• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હરાજીમાં ખરીદેલી મિલકતના દસ્તાવેજ નોંધણીનો સત્તાધીશો ઈનકાર ન કરી શકે : ગુજરાત હાઈકોર્ટ | Gujarat HC …

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હરાજીમાં ખરીદેલી મિલકતના દસ્તાવેજ નોંધણીનો સત્તાધીશો ઈનકાર ન કરી શકે : ગુજરાત હાઈકોર્ટ | Gujarat HC …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો, અફવાથી દૂર રહેવા સરકારની વિધાનસભામાં ખાતરી | gujarat e…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો, અફવાથી દૂર રહેવા સરકારની વિધાનસભામાં ખાતરી | gujarat e…

ધ્રોલમાં નજીક 12 વર્ષ પહેલા થયેલા થયેલી હત્યાના કેસમાં 4 આરોપીને આજીવન કેદની સજા | 4 accused sentenc…

ધ્રોલમાં નજીક 12 વર્ષ પહેલા થયેલા થયેલી હત્યાના કેસમાં 4 આરોપીને આજીવન કેદની સજા | 4 accused sentenc…

જામનગર શહેરના 29 જેટલા વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો | ashant dharo has been …

જામનગર શહેરના 29 જેટલા વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો | ashant dharo has been …

Load More


Bank Auction Buyers Relief: ગુજરાત હાઇકોર્ટ એક અગત્યના ચુકાદા મારફતે ઠરાવ્યું હતું કે, બેન્ક હરાજી દ્વારા ખરીદેલી મિલકત માટે વેચાણ દસ્તાવેજ અથવા પ્રમાણપત્ર નોંધણી કરવાનો સરકારના સંબંધિત સત્તાવાળાઓ ઇનકાર કરી શકે નહીં. ભલે આવી મિલકત પર સરકારી બોજો બોલતો હોય તો પણ. હાઇકોર્ટના જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, એક વખત બેન્ક દ્વારા યોગ્ય પ્રક્રિયા દ્વારા વેચાણ પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે ત્યારબાદ નોંધણી અધિકારી આવા વ્યવહારોની નોંધણી કરવા માટે બંધાયેલા છે.

હરાજીની મિલકત પર હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

આવી મિલકત પર ભલે સરકારી બોજો હોય પરંતુ એક વખત વેચાણ પ્રમાણપત્ર જાહેર થયા બાદ અધિકારી નોંધણી કરવા બંધાયેલા ભાવનગરની એક મિલકતના કેસમાં નોંધણી કરવાનો ઇનકાર કરવાના સત્તાવાળાઓના હુકમને હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો હતો અને અરજદાર તેમજ બેન્ક વચ્ચે કરવામાં આવેલા વેચાણ દસ્તાવેજ અને પ્રમાણપત્રની નોંધણીની કાર્યવાહી કરવા અંગે હુકમ કર્યો હતો.

બેન્ક હરાજીમાં મિલકત ખરીદનારાઓ માટે મોટી રાહત

હાઇકોર્ટના આ ચુકાદાને પગલે બેન્ક હરાજી દ્વારા ખરીદાયેલી મિલકતોના વેચાણ દસ્તાવેજો અને પ્રમાણપત્રની નોંધણીની પ્રક્રિયા આડેનો અવરોધ હવે દૂર થયો છે અને સંબંધિત સત્તાવાળાઓ અને નોંધણી અધિકારીઓએ આવી મિલકતોના વેચાણ દસ્તાવેજ અને પ્રમાણપત્રની નોંધણી કરી આપવી પડશે.

