Latest Post

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

મુખ્યમંત્રી ને લેખિત મૌખિક રજુઆતો કરવા સોમવારે પ્રતિનિધિ મંડળ પહોંચશે અમરેલી જિલ્લા ના ધારાસભ્યો પણ સાથે જોડાઈ મુખ્યમંત્રી ને રજુઆત...

Read more

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

શિક્ષણનો બહોળો અનુભવ અને દ્રઢ નેતૃત્વના હિમાયતી ડૉ. ધર્મિષ્ઠાબેનને ચોમેરથી આવકાર ભાવનગર તા.૦૩/૦૭/૨૦૨૬મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજ...

Read more

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

પોરબંદર, સંજીવ રાજપૂત, એબીએનએસ: પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર, ટીએમ, કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન...

Read more

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં તા. 28 જૂનના રોજ વડોદરા...

Read more

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

સ્વૈચ્છિક રક્તદાન અંગે જનજાગૃતિ લાવવા નિયમિત રક્તદાન ઝુંબેશ જરૂરી ભાવનગર તા.૨/૭/૨૦૨૬ભાવનગર સ્થિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે આજે સેવાભાવી ઉદ્યોગકાર  દ્વારા...

Read more

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી ૨૫૬૯ લાભાર્થીઓને ૨.૪૮ કરોડના નિઃશુલ્ક સાધન સહાય વિતરણ...

Read more

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ડ્રગ્સનું વધતું દૂષણ આજે સમગ્ર સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યું છે. ખાસ કરીને યુવાઓને નિશાન...

Read more

એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: એર માર્શલ પાલપાર્થી વેંકટ શિવાનંદ, AVSM, VM** (સેવા નં. 19901 F(P)) ભારતીય વાયુસેનાના એક વરિષ્ઠ સેવારત...

Read more

અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્ય…

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હિન્દુ-મુસ્લિમ એકતા અને સામાજિક સૌહાર્દના અમર પ્રતિક એવા શહીદ વસંતરાવ હેગિષ્ટ અને...

Read more
Page 8 of 1578 1 7 8 9 1,578

Recommended

Most Popular

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.