• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘દુબઈ ATCએ એરલિફ્ટ કરવાની ના પાડી દીધી…’ રાંચીના મર્ચન્ટ કેપ્ટનનું મધદરિયે મૃત્યુ, સમયસર ન મળી સાર…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘દુબઈ ATCએ એરલિફ્ટ કરવાની ના પાડી દીધી…’ રાંચીના મર્ચન્ટ કેપ્ટનનું મધદરિયે મૃત્યુ, સમયસર ન મળી સાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Merchant Navy Captain Passes Away In Strait of Hormuz : મિડલ ઈસ્ટમાં યુદ્ધની તણાવભરી સ્થિતિની અસર દુનિયાના અલગ-અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે. જેમાં રાંચીના મર્ચન્ટ નેવી કેપ્ટન રાકેશ રંજન સિંહ ગત 2 ફેબ્રુઆરીએ ઓઈલ ટેન્કર જહાજ ‘અવાના’ પર ફ્લીટ મેનેજમેન્ટમાં પોસ્ટેડ હતા. આમ, કેપ્ટન રાકેશનું જહાજ હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન કેપ્ટન રાકેશ અચાનક બેભાન થઈ ગયા હતા અને સમયસર મેડિકલ સારવાર ન મળતાં તેમનું મૃત્યું નીપજ્યું હતું. 

જહાજમાં કેપ્ટન રાકેશ ખુરશી પરથી અચાનક પડ્યા બાદ બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન તેમને ઈમરજન્સી મેડિકલ સહાયતા ઉપલબ્ધ થઈ શકી ન હતી. કેપ્ટનને સારવાર માટે લઈ જવા માટે કહેતા દુબઈ ATCએ એરલિફ્ટ કરવાની ના પાડી દીધી હતી. જો કે, આ પછી તેમને બોટથી દુબઈ પોર્ટ લઈ ગયા હતા, પરંતુ મોડું થતાં કેપ્ટન રાકેશનું નિધન થયું હતું. ગત 18 માર્ચે જ પરિવારે તેમની સાથે ફોનથી વાત કરી હોવાનું જણાય છે. 

જહાજ પર તબીબી સહાય ઉપલબ્ધ નહોતી

કેપ્ટનનું નિધન થતાં રાંચીના અરગોડામાં રહેતા પરિવારમાં શોક છવાયો છે. મોટા ભાઈ ઉમેશ કુમારે કહ્યું કે, ‘રાકેશ મારા માટે પુત્ર જેવો હતો.’ રાકેશની પત્ની અને બે બાળકો ખૂબ જ દુઃખી છે. બાળકો પિતાના પાર્થિવ દેહને પરત લાવવા ચિંતામાં છે.

કોણ છે કેપ્ટન રાકેશ રંજન?

કેપ્ટન રાકેશ રંજન મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની હતા, પરંતુ તેમનો પરિવાર છેલ્લા 18 વર્ષથી રાંચીમાં રહેતો હતો. તેમણે 24 વર્ષ સુધી મર્ચન્ટ નેવીમાં સેવા આપી, વિવિધ કંપનીઓના જહાજોમાં કામ કર્યું. છેલ્લે તેઓ ‘અવના’ જહાજ પર કેપ્ટન તરીકે પોસ્ટેડ હતા.

સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે પરિવાર સાથે વાતચીત કરી અને કેપ્ટનના પરિવારને સહાયતા માટે આશ્વાસન આપ્યું છે. પરિવાર હવે માંગ કરી રહ્યો છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમના પાર્થિવદેહને રાંચી લાવે. 

આ પણ વાંચો: 9 દેશોમાં ઉડાન ન ભરો…; મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે DGCAની એડવાઇઝરી, જાણો શું-શું નિર્દેશ આપ્યા

કેપ્ટનનું હાર્ટ એટેકથી અવસાન

રાંચીના કેપ્ટન રાકેશ રંજનનું મિડલ ઈસ્ટમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ‘અવાના’ જહાજમાં હાર્ટ એટેકથી આવવાથી અને સમયસર તબીબી સારવાર ન મળતાં અવસાન થયું હતું. દુબઈ ATCએ એરલિફ્ટ કરવાનો ઈનકાર કર્યો હતો. 