આ પણ વાંચો: ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં

મેસર્સ રાજ પિક્ચર હાઉસની મિલકતનો વિવાદ

કેસની વિગતો મુજબ, મેસર્સ રાજ પિક્ચર હાઉસની ગાઉની માલિકીની મિલકત વર્ષ 2013માં બેન્કને બેન્ક ઓફ બરોડામાં ગીરવે મૂકવામાં આવી હતી. જ્યારે મૂળ માલિક નાણાંકીય જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ ગયા ત્યારે બેન્કે નાણાંકીય સંપત્તિઓના સિક્યોરીટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ડ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ હેઠળ વસૂલાતની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં આ મિલકતની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ નોંધણીનો કર્યો ઈનકાર

જેના આધારે અરજદારે ઔપચારિકતા માટે ડીડ ઓફ કન્વેયન્સ બનાવવા સબ રજિસ્ટ્રાર કચેરીનો સંપર્ક કર્યો ત્યારે સ્થાનિક અધિકારીઓએ મિલકતના દસ્તાવેજની નોંધણી કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. કારણ કે, વર્ષ 2016માં આ મિલકત પર વેટ વિભાગ દ્વારા સરકારી બોજો બોલતો હોઈ જપ્તીનો હુકમ કરાયેલો હતો.


હરાજીમાં ખરીદેલી મિલકતના દસ્તાવેજ નોંધણીનો સત્તાધીશો ઈનકાર ન કરી શકે : ગુજરાત હાઈકોર્ટ 2 - image

Next Post
ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો, અફવાથી દૂર રહેવા સરકારની વિધાનસભામાં ખાતરી | gujarat e…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો, અફવાથી દૂર રહેવા સરકારની વિધાનસભામાં ખાતરી | gujarat e…

ધ્રોલમાં નજીક 12 વર્ષ પહેલા થયેલા થયેલી હત્યાના કેસમાં 4 આરોપીને આજીવન કેદની સજા | 4 accused sentenc…

ધ્રોલમાં નજીક 12 વર્ષ પહેલા થયેલા થયેલી હત્યાના કેસમાં 4 આરોપીને આજીવન કેદની સજા | 4 accused sentenc…

જામનગર શહેરના 29 જેટલા વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો | ashant dharo has been …

જામનગર શહેરના 29 જેટલા વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો | ashant dharo has been …

નવસારીમાં માનવતા શર્મસાર… સાવકા પિતાએ બે સગીર દીકરીઓને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી | navsari chikh…

નવસારીમાં માનવતા શર્મસાર… સાવકા પિતાએ બે સગીર દીકરીઓને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી | navsari chikh…

Recent News

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો, અફવાથી દૂર રહેવા સરકારની વિધાનસભામાં ખાતરી | gujarat e…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો, અફવાથી દૂર રહેવા સરકારની વિધાનસભામાં ખાતરી | gujarat e…

ધ્રોલમાં નજીક 12 વર્ષ પહેલા થયેલા થયેલી હત્યાના કેસમાં 4 આરોપીને આજીવન કેદની સજા | 4 accused sentenc…

ધ્રોલમાં નજીક 12 વર્ષ પહેલા થયેલા થયેલી હત્યાના કેસમાં 4 આરોપીને આજીવન કેદની સજા | 4 accused sentenc…

જામનગર શહેરના 29 જેટલા વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો | ashant dharo has been …

જામનગર શહેરના 29 જેટલા વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો | ashant dharo has been …

નવસારીમાં માનવતા શર્મસાર… સાવકા પિતાએ બે સગીર દીકરીઓને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી | navsari chikh…

નવસારીમાં માનવતા શર્મસાર… સાવકા પિતાએ બે સગીર દીકરીઓને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી | navsari chikh…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો, અફવાથી દૂર રહેવા સરકારની વિધાનસભામાં ખાતરી | gujarat e…
GUJARAT

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો, અફવાથી દૂર રહેવા સરકારની વિધાનસભામાં ખાતરી | gujarat e…

Gandhinagar News: ગુજરાત વિધાનસભામાં આજે ઇંધણ અને રાંધણ ગેસની સ્થિતિ મુદ્દે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રાજ્યમાં...

Read more

ધ્રોલમાં નજીક 12 વર્ષ પહેલા થયેલા થયેલી હત્યાના કેસમાં 4 આરોપીને આજીવન કેદની સજા | 4 accused sentenc…

જામનગર શહેરના 29 જેટલા વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો | ashant dharo has been …

નવસારીમાં માનવતા શર્મસાર… સાવકા પિતાએ બે સગીર દીકરીઓને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી | navsari chikh…

જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચુંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યા | Jamn…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In