રેસ નેતાની અરજીમાં કહેવાયું છે કે, વડાપ્રધાને 18 એપ્રિલની રાત્રે લગભગ 8.30 કલાકે દૂરદર્શન અને સંસદ ટીવી પર રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. મહિલા અનામત સંશોધન બિલને લગતા રાજકીય ઘટનાક્રમો ઉભા થયા બાદ આ સંબોધન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને સંબોધનમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (TMC), દ્રવિડ મુન્નેત્ર કડગમ (DMK) અને સમાજવાદી પાર્ટી સહિત અનેક વિપક્ષી દળોની ટીકા કરી હતી. આ ઉપરાંત તેમણે વિપક્ષોને મહિલા અનામત વિરોધ ગણાવી મતદારોને જવાબ આપવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો : VIDEO : ‘હું તને વિદેશી સ્ટાઈલમાં પ્રપોઝ કરીશ…’, બોયફ્રેન્ડના હાથ-પગ બાંધી જીવતો સળગાવ્યો, બેંગલુરૂની ઘટના

PMએ સરકારી પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો : અરજદાર

અરજદાર ટી.એન.પ્રતાપને આક્ષેપ કર્યો છે કે, વડાપ્રધાને ચૂંટણી સમયગાળા દરમિયાન વિપક્ષી દળોની ટીકા કરાવ માટે સરકારી નિયંત્રણવાળા દૂરદર્શન અને સંસદ ટીવીનો ઉપયોગ કર્યો છે, જે આદર્શ આચાર સંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેમણે ચૂંટણી દરમિયાન પક્ષપાતી રાજકીય સંદેશ આપવા માટે સત્તાવાર સરકારી મશીનરી પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો છે. આ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123(7) હેઠળ ભ્રષ્ટ આચરણ ગણી શકાય છે. ભારતીય ચૂંટણી પંચ (ECI)ને ઔપચારિક ફરીયાદ આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, આનાથી અનુચ્છેદ 324 હેઠળની પંચની એ બંધારણીય જવાબદારીનો ત્યાગ થયો છે, જે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપે છે.

વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધમાં વિપક્ષની ટીકા કરી

વડાપ્રધાને લગભગ 30 મિનિટ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે બિલ પાસ ન થવા પાછળ વિપક્ષને જવાબદાર ઠેરવ્યા હતા. એટલું જ નહીં વિપક્ષોએ મહિલાઓના બિલ વિરુદ્ધ થઈને ભ્રૂણહત્યા કરી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે ભાષણના અંતે વિપક્ષોને જવાબદાર ઠેરવવાની મતદારોને અપીલ કરી હતી. અરજદારે તર્ક આપ્યો છે કે, રાષ્ટ્રજોગ સંબોધનના કારણે અસામાન્ય ચૂંટણી માહોલ ઉભો થયો, કારણ કે આનાથી સત્તાધારી પક્ષને સરકારી મીડિયા દ્વારા વિપક્ષની ટીકા કરવાની તક મળી, જ્યારે અન્ય ઉમેદવારો MCCના કડક નિયમોથી બંધાયેલા રહ્યા. 

આ પણ વાંચો : VIDEO: હાઈવે પર ઉતર્યા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ, જુઓ IAFનું મહાપરાક્રમ

લોકસભામાં બિલ નાપાસ થયા બાદ રાજકીય ગરમાવો

ઉલ્લેખનીય છે કે, 18 એપ્રિલે લોકસભામાં બંધારણ (131મો સુધારો) સુધારા બિલ પર ચર્ચા કરવામાં આવી હતી, તેમાં લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાનો અને મહિલાઓને 33 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ હતો. સરકારે 2011ની વસ્તીગણતરીના આધારે બેઠકો વધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિપક્ષે અત્યારના જે ચૂંટણી મતક્ષેત્રો છે તેમાં કોઈ ફેરફાર કે પુનઃગઠન કર્યા વગર જ અનામત લાગુ કરવાની માંગ કરી હતી. ત્યારપછી મતદાન દરમિયાન બિલના સમર્થનમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા હતા, જ્યારે બિલને પાસ કરાવવા માટે 352 મતની જરૂર હતી. આ કારણે બિલ પાસ થઈ શક્યું ન હતું.

Next Post
ઉત્તર પ્રદેશ: મિર્ઝાપુરમાં ટ્રકની બ્રેક ફેઈલ થતાં દર્દનાક અકસ્માત, બે કાર આગની ઝપેટમાં, 11ના મોત | u…

ઉત્તર પ્રદેશ: મિર્ઝાપુરમાં ટ્રકની બ્રેક ફેઈલ થતાં દર્દનાક અકસ્માત, બે કાર આગની ઝપેટમાં, 11ના મોત | u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In