Latest News

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટના આદાન-પ્રદાન માટે અમદાવાદ ખાતે દ્વિતીય એક્ષચેન્જ મેળો યોજાયો

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટના આદાન-પ્રદાન માટે અમદાવાદ ખાતે દ્વિતીય એક્ષચેન્જ મેળો યોજાયો

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટનું આદાન-પ્રદાન કરવા માટે આજે રાજ્ય કક્ષાના દ્વિતીય...

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 73 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 73 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

વડીલોની  સ્મૃતિ માં 484 મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શ્રી ભાવનાબહેન જાગ્રતભાઈ ભટ્ટ ના સૌજન્ય થી શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ સ્વ.શ્રી...

અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા મોટર સાયકલમાં GJ 01 – XU નવી સીરીઝમાં ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ થશે

અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા મોટર સાયકલમાં GJ 01 – XU નવી સીરીઝમાં ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ થશે

પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. મોટર સાયકલમાં GJ01-XU નવી...

ગાંધીનગર ખાતે યોજાનાર રન ફોર વોટના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી ના અધ્યક્ષ સ્થાને યોજાઇ બેઠક

ગાંધીનગર ખાતે યોજાનાર રન ફોર વોટના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી ના અધ્યક્ષ સ્થાને યોજાઇ બેઠક

લોકશાહીના અવસરમાં લોકો વધુમાં વધુ મતદાન કરીને સહભાગી થાય તેવા ઉમદા આશયથી ગાંધીનગર ખાતે તા. ૦૫મી, મે, ૨૦૨૪ના રોજ રન...

મેઘરજ તાલુકાની ગોઢા પ્રાથમિક શાળામાં  ઐયુબભાઈ ચડીનો વિદાય સમારોહ યોજાયો

મેઘરજ તાલુકાની ગોઢા પ્રાથમિક શાળામાં ઐયુબભાઈ ચડીનો વિદાય સમારોહ યોજાયો

મેઘરજ તાલુકાની ગોઢા પ્રાથમિક શાળામાં ઐયુબભાઇ ચડીનો વય નિવૃત્તિના કારણે વિદાય સમારોહ યોજાઈ ગયો ઐયુબભાઈ ચડીની લોકપ્રિયતા અને શાળાના બાળકોની...

દ્રૌપદી પર આંધળી બાબતે નિવેદન થયુ પછી મહાભારત થયું હતું :  શંકરસિંહ વાઘેલા

દ્રૌપદી પર આંધળી બાબતે નિવેદન થયુ પછી મહાભારત થયું હતું :  શંકરસિંહ વાઘેલા

ક્ષત્રિય સમાજના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે આજે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર અને...

સુઈગામ ખાતે પરમ પુજ્ય પદ્મ ભુષણ શ્રી સચ્ચિદાનંદ બાપુ દ્વારા રાજેશ્વર શિવ મંદીર ખાતે નવીન બનાવેલા સચ્ચિદાનંદ ભુવનનુ લોકાર્પણ કર્યું

સુઈગામ ખાતે પરમ પુજ્ય પદ્મ ભુષણ શ્રી સચ્ચિદાનંદ બાપુ દ્વારા રાજેશ્વર શિવ મંદીર ખાતે નવીન બનાવેલા સચ્ચિદાનંદ ભુવનનુ લોકાર્પણ કર્યું

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ ખાતે પરમ પુજ્ય એવા પદ્મ ભુષણ એવા શ્રી સચ્ચિદાનંદ બાપુ આવી પહોંચતા તેમનુ ભવ્ય...

Page 1542 of 1553 1 1,541 1,542 1,543 1,553

Recommended

Most Popular

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.