Merchant Navy Captain Passes Away In Strait of Hormuz : મિડલ ઈસ્ટમાં યુદ્ધની તણાવભરી સ્થિતિની અસર દુનિયાના અલગ-અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે. જેમાં રાંચીના મર્ચન્ટ નેવી કેપ્ટન રાકેશ રંજન સિંહ ગત 2 ફેબ્રુઆરીએ ઓઈલ ટેન્કર જહાજ ‘અવાના’ પર ફ્લીટ મેનેજમેન્ટમાં પોસ્ટેડ હતા. આમ, કેપ્ટન રાકેશનું જહાજ હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન કેપ્ટન રાકેશ અચાનક બેભાન થઈ ગયા હતા અને સમયસર મેડિકલ સારવાર ન મળતાં તેમનું મૃત્યું નીપજ્યું હતું. 

જહાજમાં કેપ્ટન રાકેશ ખુરશી પરથી અચાનક પડ્યા બાદ બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન તેમને ઈમરજન્સી મેડિકલ સહાયતા ઉપલબ્ધ થઈ શકી ન હતી. કેપ્ટનને સારવાર માટે લઈ જવા માટે કહેતા દુબઈ ATCએ એરલિફ્ટ કરવાની ના પાડી દીધી હતી. જો કે, આ પછી તેમને બોટથી દુબઈ પોર્ટ લઈ ગયા હતા, પરંતુ મોડું થતાં કેપ્ટન રાકેશનું નિધન થયું હતું. ગત 18 માર્ચે જ પરિવારે તેમની સાથે ફોનથી વાત કરી હોવાનું જણાય છે. 

જહાજ પર તબીબી સહાય ઉપલબ્ધ નહોતી

કેપ્ટનનું નિધન થતાં રાંચીના અરગોડામાં રહેતા પરિવારમાં શોક છવાયો છે. મોટા ભાઈ ઉમેશ કુમારે કહ્યું કે, ‘રાકેશ મારા માટે પુત્ર જેવો હતો.’ રાકેશની પત્ની અને બે બાળકો ખૂબ જ દુઃખી છે. બાળકો પિતાના પાર્થિવ દેહને પરત લાવવા ચિંતામાં છે.

કોણ છે કેપ્ટન રાકેશ રંજન?

કેપ્ટન રાકેશ રંજન મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની હતા, પરંતુ તેમનો પરિવાર છેલ્લા 18 વર્ષથી રાંચીમાં રહેતો હતો. તેમણે 24 વર્ષ સુધી મર્ચન્ટ નેવીમાં સેવા આપી, વિવિધ કંપનીઓના જહાજોમાં કામ કર્યું. છેલ્લે તેઓ ‘અવના’ જહાજ પર કેપ્ટન તરીકે પોસ્ટેડ હતા.

સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે પરિવાર સાથે વાતચીત કરી અને કેપ્ટનના પરિવારને સહાયતા માટે આશ્વાસન આપ્યું છે. પરિવાર હવે માંગ કરી રહ્યો છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમના પાર્થિવદેહને રાંચી લાવે. 

આ પણ વાંચો: 9 દેશોમાં ઉડાન ન ભરો…; મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે DGCAની એડવાઇઝરી, જાણો શું-શું નિર્દેશ આપ્યા

કેપ્ટનનું હાર્ટ એટેકથી અવસાન

રાંચીના કેપ્ટન રાકેશ રંજનનું મિડલ ઈસ્ટમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ‘અવાના’ જહાજમાં હાર્ટ એટેકથી આવવાથી અને સમયસર તબીબી સારવાર ન મળતાં અવસાન થયું હતું. દુબઈ ATCએ એરલિફ્ટ કરવાનો ઈનકાર કર્યો હતો. 

