• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, July 2, 2025
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દ્રૌપદી પર આંધળી બાબતે નિવેદન થયુ પછી મહાભારત થયું હતું :  શંકરસિંહ વાઘેલા

satyasamachar by satyasamachar
April 2, 2024
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દ્રૌપદી પર આંધળી બાબતે નિવેદન થયુ પછી મહાભારત થયું હતું :  શંકરસિંહ વાઘેલા
13
VIEWS
Share on FacebookShare on Twitter

ક્ષત્રિય સમાજના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે આજે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર અને પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા છે. શંકરસિંહ વાઘેલાએ વિવાદને લઇ ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપતા કહ્યુ કે પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર રહેશે. જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન રાખવું પડે, દ્રૌપદી પર આંધળી બાબતે નિવેદન થયુ પછી મહાભારત થયું હતું. ‘રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી નહી કરી તેનો રોષ સમાજમાં છે. પોલીસ બહેનોને અરેસ્ટ કરવાની કોશિશ કરી છે. સમાજને દાઝ્યા પર ડામ ન દેવો જોઈએ. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યુ મણિપુર બાબતે મૌન રહેવું યોગ્ય નથી.

લોકસભા ચૂંટણી સમયે ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે. ભાજપે ઉમેદવારો જાહેર કર્યા તેને લઇ અનેક બેઠકો પર રોષ છે આવા જુથવાદ વચ્ચે રૂપાલા વિવાદ ભાજપ માટે મુસીબત બન્યો છે. ત્યારે પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે સરકારને આ મુદ્દે ઘેરી છે. રાજ્યમાં અત્યારે ભાજપ માટે રાજકીય કટોકટી જેવી સ્થિતિ પેદા થઇ છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે, લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. પરંતુ ભાજપ માટે રૂપાલા મુસીબત બન્યા છે. પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા અને ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી જેને લઇને હવે સમગ્ર ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ પર મક્કમ છે. આવા સમયે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. આજે ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ બોલાવી સરકાર અને રૂપાલા પર પ્રહારો કર્યા હતા.ક્ષત્રિય સમાજના કદાવર નેતા અને પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પહેલીવાર રૂપાલા વિવાદ પર બોલ્યા છે. તેમણે કહ્યુ કે દાઝ્યા પર ડામ ન દેવો જોઇએ. રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી. શંકરસિંહ વાઘેલાએ સરકારને આડેહાથ લીધી હતી.

શંકરસિંહ વાઘેલાએ રૂપાલા અને બીજેપી પર પ્રહાર કરતા કહ્યુ કે રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ક્ષત્રિય સમાજ સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર. રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવા એ ભાજપ હાઈકમાંડના હાથમાં છે. રૂપાલાને ભલે તમે રાજ્યસભામાં મોકલો પણ રાજકોટથી ઉમેદવાર તરીકે બદલવા જોઇએ. સરકારે દાઝ્યા પર ડામ આપીને સમાજના કાર્યકરોની ધરપકડ કરે એ સારી નિશાની નથી.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

વિદ્યાર્થીઓનો જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનો નો ૪૦ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો

વિદ્યાર્થીઓનો જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનો નો ૪૦ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો

આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

Load More
Tags: rupalashankarshing vaghela
Next Post
મેઘરજ તાલુકાની ગોઢા પ્રાથમિક શાળામાં  ઐયુબભાઈ ચડીનો વિદાય સમારોહ યોજાયો

મેઘરજ તાલુકાની ગોઢા પ્રાથમિક શાળામાં ઐયુબભાઈ ચડીનો વિદાય સમારોહ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

રુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘જાત બદલો, ભવિષ્ય બદલો’ ટ્રેનિંગ સેમિનાર યોજાયો

રુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘જાત બદલો, ભવિષ્ય બદલો’ ટ્રેનિંગ સેમિનાર યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

વિદ્યાર્થીઓનો જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનો નો ૪૦ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો

વિદ્યાર્થીઓનો જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનો નો ૪૦ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો

આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વાર પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરાયું.

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વાર પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરાયું.

Recent News

કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

વિદ્યાર્થીઓનો જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનો નો ૪૦ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો

વિદ્યાર્થીઓનો જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનો નો ૪૦ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો

આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વાર પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરાયું.

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વાર પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરાયું.

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • રુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘જાત બદલો, ભવિષ્ય બદલો’ ટ્રેનિંગ સેમિનાર યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • મેઘરજ તાલુકાની ગોઢા પ્રાથમિક શાળામાં ઐયુબભાઈ ચડીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
GUJARAT

કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટપત્રકારત્વ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

ગાંધીનગર, તા. 19ગાંધીનગરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત પત્રકારત્વને લગતો “પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઈન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન”નો...

Read more

વિદ્યાર્થીઓનો જીવ બચાવવા પોલીસ ઓફિસર્સ સાથે સર્વ નેતૃત્વના યુવાનો નો ૪૦ ડિગ્રી તાપમાનમાં નર્મદા કેનાલ પર અડગ પહેરો

આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના યુવાનો દ્વાર પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરાયું.

દાહોદ લોકસભા મતવિસ્તારના અનિયમિતતાની બાબત સંબંધિત અધિકારીઓ સસ્પેન્ડ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In