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘વર્ક ફ્રોમ હોમ કરો અને ઉડાનો ઘટાડો… ઓઇલ સંકટ દૂર થવામાં 6 મહિના લાગશે’, IEAનું મોટું નિવેદન | Wor…

‘વર્ક ફ્રોમ હોમ કરો અને ઉડાનો ઘટાડો… ઓઇલ સંકટ દૂર થવામાં 6 મહિના લાગશે’, IEAનું મોટું નિવેદન | Wor…

‘PM મોદીને ખબર છે કે તેઓ મમતા બેનર્જીને હરાવી નહીં શકે’, બંગાળ ચૂંટણી પર સંજય રાઉતનું નિવેદન | Sanja…

‘PM મોદીને ખબર છે કે તેઓ મમતા બેનર્જીને હરાવી નહીં શકે’, બંગાળ ચૂંટણી પર સંજય રાઉતનું નિવેદન | Sanja…

150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભ…

150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભ…

Load More



Merchant Navy Captain Passes Away In Strait of Hormuz : મિડલ ઈસ્ટમાં યુદ્ધની તણાવભરી સ્થિતિની અસર દુનિયાના અલગ-અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે. જેમાં રાંચીના મર્ચન્ટ નેવી કેપ્ટન રાકેશ રંજન સિંહ ગત 2 ફેબ્રુઆરીએ ઓઈલ ટેન્કર જહાજ ‘અવાના’ પર ફ્લીટ મેનેજમેન્ટમાં પોસ્ટેડ હતા. આમ, કેપ્ટન રાકેશનું જહાજ હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન કેપ્ટન રાકેશ અચાનક બેભાન થઈ ગયા હતા અને સમયસર મેડિકલ સારવાર ન મળતાં તેમનું મૃત્યું નીપજ્યું હતું. 

જહાજમાં કેપ્ટન રાકેશ ખુરશી પરથી અચાનક પડ્યા બાદ બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન તેમને ઈમરજન્સી મેડિકલ સહાયતા ઉપલબ્ધ થઈ શકી ન હતી. કેપ્ટનને સારવાર માટે લઈ જવા માટે કહેતા દુબઈ ATCએ એરલિફ્ટ કરવાની ના પાડી દીધી હતી. જો કે, આ પછી તેમને બોટથી દુબઈ પોર્ટ લઈ ગયા હતા, પરંતુ મોડું થતાં કેપ્ટન રાકેશનું નિધન થયું હતું. ગત 18 માર્ચે જ પરિવારે તેમની સાથે ફોનથી વાત કરી હોવાનું જણાય છે. 

જહાજ પર તબીબી સહાય ઉપલબ્ધ નહોતી

કેપ્ટનનું નિધન થતાં રાંચીના અરગોડામાં રહેતા પરિવારમાં શોક છવાયો છે. મોટા ભાઈ ઉમેશ કુમારે કહ્યું કે, ‘રાકેશ મારા માટે પુત્ર જેવો હતો.’ રાકેશની પત્ની અને બે બાળકો ખૂબ જ દુઃખી છે. બાળકો પિતાના પાર્થિવ દેહને પરત લાવવા ચિંતામાં છે.

કોણ છે કેપ્ટન રાકેશ રંજન?

કેપ્ટન રાકેશ રંજન મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની હતા, પરંતુ તેમનો પરિવાર છેલ્લા 18 વર્ષથી રાંચીમાં રહેતો હતો. તેમણે 24 વર્ષ સુધી મર્ચન્ટ નેવીમાં સેવા આપી, વિવિધ કંપનીઓના જહાજોમાં કામ કર્યું. છેલ્લે તેઓ ‘અવના’ જહાજ પર કેપ્ટન તરીકે પોસ્ટેડ હતા.

સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે પરિવાર સાથે વાતચીત કરી અને કેપ્ટનના પરિવારને સહાયતા માટે આશ્વાસન આપ્યું છે. પરિવાર હવે માંગ કરી રહ્યો છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમના પાર્થિવદેહને રાંચી લાવે. 

આ પણ વાંચો: 9 દેશોમાં ઉડાન ન ભરો…; મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે DGCAની એડવાઇઝરી, જાણો શું-શું નિર્દેશ આપ્યા

કેપ્ટનનું હાર્ટ એટેકથી અવસાન

રાંચીના કેપ્ટન રાકેશ રંજનનું મિડલ ઈસ્ટમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ‘અવાના’ જહાજમાં હાર્ટ એટેકથી આવવાથી અને સમયસર તબીબી સારવાર ન મળતાં અવસાન થયું હતું. દુબઈ ATCએ એરલિફ્ટ કરવાનો ઈનકાર કર્યો હતો. 



Merchant Navy Captain Passes Away In Strait of Hormuz : મિડલ ઈસ્ટમાં યુદ્ધની તણાવભરી સ્થિતિની અસર દુનિયાના અલગ-અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે. જેમાં રાંચીના મર્ચન્ટ નેવી કેપ્ટન રાકેશ રંજન સિંહ ગત 2 ફેબ્રુઆરીએ ઓઈલ ટેન્કર જહાજ ‘અવાના’ પર ફ્લીટ મેનેજમેન્ટમાં પોસ્ટેડ હતા. આમ, કેપ્ટન રાકેશનું જહાજ હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન કેપ્ટન રાકેશ અચાનક બેભાન થઈ ગયા હતા અને સમયસર મેડિકલ સારવાર ન મળતાં તેમનું મૃત્યું નીપજ્યું હતું. 

જહાજમાં કેપ્ટન રાકેશ ખુરશી પરથી અચાનક પડ્યા બાદ બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન તેમને ઈમરજન્સી મેડિકલ સહાયતા ઉપલબ્ધ થઈ શકી ન હતી. કેપ્ટનને સારવાર માટે લઈ જવા માટે કહેતા દુબઈ ATCએ એરલિફ્ટ કરવાની ના પાડી દીધી હતી. જો કે, આ પછી તેમને બોટથી દુબઈ પોર્ટ લઈ ગયા હતા, પરંતુ મોડું થતાં કેપ્ટન રાકેશનું નિધન થયું હતું. ગત 18 માર્ચે જ પરિવારે તેમની સાથે ફોનથી વાત કરી હોવાનું જણાય છે. 

જહાજ પર તબીબી સહાય ઉપલબ્ધ નહોતી

કેપ્ટનનું નિધન થતાં રાંચીના અરગોડામાં રહેતા પરિવારમાં શોક છવાયો છે. મોટા ભાઈ ઉમેશ કુમારે કહ્યું કે, ‘રાકેશ મારા માટે પુત્ર જેવો હતો.’ રાકેશની પત્ની અને બે બાળકો ખૂબ જ દુઃખી છે. બાળકો પિતાના પાર્થિવ દેહને પરત લાવવા ચિંતામાં છે.

કોણ છે કેપ્ટન રાકેશ રંજન?

કેપ્ટન રાકેશ રંજન મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની હતા, પરંતુ તેમનો પરિવાર છેલ્લા 18 વર્ષથી રાંચીમાં રહેતો હતો. તેમણે 24 વર્ષ સુધી મર્ચન્ટ નેવીમાં સેવા આપી, વિવિધ કંપનીઓના જહાજોમાં કામ કર્યું. છેલ્લે તેઓ ‘અવના’ જહાજ પર કેપ્ટન તરીકે પોસ્ટેડ હતા.

સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે પરિવાર સાથે વાતચીત કરી અને કેપ્ટનના પરિવારને સહાયતા માટે આશ્વાસન આપ્યું છે. પરિવાર હવે માંગ કરી રહ્યો છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમના પાર્થિવદેહને રાંચી લાવે. 

આ પણ વાંચો: 9 દેશોમાં ઉડાન ન ભરો…; મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે DGCAની એડવાઇઝરી, જાણો શું-શું નિર્દેશ આપ્યા

કેપ્ટનનું હાર્ટ એટેકથી અવસાન

રાંચીના કેપ્ટન રાકેશ રંજનનું મિડલ ઈસ્ટમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ‘અવાના’ જહાજમાં હાર્ટ એટેકથી આવવાથી અને સમયસર તબીબી સારવાર ન મળતાં અવસાન થયું હતું. દુબઈ ATCએ એરલિફ્ટ કરવાનો ઈનકાર કર્યો હતો. 

Next Post
VIDEO: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પહોંચ્યા મથુરા-વૃંદાવન, પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવ્યા, રાધે-ર…

VIDEO: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પહોંચ્યા મથુરા-વૃંદાવન, પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવ્યા, રાધે-ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘વર્ક ફ્રોમ હોમ કરો અને ઉડાનો ઘટાડો… ઓઇલ સંકટ દૂર થવામાં 6 મહિના લાગશે’, IEAનું મોટું નિવેદન | Wor…

‘વર્ક ફ્રોમ હોમ કરો અને ઉડાનો ઘટાડો… ઓઇલ સંકટ દૂર થવામાં 6 મહિના લાગશે’, IEAનું મોટું નિવેદન | Wor…

‘PM મોદીને ખબર છે કે તેઓ મમતા બેનર્જીને હરાવી નહીં શકે’, બંગાળ ચૂંટણી પર સંજય રાઉતનું નિવેદન | Sanja…

‘PM મોદીને ખબર છે કે તેઓ મમતા બેનર્જીને હરાવી નહીં શકે’, બંગાળ ચૂંટણી પર સંજય રાઉતનું નિવેદન | Sanja…

150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભ…

150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભ…

અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat …

અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat …

Recent News

‘વર્ક ફ્રોમ હોમ કરો અને ઉડાનો ઘટાડો… ઓઇલ સંકટ દૂર થવામાં 6 મહિના લાગશે’, IEAનું મોટું નિવેદન | Wor…

‘વર્ક ફ્રોમ હોમ કરો અને ઉડાનો ઘટાડો… ઓઇલ સંકટ દૂર થવામાં 6 મહિના લાગશે’, IEAનું મોટું નિવેદન | Wor…

‘PM મોદીને ખબર છે કે તેઓ મમતા બેનર્જીને હરાવી નહીં શકે’, બંગાળ ચૂંટણી પર સંજય રાઉતનું નિવેદન | Sanja…

‘PM મોદીને ખબર છે કે તેઓ મમતા બેનર્જીને હરાવી નહીં શકે’, બંગાળ ચૂંટણી પર સંજય રાઉતનું નિવેદન | Sanja…

150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભ…

150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભ…

અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat …

અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
‘વર્ક ફ્રોમ હોમ કરો અને ઉડાનો ઘટાડો… ઓઇલ સંકટ દૂર થવામાં 6 મહિના લાગશે’, IEAનું મોટું નિવેદન | Wor…
GUJARAT

‘વર્ક ફ્રોમ હોમ કરો અને ઉડાનો ઘટાડો… ઓઇલ સંકટ દૂર થવામાં 6 મહિના લાગશે’, IEAનું મોટું નિવેદન | Wor…

IEA Report On Global Oil Crisis : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેલ-ગેસના ભંડારો પર થઈ રહેલા હુમલાઓ વચ્ચે...

Read more

‘PM મોદીને ખબર છે કે તેઓ મમતા બેનર્જીને હરાવી નહીં શકે’, બંગાળ ચૂંટણી પર સંજય રાઉતનું નિવેદન | Sanja…

150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભ…

અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ | 75000 Teachers Across Gujarat …

MCX : સોનાના ભાવમાં રૂ.5000ની તો ચાંદીના ભાવમાં 16500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | MCX Gold & Silv…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In